Knowledge Academy palanpur
Open in Telegram
સ્પર્ધાત્મક પરીક્ષા માટે યોગ્ય તાલીમ વર્ગ અને પબ્લિકેશન , નોલેજ એકેડમી પાલનપુર દ્વારા વિશેષ મટેરિયલ ગ્રુપમાં મુકવામાં આવશે. આપના દરેક સંબધી સુધી આ મેસેજ સેર કરો.
Show more706
Subscribers
No data24 hours
-57 days
-1730 days
Posts Archive
🌟GSRTC હેલ્પર ભરતી
✅ હેલ્પર (Class-III) ની કુલ જગ્યાઓ: 2,510
અરજી ફી: સામાન્ય વર્ગ માટે ₹500 અને અન્ય કેટેગરી માટે નિયમ મુજબ.
✅ઓનલાઇન અરજી: 07/09/2026 થી 06/10/2026 રાત્રે 23:59 સુધી
✅સંયુક્ત પરીક્ષા અંગીની પ્રોસેસ ફી ભરવાનો સમય: 07/09/2026 થી 08/10/2026 રાત્રે 23:59 સુધી
🌟આવી જ પરીક્ષાલક્ષી અપડેટ માટે જોડાવ.
https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK
Repost from Knowledge Group
https://chat.whatsapp.com/Cv6mpNC6nWHD7pdrDV1cx2?s=cl&p=a&ilr=4
*વિદ્યાર્થી સેવા કેમ્પ*
🙏 સેવારથનો ત્રીજા વર્ષમાં પ્રવેશ 🙏
વિદ્યાર્થી સેવા કેમ્પ – જલોત્રા
🍋 લીંબુ શરબત • 💧 પાણી
📅 તા. 21 સપ્ટેમ્બર, સોમવાર
⏰ સવારે 9:30 કલાકે ઉદ્ઘાટન
આ સેવાકીય અભિયાનના ઉદ્ઘાટન પ્રસંગે
આપ સર્વે મિત્રોને હાર્દિક આમંત્રણ છે. ❤️
🤝 આપનો સહયોગ રૂબરૂ અથવા ઓનલાઈન કરી શકો છો.
📞 9913620444
સૌજન્ય:
🎓 નૉલેજ એકેડમી પાલનપુર
(સ્ટાફ અને વિદ્યાર્થીઓ)
🌸 “સેવા કોઈ દિવસ એળે જતી નથી…” 🌸
જય અંબે 🙏
અંબાજી ભાદરવી પૂનમે સેવા કેમ્પ કરવાનો હોવાથી આ પોસ્ટર તમારા થી શક્ય બને એટલું સેર કરવા વિનંતી
જય અંબે
🚨 ગુજરાત પોલીસ ભરતીને લઈને BIG UPDATE! 🚨
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?s=cl&p=a&ilr=4&amv=1
નૉલેજ ગ્રુપ
📲 WhatsApp: 9913620444
📚 IMP PDF | SMS | Notification | Job | News
📢 મીડિયા અહેવાલો મુજબ, ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં પોલીસ દળને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ આયોજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
👮♂️ મુખ્ય મુદ્દાઓ:
✅ 2,109 નવા પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 25,600+ પોલીસ કર્મચારીઓની ભરતીનું આયોજન
✅ ગુનાખોરી નિયંત્રણ માટે 32 નવી પોસ્ટની રચના
✅ સાયબર ક્રાઈમ (Cyber Crime) અને નાર્કોટિક્સ (Narcotics) વિભાગમાં નવી ભરતી
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?s=cl&p=a&ilr=4&amv=1
✅ ઉચ્ચ શિક્ષિત નિષ્ણાતોની Outsourcing દ્વારા નિમણૂક અને DGP દ્વારા મોનિટરિંગ
🔥 મીડિયા અહેવાલો મુજબ, 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ગુજરાત પોલીસ ભરતી ઓગસ્ટ–સપ્ટેમ્બર દરમિયાન જાહેર થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે.
⚠️ મહત્વપૂર્ણ નોંધ: ઉપરોક્ત માહિતી મીડિયા અહેવાલો આધારિત છે. ભરતી અંગેની અંતિમ અને અધિકૃત માહિતી સરકાર અથવા સંબંધિત ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત બાદ જ માન્ય ગણાશે.
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?s=cl&p=a&ilr=4&amv=1
📲 દરેક મહત્વપૂર્ણ અપડેટ, Notification, IMP PDF અને Job News માટે આજે જ WhatsApp કરો: 9913620444
Repost from Knowledge Group
*કૃષિ મિત્ર - ગ્રામ સેવક*
કૃષિનો વારસો – સસ્યવિજ્ઞાન (Botany) સંક્ષિપ્ત નોંધ
સસ્યવિજ્ઞાન (Botany)
સસ્યવિજ્ઞાન એ વનસ્પતિઓના અભ્યાસનું વિજ્ઞાન છે. તેમાં છોડની રચના, વૃદ્ધિ, પ્રજનન, વર્ગીકરણ અને ઉપયોગનો અભ્યાસ કરવામાં આવે છે.
કૃષિનો વારસો
ભારતને કૃષિપ્રધાન દેશ કહેવાય છે.
પ્રાચીન સમયથી ખેતી અને પાક ઉત્પાદનની સમૃદ્ધ પરંપરા છે.
ઋગ્વેદ, અથર્વવેદ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કૃષિનો ઉલ્લેખ મળે છે.
હરિત ક્રાંતિ પછી ભારતમાં અનાજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો.
સસ્યવિજ્ઞાનની મુખ્ય શાખાઓ
આકારવિજ્ઞાન (Morphology) – છોડના બાહ્ય અંગોનો અભ્યાસ.
શરીરવિજ્ઞાન (Anatomy) – આંતરિક રચનાનો અભ્યાસ.
ક્રિયાવિજ્ઞાન (Physiology) – છોડની જીવનક્રિયાઓનો અભ્યાસ.
વર્ગીકરણ વિજ્ઞાન (Taxonomy) – છોડનું વર્ગીકરણ.
આનુવંશિક વિજ્ઞાન (Genetics) – વારસાગત લક્ષણોનો અભ્યાસ.
પરિસ્થિતિવિજ્ઞાન (Ecology) – છોડ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ.
મહત્વપૂર્ણ વૈજ્ઞાનિકો
થિયોફ્રાસ્ટસ – સસ્યવિજ્ઞાનના પિતા.
કેરોલસ લિનિયસ – વર્ગીકરણના પિતા.
ગ્રેગર મેન્ડેલ – આનુવંશિક વિજ્ઞાનના પિતા.
પરીક્ષા માટે મહત્વના MCQ
https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK?s=cl&p=a&ilr=4&amv=1
1. સસ્યવિજ્ઞાનના પિતા કોણ છે?
જવાબ: થિયોફ્રાસ્ટસ
2. વર્ગીકરણના પિતા કોણ છે?
જવાબ: કેરોલસ લિનિયસ
3. આનુવંશિક વિજ્ઞાનના પિતા કોણ છે?
જવાબ: ગ્રેગર મેન્ડેલ
4. હરિત ક્રાંતિનો મુખ્ય હેતુ શું હતો?
જવાબ: કૃષિ ઉત્પાદન વધારવું
https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK?s=cl&p=a&ilr=4&amv=1
5. છોડની જીવનક્રિયાઓનો અભ્યાસ કઈ શાખામાં થાય છે?
જવાબ: ક્રિયાવિજ્ઞાન (Physiology)
https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK?s=cl&p=a&ilr=4&amv=1
Repost from Knowledge Group
🎓 મેગા સેમિનાર – જો જો, ભૂલતા નહીં! 🎓
📅 તા. 11 જુલાઈ (શનિવાર)
🕘 સમય: સવારે 9:00 વાગ્યે
https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK
🚌 સ્પેશિયલ કન્ડક્ટર – ડ્રાઇવર બેચ
🎁 સેમિનારમાં મળશે વિશેષ લાભ:
✅ સૌથી ઓછી ફી
✅ નોકરી પછી ફી ભરવાની સુવિધા*
✅ ફ્રી સ્ટડી મટેરિયલ્સ
✅ પરીક્ષાની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન
✅ અન્ય અનેક વિશેષ ઓફર્સ
📢 નોંધ: સેમિનારમાં હાજર રહેનાર સભ્યોને જ બેચના વિશેષ લાભ મળશે.
📍 નૉલેજ એકેડમી પાલનપુર
3જો માળ, ગોપાલ ટ્રેડ કોમ્પ્લેક્ષ,
IDBI બેંક પાસે, ગઠામણ ગેટ, પાલનપુર
📲 વોટ્સએપ: 9913620444
