en
Feedback
🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳

🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳

Open in Telegram

આ ચેનલનો મુખ્યહેતુ આ માહિતીયુગમાં વૈચારિક જાગૃતતા લાવવાનો છે. નિસ્વાર્થ શિક્ષણકર્મીઓ દ્વારા માહિતી જરુરિયાતમંદને પુરી પાડવાનો છે. (IT+IT=IT) INDIA TODAY + INFORMATION TECHNOLOGY = INDIA TOMORROW સલાહસૂચન આવકાર્ય સહકારની અપેક્ષાએ આપનો @Deepakzala

Show more
2 425
Subscribers
No data24 hours
-17 days
-2330 days
Posts Archive
💢💢જિજ્ઞાસુ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા મિત્રો માટે ખાસ જાહેરાત 💢💢

ગુજરાતના દહેગામ તાલુકાના સાંપા ગામે ઐતિહાસિક વાવ આવેલી છે એવું માનવામાં આવે છે કે આ વાવ ભારતની પ્રથમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જયા પ્રકારમાં બનેલી વાવ છે. વધુ વિગતો માટે આ લીક જોવો. #Stepwell https://www.youtube.com/watch?v=x7tpJcKS040

હરતાં ફરતાં ગાંધીનગરનાં પ્રણેતા અને પેથાપુરનાં લેખક સંશોધક શ્રી વિષ્ણુસિંહ ચાવડા સાથે વિશેષ વાર્તાલાપ. પેથાપુરનાં ભવ્ય ભૂતકાળ, જોવાલાયક સ્થળો અને પ્રવાસનની વિગતો આપતો સંશોધનાત્કમ વિડીયોફિલ્મ અહી આપેલી લિંક પર જોવા મળશે : https://youtu.be/KSfvjEuqbF8

“અતિતનું અજવાળુ” @ ખેડરોડા ટીમ અતુલ્ય વારસો દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે હિંમતનગર નજીક આવેલ રાયસિંગપુર ગામના ખેડરોડા સમૂહના ૧૦૦૦ વર્ષથી પણ વધારે પ્રાચીન દેવાલયને ઉજાગર કરવાનો એક નમ્ર પ્રયાસ. #MahaShivratri #Mahadev

અમદાવાદના દસક્રોઈ તાલુકાના કાણીયેલ ગામે મંદિરના પાયા ખોદવાની કામગીરીમાં પ્રાચીન વાવ મળી આવી હતી, ગામના સરપંચ દ્વારા વાવનું વધ
+3
અમદાવાદના દસક્રોઈ તાલુકાના કાણીયેલ ગામે મંદિરના પાયા ખોદવાની કામગીરીમાં પ્રાચીન વાવ મળી આવી હતી, ગામના સરપંચ દ્વારા વાવનું વધુ ખોદકામ કરાવતા પ્રાચીન મૂર્તિઓ પણ મળી હતી. ટીમ અતુલ્ય વારસો દ્વારા તાજેતરમાં આ વાવની મુલાકાત કરવામાં આવી હતી અને અતુલ્ય વારસોના તંત્રી કપિલ ઠાકરે જણાવ્યું હતું કે, પ્રાથમિક ધોરણે જોતા મૂળ સોલંકી કાલીન શિલ્પો ધરાવતી આ વાવમાં સમયાંતરે સુધારા વધારા થયા હોય તેવું જણાઈ આવે છે. આ ઉપક્રમે ટીમ અતુલ્ય વારસો અને સ્થાનિક ગામ લોકો સાથે મળીને વાવના વધામણા કરવામાં આવ્યા હતા અને આરતી દ્વારા તેનું પૂજન કરવામાં આવ્યું હતું. અહીં હાલના સમયમાં કેટલીક વાવો પુરાઈ રહી છે ત્યારે આ ગામના લોકો દ્વારા વાવને ખોદીને કાઢવામાં આવી હતી, તે બાબતે અમો આ ગામને અભિનંદન આપીએ છીએ.

GPSCના પૂર્વ ચેરમેન અને આપણા સૌના આઈડિયલ શ્રી દિનેશ દાસાને આજે ચૂંટાયા વગર ગુજરાત વિધાનસભામા સ્થાન મળ્યુ છે અને ભારતના બંધારણ સંદર્ભે તેમણે અદ્ભુત વક્તવ્ય આપ્યુ છે.

https://youtu.be/Yso-dfU9Xrc આવો, જાણીએ એક એવા કલાકાર વિશે જેઓએ ૮૦ વર્ષની ઉમરમાં કલા ક્ષેત્રે ઝંપલાવ્યું અને આજે ૯૨ વર્ષનાં અડીખમ રહી ચિત્રકલા ક્ષેત્રે પોતાનું પ્રદાન આપી રહ્યા છે અને એ છે સરદાર સાહેબનાં કરમસદ ગામના શ્રી જ્યોત્સનાબેન.

વાત થોડી કડવી છે..પણ ભવિષ્ય માટે મોટો વળાંક બની રહે એવી છે..!!
વાત થોડી કડવી છે..પણ ભવિષ્ય માટે મોટો વળાંક બની રહે એવી છે..!!