en
Feedback
🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳

🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳

Open in Telegram

આ ચેનલનો મુખ્યહેતુ આ માહિતીયુગમાં વૈચારિક જાગૃતતા લાવવાનો છે. નિસ્વાર્થ શિક્ષણકર્મીઓ દ્વારા માહિતી જરુરિયાતમંદને પુરી પાડવાનો છે. (IT+IT=IT) INDIA TODAY + INFORMATION TECHNOLOGY = INDIA TOMORROW સલાહસૂચન આવકાર્ય સહકારની અપેક્ષાએ આપનો @Deepakzala

Show more
2 425
Subscribers
No data24 hours
-17 days
-2330 days
Posts Archive
નમસ્કાર, અતુલ્ય વારસો કપડવંજ વિશેષાંક પ્રકાશિત થઇ ચુક્યો છે. આ અંકની ડીજીટલ કોપી આપને અત્રે મોકલી રહ્યા છીએ. અંકની હાર્ડ કોપી મેળવવા માટે અતુલ્ય વારસો મેગેઝીનનું વાર્ષિક લવાજમ આજે જ ભરો અને ઘરે બેઠા અંક મેળવો. જેનું વાર્ષિક લવાજમ રૂ. ૫૦૦/-, પાંચ વર્ષનું લવાજમ રૂ. ૨૧૦૦/- છે જેની નોંધ લેશો. જેને અગાઉ આજીવન લવાજમ ભરેલું છે તેને નિયમિત મળતું રહેશે. લવાજમ ભરવા માટેની લીંક નીચે આપેલ છે. નોંધ: દરેક વ્યક્તિએ પોતાની વિગતિ અંગ્રેજીમાં ભરવા વિનંતી. લીંક: https://forms.gle/tTTceFTeso9wC3aX7

બાબરા ભૂતની વાવ | છત્રાલ | ગાંધીનગર | અતુલ્ય વારસો https://youtu.be/ZDSkINUaYDU

નમસ્કાર, અતુલ્ય વારસો કપડવંજ વિશેષાંક પ્રકાશિત થઇ ચુક્યો છે. આ અંકની ડીજીટલ કોપી આપને અત્રે મોકલી રહ્યા છીએ. અંકની હાર્ડ કોપી મેળવવા માટે અતુલ્ય વારસો મેગેઝીનનું વાર્ષિક લવાજમ આજે જ ભરો અને ઘરે બેઠા અંક મેળવો. જેનું વાર્ષિક લવાજમ રૂ. ૫૦૦/-, પાંચ વર્ષનું લવાજમ રૂ. ૨૧૦૦/- છે જેની નોંધ લેશો. જેને અગાઉ આજીવન લવાજમ ભરેલું છે તેને નિયમિત મળતું રહેશે. લવાજમ ભરવા માટેની લીંક નીચે આપેલ છે. નોંધ: દરેક વ્યક્તિએ પોતાની વિગતિ અંગ્રેજીમાં ભરવા વિનંતી. લીંક: https://forms.gle/tTTceFTeso9wC3aX7

કપડવંજ વિશેષાંક પ્રગટ થઈ ચુક્યો છે અને જેનું વિમોચન આજ રોજ શ્રી અશ્વિનીકુમાર સાહેબનાં વરદ્દહસ્તે ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો હતો. કપડવંજ વિશેષાંકમાં પ્રાચીન નગરની અસ્મિતા, પુરાતત્વ, પ્રવાસનને આવરી લેવામાં આવ્યા છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ૧૦૦% સફળતા અપાવે તેવી પેપર લખવાની ટ્રીક અને OMR ટીક કરવાની બેસ્ટ પધ્ધતિ કઈ ? જાણો https://youtu.be/0bJbS51qP7s

આવો મળીએ, અમદાવાદનાં જરદોશી કલાને જીવંત રાખનાર કલાકાર શ્રી શાહિદ અંસારીને, જાણીએ અને સમજીએ આ કલા વિશે અને વર્તમાન સમયમાં આ કલાનાં મહત્વ વિશે... આજે રાત્રે ૭.૪૫ કલાકે લાઈવ થશે https://youtu.be/9MeFKdU6FwI

*આવો, જાણીએ વાવ સ્થાપત્ય વિશે* વાવ એટલે શું ? વાવના પ્રકારો કેટલા ? અને બીજી અનેકવાતો જે થકી વાવને સરળતાથી સમજી શકાય એ માટે જરૂરથી જુઓ અમારી આ ડોકયુમેન્ટરી ફિલ્મ. ગુજરાતનાં _*અતુલ્ય વારસા*_ ને જાણવા અમારી યુટ્યુબ ચેનલને _*SUBSCRIBE*_ કરીને _*SHARE*_ અવશ્ય કરશો. આપનો સહયોગ ગુજરાતનાં દુર્ગમ ક્ષેત્રોનાં ઐતિહાસિક વારસાને ઉજાગર કરવાનાં અમારાં ઉત્સાહમાં વધારો કરશે. *જય હિંદ* https://youtu.be/JwKmacyo-EA

Repost from GPSC MAINS Q&A
#Question177 🔴 સવાલ - 🎭 "પાલ સામ્રાજ્ય ભારતમાં બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ કલાના છેલ્લા મહાન તબક્કાનું સાક્ષી હતું". નિવેદનના પ્રકાશમાં, પાલ કાળની કળાની મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડો. #Gs1 #Sanskrutikvarso 🟢 જવાબ - पाल" एक संस्कृत शब्द है जिसका अर्थ "रक्षक" होता है। इसे सम्राटों के नाम के साथ जोड़ा गया था जिससे इस साम्राज्य को "पाल" नाम दिया गया। पाल साम्राज्य की स्थापना गोपाल ने संभवत: 750 ई. में की थी। पाल वंश ने 8वीं से 12वीं शताब्दी तक भारत के पूर्वी भाग पर शासन किया। पाल कला, जिसे पाल-सेन कला या पूर्वी भारतीय कला भी कहा जाता है, वर्तमान के भारत के बिहार और पश्चिम बंगाल राज्य के साथ बांग्लादेश में विकसित हुई कलात्मक शैली है। 💁🏻‍♂ पाल काल बौद्ध धर्म का अंतिम महान चरण था: नालंदा और विक्रमशिला जैसे विभिन्न मठ बौद्ध शिक्षा और कला के महान केंद्र थे। यहाँ पर बौद्ध विषयों से संबंधित कई पांडुलिपियों को तैयार करने के साथ ताड़ के पत्तों पर वज्रयान बौद्ध देवताओं को चित्रित किया गया था। पाल शासकों ने बौद्ध धर्म को अपने राज्य धर्म के रूप में संरक्षण दिया और उनके काल के मंदिरों में बौद्ध स्तूप (अंड शैली) जैसी छतें होती थीं जिन्हें बंगला छत कहा जाता है। उन्होंने गौंड के शासक, शशांक द्वारा नष्ट किये गए बौद्ध स्थानों का कायाकल्प किया और बौद्ध धर्म के अंतर्राष्ट्रीयकरण को बढ़ावा दिया। इसके अलावा, पाल वंश भारत में ऐसा प्रमुख अंतिम वंश था जिसके तहत बौद्ध धर्म को राज्य का समर्थन प्राप्त था। पाल वंश के पतन के साथ ही भारत में बौद्ध धर्म का भी तेजी से पतन हुआ। 🗿 पाल कला की मुख्य विशेषताएँ: 🔸पाल वंश की कला और स्थापत्य के विकास से " पाल मूर्तिकला शैली" का विकास हुआ। उस समय की कला और स्थापत्य में बंगाली समाज के कई क्षेत्रीय पहलू देखे जा सकते हैं। 🔸 पाल वंश की कला और स्थापत्य में टेराकोटा, मूर्तिकला और चित्रकला को महत्व दिया गया था। पहाड़पुर में धर्मपाल द्वारा बनवाया गया सोमपुर महाविहार, पाल वंश के बेहतरीन स्थापत्य में से एक है। 🔸 महान मठ (जिसे सोमपुर महाविहार के नाम से भी जाना जाता है), 12वीं शताब्दी तक एक प्रसिद्ध बौद्धिक केंद्र था। विक्रमशिला विहार, ओदंतपुरी विहार और जगद्दल विहार जैसे प्रमुख स्थापत्य पाल शासन से संबंधित हैं। 🔸 इस अवधि के दौरान उत्तम नक्काशी के साथ कांस्य मूर्ति निर्माण को बढ़ावा मिला। इस दौरान स्थापत्य के उन्नत होने के क्रम में विभिन्न बौद्ध विहारों का उदय हुआ। 🔸 टेराकोटा पट्टिकाओं का अनुप्रयोग इनकी कलात्मक प्रतिभा का एक अन्य उदाहरण है। इन पट्टिकाओं का उपयोग दीवार की सतह की सजावट के रूप में किया जाता था और इसे बंगाल के कलाकारों की प्रतिभा के रूप में पहचाना जाता है। 🤷🏻‍♂ निष्कर्ष: पाल वंश ने विभिन्न दक्षिण एशियाई देशों में बौद्ध मठों के प्रसार के साथ विचारों के मुक्त आदान-प्रदान का मार्ग प्रशस्त किया । ⚫️ Source - DrishtiIAS ⚫️ કોઈ પણ ચેનલ અથવા એકેડમી આ માહિતી શેર કરી શકે છે પણ માહિતી માં કોઈ ફેરફાર કરવા નહીં. 📚 Join - @Gpscmainspractice ✍🏻 @KuldipAhir

બિન સચિવાલય ક્લાર્ક, તલાટી, જુ.ક્લાર્ક જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઓછી તૈયારીમાં પાસ કરવાનો ગુરુ મંત્ર એટલે ૧૦૦ * ૧૦૦ ફોર્મ્યુલા https://youtu.be/1oZr1AuJHYg

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિવિધ જગ્યાએ માર્ગદર્શન લેકચર માટે જાણીતા અને અનુભવી શ્રી નરેશ ઠાકર સાહેબ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી બાબતો વાંચવી, પુસ્તકો પસંદગી કઈ રીતે કરવી, જનરલ નોલેજ કઈ રીતે વધારવું તેવી અને ક બાબતોને લઈને ખાસ જ્ઞાન આપવામાં આવ્યું છે. - https://youtu.be/OsjEsE-P5HY

ગુજરાત પાસે ભારતનો સૌથી લાંબો 1600 કિ.મી.નો દરિયાકિનારો છે જેમાં કચ્છમાં આવેલ કંડલા મુખ્ય બંદર સહીત કુલ 49 બંદરો અહીં આવેલા છે. ગુજરાતએ ભારતનું પહેલું એવું રાજ્ય છે જેને ખાનગી બંદરોની ભાગીદારીને પણ આવકાર્યા છે. ગુજરાતનાં વર્તમાન બંદરો વિશે વિગતે માહિતી મેળવવા નીચેની લિંક જુઓ. https://youtu.be/nEJ_Q6PmnaU

નમસ્કાર મિત્રો, અતુલ્ય વારસો મેગેઝીન તરફથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર સૌ યુવા મિત્રો માટે વિશેષ એપિસોડ પ્રસારિત કરવાનો શુભારંભ કર્યો છે જે પ્રતિ દિન બપોરે ૧૨ વાગે પ્રસારિત કરવામાં આવે છે. જેનો બીજો એપિસોડની લિંક આ સાથે શેર કરી રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે અમારો આ પ્રયાસ તમોને તમારી આવનાર પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે https://youtu.be/zBoWgvrE6TA

નમસ્કાર મિત્રો, અતુલ્ય વારસો મેગેઝીન તરફથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર સૌ યુવા મિત્રો માટે વિશેષ એપિસોડ પ્રસારિત કરવાનો શુભારંભ કર્યો છે જે પ્રતિ દિન બપોરે ૧૨ વાગે પ્રસારિત કરવામાં આવશે. જેનો પ્રથમ એપિસોડની લિંક આ સાથે શેર કરી રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે અમારો આ પ્રયાસ તમોને તમારી આવનાર પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. https://youtu.be/Vobstl2DLNk

નમસ્કાર મિત્રો, અતુલ્ય વારસો મેગેઝીન તરફથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર સૌ યુવા મિત્રો માટે વિશેષ એપિસોડ પ્રસારિત કરવાનો શુભારંભ કર્યો છે જે પ્રતિ દિન બપોરે ૧૨ વાગે પ્રસારિત કરવામાં આવશે. જેનો પ્રથમ એપિસોડની લિંક આ સાથે શેર કરી રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે અમારો આ પ્રયાસ તમોને તમારી આવનાર પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. https://youtu.be/Vobstl2DLNk

*For Competitive Exams* નમસ્તે મિત્રો, અમે ટીમ અતુલ્ય વારસો તરફથી આપ સૌ યુવાનો જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો એના માટે ગુજરાતનાં ઈતિહાસ, કલા, શિલ્પ અને સ્થાપત્યના વારસાને અનુલક્ષીને નાના પણ મુદ્દાસરનાં એપિસોડ તૈયાર કરી અમારી યુટ્યુબ ચેનલનાં માધ્યમથી આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે અમારો આ પ્રયાસ તમોને સફળ બનાવવામાં ઉપયોગી સાબિત થશે. અમારા પ્રથમ એપિસોડનો વિષય છે “સૌપ્રથમ ગુજરાતમાં” અને એ આવનારા ગુરુવાર (૦૯/૦૩/૨૦૨૩) નાં રોજ બપોરે ૧૨:૦૦ કલાકે https://m.youtube.com/@atulyavarso_official ચેનલમાં જોવા મળશે.