ICD Academy
Open in Telegram
🙏Welcome to ICD...🙏 सफ़र में धूप तो होगी चल सको तो चलो सभी हैं भीड़ में तुम भी निकल सको तो चलो, किसीके वासते राहें कहाँ बदलती हैं तुम अपने आप को ख़ुद ही बदल सको तो चलो! 🔊 Subscribe on YouTube⬇️ https://www.youtube.com/channel/UChgnbbiYsFnV5_KVctoZ3mg
Show more374
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
374
*वो पथ क्या पथिक कुशलता क्या*
*जिस पथ में बिखरे शूल न हो*
*नाविक की धैर्य कुशलता क्या*
*जब धारएं प्रतिकूल न हो*
*करें कोशिश इंसान तो*
*क्या क्या नहीं मिलता*
*वो शिश उठा के देखें*
*जिसे रास्ता नहीं मिलता*
*भले ही धुप हो कांटे हो राहों में*
*मगर चलना तो पड़ता है*
*क्योंकि किसी प्यासे को घर बैठे*
*कभी दरिया नहीं मिलता*
374
● આજના દિવસે એટલે કે ૨૨ ડીસેમ્બર ૧૮૫૧ ના રોજ દેશમાં પ્રયોગાત્મક રીતે પહેલી રેલગાડી ચાલી હતી. આ એક માલગાડી હતી. આ ટ્રૈન હાલના ઉત્તરાખંડના રુરકીથી પિરાનકલિયર સ્ટેશન વચ્ચે ચાલી હતી. આ લગભગ ૮ કિલોમીટર લાંબો સિંગલ ટ્રેક હતો. એ સમયે ખેડૂતોની સિંચાઇની સમસ્તયા દૂરકરવા માટે નહેરનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ માટે માટીની જરૂરિયા પુરી કરવા માટે આ રેલનો ઉપયો ગરવામાં આવ્યો હતો. આપણા દેશમાં પહેલી વ્યાવસાયિક રેલગાડીએ ૧૮૫૩ માં મુંબઇથી થણેની વચ્ચેનુ ૨૧ માઇલનું અંતર ૪૫ મિનિટમાં કાપ્યું હતું.
374
■ રાષ્ટ્રીય ગણિત દિવસ (National Mathematics Day) ▫
●દર વર્ષે આજનો દિવસ રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે.
●ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.
●ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘએ 22 ડિસેમ્બર, 2012 ના ચેન્નઈમાં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજની 125મી જન્મ જયંતિના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતા વર્ષ 2012ને રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજના જન્મ દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કર્યો હતો.
● આજે શ્રીનિવાસ રામાનુજનની 132 મી જન્મજયંતિ છે .
374
લ્પનિક ડર થી કોઈએ હિમ્મત ના કરી. અને પોતાની વોટબેંક ને પણ નુકશાન તો ખરું જ ને...!
સવાલ એ થાય કે આ સમસ્યા નુ નિરાકરણ તો લાવવું જ પડે ને!!
આ સમસ્યા ના ભાગરુપે સૌપ્રથમ તો એક રજીસ્ટર તૈયાર કરવું પડે કે જેના કારણે તે ખબર પડે કે કોણ ભારતીય નાગરિક છે અને કોણ ભારતીય નાગરિક નથી તેના માટે NRC ( National Register of Citizen ( India ) લાગુ કરવા મા આવે જેથી ખબર પડે કે કોણ મૂળ ભારતીય છે ને કોણ બિનભારતીય.
હવે જે બિનભારતીય છે તેમા બે પ્રકાર પડે છે.
૧. શરણાર્થી ઓ.
૨. ઘુષણખોરો.
શરણાર્થીઓ :- બીજા દેશ મા તેઓ ધર્મ જાતિ કે અન્ય કોઈ કારણ સર ત્યા ના લોકો તેમની સાથે ભેદભાવ કે અત્યાચાર કરે છે તે લોકો ભારત પાસે મદદ માંગે ફક્ત રહેવા માટે ભારત તેમને મદદ કરે હવે આવા લોકો ભારતીય ના હોય તેમને વોટ આપવો કે સરકારી લાભો ના મળે. માનવતા ના નાતે થોડા ઘણી મદદ મળે. આ લોકો ની જાણ સરકાર ને હોય છે.
ઘુષણખોરો :- આ લોકો ભારત મા આજીવિકા કમાવા માટે ગેરકાનનની તરીકા થી બોર્ડર ક્રોસ કરી ને અહિયા આવે હવે અહિયા આવ્યા બાદ તેમની કોઈ સરકારી ચોપડે નોંધ હોતી નથી એટલે ગમે તેવા ગુનાહિત કૃત્યો કરે તો પણ પકડાય નહી. આવા લોકો મોટા ભાગે જોખમકારક હોય છે જોકે આમાં ઘણા લોકો ફક્ત કમાવા ના ઉદેશ્ય થી આવે છે.
NRC લાગુ કરવા થી ઉપર કહ્યું તેમ બિનભારતીયો ની ઓળખ થશે હવે સરકાર નક્કી કરશે કે આમાં થી કોને ભારત ની નાગરિકતા આપવી અને કોને ના આપવી. આ કામ કરવા માટે સરકારે નવો કાયદો લાવ્યો તે કાયદો એટયે જ Citizenships Amendment Bill.
આ બિલ મુજબ બાગલાદેશ પાકીસ્તાન અને અફઘાનિસ્તાન થી આવેલા હિંદુ, શીખ, પારસી, ખ્રિસ્તી બૌદ્ધ અને જૈન ધર્મ ના લોકો ને ભારતીય નાગરિકતા આપવી જ્યારે આ ત્રણ દેશ માથી આવેલા મુસલમાનો ને નાગરિકતા ના આપવી.
સવાલ એ થયા કે મુસલમાનો ને કેમ નાગરિકતા ના આપવી? પરંતુ ઉપર મે જે ૦૬ ધર્મ ના લોકો ના નામ લીધા તે લોકો ત્રણેય દેશો મા પિડીત છે તે લોકો પર અત્યાચાર થાય છે આજે પાકિસ્તાન મા હિંદુ ૨૪% હતા તે ઘટી ને ફક્ત ૨% રહ્યા છે કે તો મારી નાખવા મા આવ્યા કે પછી તેમનું ધર્મ પરિવર્તન કરાવી દેવા મા આવ્યું. અફઘાનિસ્તાન મા બૌદ્ધો ૪% હતા આજે ત્યા ૦% થઈ ગયા છે. કારણ કે આ ત્રણેય દેશો પોતાને ઈસ્લામિક દેશ કહે છે. હવે આવા પિડીત લોકો ને આશરો આપવો તે આપણી ફરજ છે. પરંતુ જે મુસલમાનો છે તે લોકો પોતાના દેશ મા જઈ શકે છે કારણ કે તે લોકો પિડીત નથી. તેઓ કેતો આજીવિકા માટે આવ્યા છે કે પછી અરાજકવાદ ફેલાવા માટે આવ્યા છે.
CAB સાસંદ મા પાસ થાય એટલે ૦૬ એ ૦૬ ધર્મ ના લોકો ને ભારતીય નાગરિકતા મળી જશે. સવાલ એ થાય કે તે મુસલમાનો નુ શુ? હવે જે લોકો NRC મા ના આવે તે તમામ મુસલમાનો જાતે જ પોતાના દેશ મા જતા રહે. ધારોકે કોઈ એવા હોય કે હવે પાછા જઈ શકે તેમ ના હોય તો પ્રથમ તો તે લોકો ના બધા જ નાગરિક તરીકે ના અધિકારો છીનવી લેવા મા આવશે જેમ કે વોટ કરવું, સરકારી લાભો મળવા વગેરે અને સરકાર તેમના મૂળ શોધવા માટે પડોશી દેશો સાથે વાટાઘાટો કરતી રહેશે પણ જયા સુધી કોઈ દેશ તેમને સ્વીકારે નહી ત્યા સુધી તેઓ ભારત મા શાંતિ થી રહી શકશે તેમની કાળજી સરકાર રાખશે. સૌથી મોટો ભ્રમ આ છે કે આ બિલ મુસલમાનો ના વિરોધ મા છે પરંતુ એવું નથી ભારતીય મુસલમાનો ને આની સાથે કંઈ જ લેવા દેવા નથી. ઘુષણખોરો ને પાછા તેમના ઘરે મોકલવાના છે. અને તેમને પણ પાછા એટલા માટે મુકવાના છે કે તેઓ તેમના દેશ મા પિડીત નથી.આમ ભારત સરકારે NRC લાગુ કરવા પેહલા CAB પાસ કરવું જરુરી જ હતું ..અને આ કામ આજે સરકારે કરી બતાવ્યું છે.
374
*Q&A જાણો શું છે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને NRC*
સવાલ-જવાબ દ્વારા જાણીએ કે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) શું છે અને કોના ઉપર અસર પડશે
*નવી દિલ્હી* નાગરિકતા સંશોધન કાનૂન 2019 (CAA 2019)સામે દેશના અલગ-અલગ ભાગમાં પ્રદર્શન થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો રાજધાની દિલ્હીથી લઈને ઘણા રાજ્યોમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ઘણા સ્થળાએ પત્થરમારાની અને આગજનીની ઘટના બની રહી છે. લોકોનું રસ્તા પર ઉતરી હંગામો કરવા પાછળનું મોટું કારણ પોતાની નાગરિકતા ખતરામાં નજર આવી રહી છે. લોકોને લાગી રહ્યું છે કે પહેલા NRC દ્વારા લોકોને શરણાર્થી બતાવવામાં આવશે. પછી નાગરિકતા કાનૂન દ્વારા મુસલમાનો સિવાય બાકી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આવો સવાલ-જવાબ દ્વારા જાણીએ કે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) શું છે અને કોના ઉપર અસર પડશે.
*સવાલ શું ભારતીય મુસલમાનોને CAA+NRC વિશે ચિંતા કરવી જોઈએ*
*જવાબ ના, કોઈ પણ ધર્મના ભારતીય નાગરિકને CAA કે NRC વિશે ચિંતા કરવાની જરુર નથી.*
*સવાલ શું NRC પ્રમાણે લોકોને ધાર્મિક આધારે બહિષ્કૃત કરવામાં આવશે?*
જવાબ ના, NRCનું કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. તેનો આધાર ધર્મ હોઈ શકે નહીં અને ના હશે. કોઈ ધર્મને માનવાના કારણે કોઈને બહાર કરવામાં આવી શકાય નહીં.
*સવાલ નાગરિકતાનો નિર્ણય કેવી રીતે થાય છે? શું તેનો નિર્ણય સરકાર કરશે?*
જવાબ નાગરિકતાનો નિર્ણય નાગરિકતા નિયમ, 2009ના આધાર પર થશે. જેનો આધાર નાગરિકતા અધિનિયમ 1955 છે. આ સૂચના જાહેરમાં છે. કોઈ વ્યક્તિ પાંચ આધાર પર ભારતનો નાગરિક હોઈ શકે છે.
I. - જન્મથી નાગરિકતા
II. - વંશાનુગત નાગરિકતા
III.- પંજીકરણથી નાગરિકતા
IV. - નાગરિક બનાવીને (આ દેશમાં જન્મ ના થયો હોય પણ જેને નાગરિકતા આપવામાં આવી હોય)
V. - ભૂ-ભાગના અધિગ્રહણથી
*સવાલ જ્યારે NRC આવશે તો શું પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે મારે પોતાના માતા-પિતાના જન્મ સંબંધિત વિવરણ આપવા પડશે?*
જવાબ તમારા જન્મથી સંબંધિત વિવરણ જેવી તિથિ/મહિનો અને વર્ષના જન્મસ્થાનનું વિવરણ તે માટે પ્રયાપ્ત હશે. જો આ તમારી પાસે નથી તો તમારે તમારા માતા-પિતાના જન્મ સંબંધિત વિવરણ આપવા પડશે પણ આ વિશે દસ્તાવેજ (માતા-પિતા) આવશ્યક રુપથી આપવાની જરુર નહીં હોય. જન્મ તિથિ અને જન્મસ્થાનથી સંબંધિત કોઈપણ દસ્તાવેજ દઈને નાગરિકતા સાબિત કરી શકાશે. કયા દસ્તાવેજો જરુરી હશે તે વિશે હજુ નિર્ણય લેવાયો નથી. આશા છે કે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, આધાર, સરકાર દ્વારા જાહેર કરેલ કોઈપણ લાઇસન્સ, વીમાના દસ્તાવેજ, જન્મ પ્રમાણપત્ર, સ્કૂલ છોડવાનું પ્રમાણપત્ર (એસએલસી), જમીન અને ઘરના દસ્તાવેજ કે આવા અન્ય દસ્તાવેજ તેમાં સામેલ થશે. આ પ્રકારના દસ્તાવેજોની યાદી લાંબી થવાની આશા છે. જેથી કોઈપણ ભારતીય નાગરિકને પરેશાની ના થાય.
*સવાલ જ્યારે NRC લાગુ થશે તો શું આપણે એ બતાવવું પડશે કે અમે આ દેશમાં 1971થી પહેલા રહી રહ્યા છીએ?*
જવાબ ના, તમારે 1971 પહેલા પોતાના માતા-પિતાના ઓળખપત્ર કે જન્મ પ્રમાણપત્ર રજુ કરવાની જરુર રહેશે નહીં. આવું ફક્ત આસામમાં લાગુ થયેલ NRC માટે કરવામાં આવ્યું હતું. જેનો ઉલ્લેખ આસમ સમજુતીમાં હતો અને જેને સુપ્રીમ કોર્ટની દેખરેખમાં લાગુ કરવામાં આવ્યો હતો. દેશના બાકી ભાગોમાં NRCની પ્રક્રિયા પુરી રીતે અલગ હશે. આ નાગરિકતા નિયમ 2003ના આધાર પર હશે.
*સવાલ જો કોઈ વ્યક્તિ નિરક્ષર છે અને તેની પાસે કોઈપણ જરુરી દસ્તાવેજ નથી તો શું થશે?*
જવાબ આવી સ્થિતિમાં અધિકારી તેને સાક્ષી લાવવા સહિત અન્ય પ્રકારના સાબિતની મંજૂરી આપી શકે છે. આ વિશે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ ભારતીય નાગરિકને પરેશાન કરવામાં આવશે નહીં.
*સવાલ શું NRC ટ્રાન્સજેન્ડર, ધર્મને ના માનનાર, આદિવાસી, દલિત, મહિલાઓ અને જમીન વગરનાને બહાર રાખે છે?*
જવાબ ના. NRCથી આ લોકોનો, જેમનો ઉપર ઉલ્લેખ કર્યો છે, તેમના પર કોઈ પ્રભાવ પડશે નહીં.
*CAB* એટલે શુ...??
ગઈ કાલે સંસદ માં *Citizenships Amendment Bill* પાસ થયું,
તો શું છે આ CAB....??
ચાલો સરળ ભાષા માં સમજીએ. ભારત દેશ ૧૯૪૭ મા આઝાદ થયો ત્યાર બાદ આપણે આપણી બોર્ડર ને એટલી સુરક્ષિત ના કરી શક્યા કે બોર્ડર પર થી ઘુષણખોરો ભારત મા ના આવી શકે ! 1947 માં ભારત ના ભાગલા પડ્યા એ સમયે ઘણા લોકો એ પાકિસ્તાન પસંદ કર્યું છતા પણ ભારત મા ઘુષણખોરી શરૂ જ રાખી હતી. ઘુષણખોરી એ ભારત ની સુરક્ષા માટે મોટું સંકટ છે આ સંકટ વિશે ખુદ આપણા દેશ ના ઘણા ભૂતપૂર્વ વડાપ્રધાન ચિંતા વ્યક્ત કરી ચુક્યા કરી ચુક્યા હતા. પરંતુ વોટબેંક તેમજ બહુમતી ન હોવા ના કારણે આવો આકરો નિર્ણય ન લઈ શકયા. આજે પુર્વ ના રાજ્યો તેમજ પશ્ચિમ બંગાળ, આસામ ,સિક્કિમ, જેવા રાજ્યો મા ઘુષણખોરો ની સમસ્યા એ વિકરાળ રુપ ધારણ કર્યું છે.
આ સમસ્યા આટલી વિકરાળ હોવા છતા કોઈ રાજનેતાએ એનું સોલ્યુશન લાવવાની હિમ્મત કરી નથી વોટબૈક ની રાજનિતી અને ડર કે આ કામ કરીશું તો દેશ મા આંદોલન થશે અને અરાજકવાદ ફેલાશે તો ? આવા કા
374
આજથી 1863 વર્ષ પહેલાં રાજા વ્રજપાલસિંહજી એ શિવજીની આજ્ઞાથી ઉમિયા માતાજીને પ્રસન્ન કરીને ઉમાપુર હાલનું ઊંઝામાં માતાજીના દેવસ્થાન ની પ્રતિષ્ઠા કરી હતી. વેગડા ગામીએ સવંત 1122 થી 1124 વચ્ચે માતાજીના મંદિરનું બાંધકામ કરાવ્યું હતું.હાલમાં મોલ્લોત વિભાગમાં જ્યાં શેષશાયી ભગવાનની જગ્યા છે ત્યાં આ મંદિર આવેલું છે.આ મંદિરને અલ્લાઉદ્દીન ખીલજીએ 1356માં ધરાશાયી કર્યું હતું.અમદાવાદ ના વતની રામચંદ્ર મંશુખરામ પટેલે સવંત 1921માં ઈંટ ચૂનાના મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું જે પછી અટકી પડ્યું સવંત 1938માં મહારાજ સયાજીરાવ ગાયકવાડ ઊંઝા મંદિરનું બાંધકામ જોવા આવ્યા ત્યારે મંદિર બનાવવાની ખાતરી આપી. કડવા પાટીદાર રાજવી સુરજમલસિંહજીએ સક્રિયતા દાખવી. રાવબહાદુર બહેચરદાસ લશ્કરી શેઠની અધ્યક્ષતામાં સર્વે જ્ઞાતિજનો પાસેથી ઊઘરાણું કરી સવંત 1943 માં હાલનું આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને ખુલ્લું મુકાયું. મંદિરના વાસ્તુપૂજન માં ગાયકવાડ સરકારના પ્રતિનિધિ એ હાજર રહીને માતાજીને કિંમતી પોષાક ભેટ આપ્યો હતો.
374
ગુજરાતી સાહિત્ય માટે ગૌરવ ની વાત..
સાહિત્ય અકાદમી એવૉર્ડસ 2019 ની જાહેરાત..
રતિલાલ બોરીસાગર ને સાહિત્ય અકાદમી એવૉર્ડ..
હાસ્ય રસ થી ભરપૂર પુસ્તક 'મોજ માં રે'વું રે !' ને મળ્યો એવૉર્ડ..
જાણવા મળ્યા મુજબ લગભગ 50 વર્ષ પછી કોઈ ગુજરાતી પુસ્તક ને એવૉર્ડ મળ્યો હોય એ આ પહેલી ઘટના છે.
374
🎭 ગુજરાત નો સૌ પ્રથમ પાતળ કૂવો કયા આવેલો છે? અને કઈ સાલમાં બનાવ્યો હતો?
💁🏻♂ મહેસાણા ૧૯૩૫✅
🎭 ભુવનેશ્વરી પીઠ કયા આવેલી છે ? તેના સ્થાપક નું નામ ?
💁🏻♂ ગોંડલ જીવરાજ શાસ્ત્રી✅
🎭 હડાણા લાઈબ્રેરીના સ્થાપકનું નામ જણાવો?
💁🏻♂ વાજસુરવાળા દરબાર✅
🎭 કઠોળ સંશોધન કેન્દ્ર કયા આવેલું છે?
💁🏻♂ ડીસા✅
🎭 કૃષિ સંશોધન કેન્દ્ર કયા આવેલું છે?
💁🏻♂ ભચાઉ કચ્છ✅
🎭 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કયા આવેલું છે?
💁🏻♂ ડીસા✅
🎭 ફળ સંશોધન કેન્દ્ર કયા આવેલું છે?
💁🏻♂ દહેગામ ગાંધીનગર✅
🎭 ગુજરાત સરકારના આંકડા મુજબ ગુજરાતમાં ગામડાઓ કેટલા આવેલા છે?
💁🏻♂ ૧૮,૫૮૪✅
🎭 માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ છે?
💁🏻♂ નાહીદા મંજુર ✅
🎭 પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલ IAFની એર સ્ટ્રાઈકનું નામ શું હતું?
💁🏻♂ ઓપરેશન બંદર✅
374
👨💻 PGVCL REFUND LINK 👇
http://pgvcl.com/recruitment/vsja2018/applicant_login.php?reqid=
👨💻 MGVCL REFUND LINK 👇
http://mgvcl.co.in:8888/vsja2018/applicant_login.php
👨💻DGVCL REFUND LINK 👇
http://mobile.dgvcl.co.in/JobPortalFeesRefund/
374
યુવરાજભાઈ હંમેશા આપણી સાથે જ હતા તેમણે જ્યારે SIT ની વાત કરી ત્યારે અમુક લોકો તેમને સરકાર સાથે મળી ગયા એવું સમજ્યા હતા પણ વિદ્યાર્થીઓ ભૂલી ગયા હતા કે યુવરાજભાઈ સિંહ છે અને સિંહ કોઈ દિ રસ્તો ન બદલે અમુક માયકાનગલા રાજકીય નેતાઓ તેમના રોટલા શેકવા માટે યુવરાજભાઈ ઉપર આંગળીઓ ઉઠાવતા હતા હવે બધા પોતાની હોશિયારી બતાવવા ન આવતા કે અમે આ બધું કર્યું.
