en
Feedback
Knowledge Group

Knowledge Group

Open in Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

Show more
1 489
Subscribers
+424 hours
+27 days
+430 days
Posts Archive
Booker Prize G20 APEC 2020.pdf

પિનાકા રોકેટ.pdf

ASEAN.pdf

સામાન્ય જ્ઞાન2.pdf1.26 MB

સામાન્ય જ્ઞાન4.pdf1.20 MB

સામાન્ય જ્ઞાન1 .pdf1.22 MB

સામાન્ય જ્ઞાન3.pdf1.22 MB

ટેસ્ટના જવાબ મળવાપાત્ર નથી સ્વંય પ્રયત્ન કરવો

4_5839442771206736889.pdf

7000 QA GSSSB.pdf

બરાબર છે
બરાબર છે

21 8 test CA.pdf

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

નોલેજ એકેડમી પાલનપુર રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિન 20 ઓગસ્ટ , 11:50 PM નામ ગામ બેચ વોટ્સએપ નંબર 9913620444 ઉપર મેસેજ મોકલી રજીસ્ટ્રેશન કરી શકો છો. ગ્રામ સેવક MPHW, FHW જનરલ બેચ ગેરન્ટેડ બેચ (બિન સચિવાલય, તલાટી,જુ.ક્લાર્ક,ના.ચિટનીશ)

photo content

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

GUJARATI SAHITY રજીસ્ટ્રેશન માટે છેલ્લો દિવસ.pdf

ગાંધીજી સાથે સંબંધિત મહત્વપૂર્ણ સવાલ જ જવાબ 🥸🥸🥸🥸🥸🥸🥸🥸  https://t.me/knowledge_group ◼️ગાંધીજીના લગ્ન કયા ઉંમરે થયા હતા - ✅ 13 વર્ષ   ◼️ ગાંધીજીની વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની ચળવળનો ઉદ્દેશ  ✅કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો હતો  https://t.me/knowledge_group ◼️ તિરંગો ને રાષ્ટ્રધ્વજ તરીકે ક્યારે સ્વીકારવામાં આવ્યો છે  ✅ લાહોર કોંગ્રેસ અધિવેશન   https://t.me/knowledge_group ◼️ મીઠાનો સત્યાગ્રહ કયા વર્ષમાં શરૂ થયો  ✅ 1930માં   ◼️ ગાંધીની 'દાંડી યાત્રા' ક્યાંથી શરૂ થઈ - ✅ અમદાવાદ   https://t.me/knowledge_group ◼️ કયા વર્ષે મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી સવિનય કાનૂન ભંગ ચળવળ  ✅ 1930   ◼️ ગાંધીજીના મહત્ત્વના ઉપદેશો શું છે - ✅ સત્ય અને અહિંસા  https://t.me/knowledge_group ◼️ મહાત્મા ગાંધીના મીઠા સત્યાગ્રહનું અંતિમ લક્ષ્ય શું હતું  ✅ ભારત માટે પૂર્ણ સ્વરાજ   ◼️ કઈ ચળવળની નિષ્ફળતા બાદ 'સ્વરાજય પાર્ટી'ની રચના થઈ - અસહકાર આંદોલન ✅અસહકાર આંદોલન શરૂ - 1920 માં ઇ.સ.  https://t.me/knowledge_group

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાજ્યમાં ચાર નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી. https://t.me/knowledge_group - ચાર નવા જિલ્લાઓ: Mohla Manpur, Sarangarh-Bilaigarh, Shakti, Manendragarh - ચાર નવા જિલ્લાઓની રચના સાથે રાજ્યમાં જિલ્લાઓની કુલ સંખ્યા 32 થશે. https://t.me/knowledge_group - આ સિવાય, દરેક જિલ્લાનાં મુખ્યમથકો અને રાજ્યની મહાનગરપાલિકામાં મહિલાઓ માટે એક પાર્ક વિકસાવવામાં આવશે જે "મિનિમાતા ઉદ્યાન" તરીકે ઓળખાશે. - આ પાર્કનું નામ વર્ષ 1952માં ચૂંટાયેલ છત્તીસગઢનાં પ્રથમ મહિલા સાંસદ 'મિનિમાતા'ના નામ પરથી રાખવામાં આવ્યું છે. -  તેમણે પોતાનું જીવન મહિલાઓના સશક્તીકરણ અને સમાજ સુધારણા માટે સમર્પિત કર્યું હતું. -  છત્તીસગઢના રાજ્યપાલ: અનુસુઇયા ઉઇકી https://t.me/knowledge_group