GSSSB Bin Sachivalay Clark &Talati & Sub Auditor/Sub Accountant
GSSSB બિન સચિવાલય કારકુન તલાટી કલાર્ક ફોરેસ્ટ પોલીસ All Exam Material & PDF... ➡️ Link ⬇️ Gsssb_Binsachivalay_Clark
Show moreThe country is not specifiedThe language is not specifiedThe category is not specified
782
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
- Subscribers
- Post coverage
- ER - engagement ratio
Data loading in progress...
Subscriber growth rate
Data loading in progress...
Show all...
M K BHAVNAGAR UNIVERSITY
આ ગ્રુપ mk bhavnagar University ના news મળી રહે તે હેતુથી બનાવમાં આવ્યું છે....
ઉમેશ સિન્હા ભારતીય ચુંટણી આયોગનાં ઉપચુંટણી કમિશનર બન્યાં છે.
મુખ્ય ચુંટણી કમિશનર :- સુનીલ અરોરા છે.
Gujarat Sthapna Divas
Repost from WebSankul Official™
સ્પેશિયલ બિનસચિવાલય કલાર્ક
👆 FREE મોકટેસ્ટ સિરીઝ 👆
📝 બિનસચિવાલય મોકટેસ્ટ - 2 📝
🎯 મોકટેસ્ટની વિશેષતા :-
👉🏼 હાલની પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં
રાખીને તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત
પ્રશ્નો ધરાવતી ટેસ્ટ
👉🏼 બિનસચિવાલયની પરીક્ષાના તમામ
વિષયોને આવરી લઈ તૈયાર કરાયેલી
ટેસ્ટ
👉🏼 તમામ વિષયોને તેના અગત્ય મુજબ
ભારાંક આપી તૈયાર કરાયેલી ટેસ્ટ
#BINSACHIVALAY
Repost from WebSankul Official™
👆 બિનસચિવાલય સ્પેશિયલ ફ્રી ટેસ્ટ સિરીઝ 👆
👉🏼 ANSWER KEY FOR BINSACHIVALAY MOCK TEST - 1
#Bin_Sachivalay
Repost from PANKAJ JOSHI CAREER INSTITUTE @ BHAVNAGAR
તાજેતરમાં ચર્ચામાં રહેલા "માધવપુરના મેળા"બાબતે કયુ વિધાન અસ્ત્ય છે?Anonymous voting
- આ મેળાનુ આયોજન ચૈત્ર સુદ નૌમથી ચૈત્ર સુદ તેરસથી કરવામાં આવે છે.
- આ મેળો પોરબંદર વિસ્તારના ધેડ ખાતે યોજાય છે.
- આ મેળાની ઉજવણી ભારત સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંંતર્ગત કરવામાં આવશે.
- આ મેળામાં ભગવાન કૃષ્ણ અને જાંબવતી લગ્નની ઉજવણી કરવામાં આવે છે.
Repost from PANKAJ JOSHI CAREER INSTITUTE @ BHAVNAGAR
કીર્તિમંદિર બાબતે કયુ વિધાન અસ્ત્ય છે?Anonymous voting
- તેની સ્થાપના દરબાર ગોપાલદાસ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી.
- તે વડનગર ખાતે આવેલ છે.
- ખર્ચ નાનજી કાળીદાસ મહેતાએ આપેલ હતો.
- તેની ઉંચાઈ ૭૯ ફુટ છે.
Repost from ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે' કોની પંક્તિ છે?Anonymous voting
- પાનબાઈ
- ગંગાસતી
- મીરાંબાઈ
- નરસિંહ મહેતા