Knowledge Group
Open in Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
Show more1 489
Subscribers
+424 hours
+27 days
+430 days
Posts Archive
1 491
નોલેજ એકેડમી પાલનપુર
રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિન
20 ઓગસ્ટ , 11:50 PM
નામ
ગામ
બેચ
વોટ્સએપ નંબર
9913620444 ઉપર મેસેજ મોકલી રજીસ્ટ્રેશન કરી શકો છો.
ગ્રામ સેવક
MPHW, FHW
જનરલ બેચ
ગેરન્ટેડ બેચ (બિન સચિવાલય, તલાટી,જુ.ક્લાર્ક,ના.ચિટનીશ)
1 491
ગાંધીજી સાથે સંબંધિત મહત્વપૂર્ણ સવાલ જ જવાબ
🥸🥸🥸🥸🥸🥸🥸🥸
https://t.me/knowledge_group
◼️ગાંધીજીના લગ્ન કયા ઉંમરે થયા હતા - ✅ 13 વર્ષ
◼️ ગાંધીજીની વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની ચળવળનો ઉદ્દેશ
✅કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો હતો
https://t.me/knowledge_group
◼️ તિરંગો ને રાષ્ટ્રધ્વજ તરીકે ક્યારે સ્વીકારવામાં આવ્યો છે
✅ લાહોર કોંગ્રેસ અધિવેશન
https://t.me/knowledge_group
◼️ મીઠાનો સત્યાગ્રહ કયા વર્ષમાં શરૂ થયો
✅ 1930માં
◼️ ગાંધીની 'દાંડી યાત્રા' ક્યાંથી શરૂ થઈ - ✅ અમદાવાદ
https://t.me/knowledge_group
◼️ કયા વર્ષે મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી સવિનય કાનૂન ભંગ ચળવળ
✅ 1930
◼️ ગાંધીજીના મહત્ત્વના ઉપદેશો શું છે - ✅ સત્ય અને અહિંસા
https://t.me/knowledge_group
◼️ મહાત્મા ગાંધીના મીઠા સત્યાગ્રહનું અંતિમ લક્ષ્ય શું હતું
✅ ભારત માટે પૂર્ણ સ્વરાજ
◼️ કઈ ચળવળની નિષ્ફળતા બાદ 'સ્વરાજય પાર્ટી'ની રચના થઈ - અસહકાર આંદોલન
✅અસહકાર આંદોલન શરૂ - 1920 માં ઇ.સ.
https://t.me/knowledge_group
1 491
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાજ્યમાં ચાર નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી.
https://t.me/knowledge_group
- ચાર નવા જિલ્લાઓ: Mohla Manpur, Sarangarh-Bilaigarh, Shakti, Manendragarh
- ચાર નવા જિલ્લાઓની રચના સાથે રાજ્યમાં જિલ્લાઓની કુલ સંખ્યા 32 થશે.
https://t.me/knowledge_group
- આ સિવાય, દરેક જિલ્લાનાં મુખ્યમથકો અને રાજ્યની મહાનગરપાલિકામાં મહિલાઓ માટે એક પાર્ક વિકસાવવામાં આવશે જે "મિનિમાતા ઉદ્યાન" તરીકે ઓળખાશે.
- આ પાર્કનું નામ વર્ષ 1952માં ચૂંટાયેલ છત્તીસગઢનાં પ્રથમ મહિલા સાંસદ 'મિનિમાતા'ના નામ પરથી રાખવામાં આવ્યું છે.
- તેમણે પોતાનું જીવન મહિલાઓના સશક્તીકરણ અને સમાજ સુધારણા માટે સમર્પિત કર્યું હતું.
- છત્તીસગઢના રાજ્યપાલ: અનુસુઇયા ઉઇકી
https://t.me/knowledge_group
