SMC CLERK - 2026 (DG STUDY)
Open in Telegram
📚 SMC CLERK - 2026 📝 રોજના મહત્વના MCQ 🎯 એક્જામ લેવલ મોક ટેસ્ટ 📌 મહત્વના પ્રશ્નો અને PDF ⏰ નિયમિત પ્રેક્ટિસ અને રિવિઝન 🔥 SMC CLERK તૈયારી માટે ઉપયોગી ચેનલ
Show moreThe country is not specifiedThe category is not specified
765
Subscribers
+124 hours
+67 days
+10430 days
Posts Archive
📌 “આજનું Target”
✔️10 ગુજરાતી વ્યાકરણ MCQ
✔️10 Reasoning MCQ
✔️5 Maths Question
Repost from DG Study - CCE, GPSC, PSI & Constable
BBC ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર ૨૦૨૫ નો એવોર્ડ કોણે જીત્યો?
Repost from DG Study - CCE, GPSC, PSI & Constable
ભારતે કયા દેશ સાથે ઓફશોર વિન્ડ ટાસ્કફોર્સ શરૂ કરી છે?
Repost from DG Study - CCE, GPSC, PSI & Constable
ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ કયા બે શહેરોને જોડે છે?
Repost from DG Study - CCE, GPSC, PSI & Constable
'અટલ બિહારી વાજપેયી: ધ ઇટર્નલ સ્ટેટ્સમેન' પુસ્તકના લેખક કોણ છે?
Repost from DG Study - CCE, GPSC, PSI & Constable
કવાયત વાયુ શક્તિ-૨૦૨૬ કયા રાજ્યમાં યોજવામાં આવી હતી?
Repost from DG Study - CCE, GPSC, PSI & Constable
૧૨૦ દિવસથી વધુ નહિ તેવી કામચલાઉ બદલી ના સમયગાળામાં સરકારી કર્મચારીને કયા સ્થળના આધારે ભથ્થું મળે છે?
Repost from DG Study - CCE, GPSC, PSI & Constable
કોઈ પણ વર્ગમાં ન આવતા હોય તેવા બિનવર્ગીકૃત ગામડાઓ કે કસ્બાઓ માટે મળવાપાત્ર ઘરભાડા ભથ્થાનો દર નિયમ-૧૫ મુજબ કેટલો છે?
👉🏻વિધ્યાર્થીમિત્રો,
ઉપર ના તમામ પ્રશ્નો ના સાચા જવાબ અને તેમની વિસ્તૃત સમજૂતી આ પીડીએફ માં છે. ✅
ઘરભાડા ભથ્થું મંજૂર કરવાના હેતુથી નિયમ-૧૪ અંતર્ગત વર્ગ-બી-૧ માં ગુજરાતના કયા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
નિયમ-૧૬ મુજબ જો કોઈ સરકારી કર્મચારી અન્ય સરકારી કર્મચારી સાથે હિસ્સેદારીથી ભાડામુક્ત સરકારી રહેણાકમાં રહેતો હોય તો તેને ઘરભાડા ભથ્થું કેટલું મળે?
પેન્શન અને તે આધારિત મળતરોની ગણતરી કરતી વખતે નિયમ-૯(૫૫) મુજબ પેન્શન ની વ્યાખ્યામાં નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી?
નિયમ-૯(૫૦) ની જોગવાઈઓ અનુસાર સરકારી વહીવટી કામકાજમાં સમયની ગણતરી માટે મહિનો એટલે શું?
નિયમ-૯(૨૩) અંતર્ગત વ્યાખ્યાયિત કર્યા મુજબ નીચેનામાંથી કયા સમયગાળાનો સમાવેશ ફરજ માં થતો નથી?
નિયમ-૯(૨૬) મુજબ, કુટુંબના સભ્યોને સરકારી કર્મચારી પર પૂર્ણતઃ આશ્રિત ગણવા માટે તેમની તમામ સ્ત્રોતોમાંથી થતી માસિક આવક કેટલા રૂપિયાથી વધુ ન હોવી જોઈએ?
નિયમ-૩ મુજબ, આ નિયમોના અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે આખરી નિર્ણય લેવાની સત્તા કોની છે?
