721
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
-17 kunlar
-1230 kunlar
- Kanalning o'sishi
- Post qamrovi
- ER - jalb qilish nisbati
Ma'lumot yuklanmoqda...
Obunachilar o'sish tezligi
Ma'lumot yuklanmoqda...
Repost from સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️
બે માંગ કરી શકાય....
1 ) sti , dyso સિવાયની કોઈ પણ class 3 મા descriptive નહીં.
.
2 ) પ્રિલિમનાં સિલેબસ માં કોઈ એક જ વિષય નું ભારણ 70% નાં હોવું જોઈએ....
સાચું??? 🔥
@Sarkarijamai_bot
https://t.me/sarkarijamai
• 1766-69 ← પ્રથમ મૈસૂર યુદ્ધ
• 1780 ← દ્વિતીય મૈસુ૨ યુદ્ધ (1780-1784)
• 1799 ← ચોથું મૈસુર યુદ્ધ ( ટીપુ સુલ્તાનનું મૃત્યુ )
• 1775 ← પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ (1775-1782)
• 1803 ← દ્વિતીય આંગ્લો આંગ્લો-મરાઠા યુદ્ધ (1803-05)
• 1817 ← ત્રીજું એંગ્લો મરાઠા યુદ્ધ (1817-18)
• 1526 ← પાણીપતનું પ્રથમ યુદ્ધ (ઈબ્રાહીમ લોદી અને બાબ૨ વચ્ચે) - ઈબ્રાહીમ લોદીનું મૃત્યુ
• 1556 ← અકબર અને હેમૂ વિક્રમાદિત્ય વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ (અકબ૨નો વિજય) ← બેહરામ ખાન અને અકબરની વચ્ચે તિલવાડા નામના સ્થળે યુદ્ધ (બેહરામ ખાનનો પરાજય)
• 1761 ← અહમદશાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ
• 1191 ← પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે તરાઈનું પ્રથમ યુદ્ધ (પૃથ્વીરાજ ચૌહાણની જીત)
• 1192 ← પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે તરાઈનું બીજું યુદ્ધ (પૃથ્વીરાજ ચૌહાણની હા૨)
• 1215-16 ← તરાઈનું ત્રીજું યુદ્ધ - ઈલ્તુત્મિશ અને તાજુદ્દીન યિલ્દિઝ વચ્ચે (ઈલ્તુત્મિશની જીત)
♣️ સામાજિક -સુધારા એક્ટ :- ગવર્નર જનરલ/વાઈસરૉય
♦️ બાળહત્યા નાબૂદ ૧૮૦૪
→ લોર્ડ વેલેસ્લી ૧૭૯૫ ના નિયમ ૨૧ ના ધ્વારા બાળ હત્યા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો.
♦️ સતી પ્રથા નાબૂદ ૧૮૨૯
→ લોર્ડ વિલિયમ બેંટિક ૧૮૨૯ ના નિયમ ૧૭ ના ધ્વારા સતી પ્રથા નાબૂદ કરવામાં આવી.
♦️ હિન્દૂ વિધવા પુનર્વિવાહ ૧૮૫૬
→ લોર્ડ કેનિંગ વિધવા વિવાહની પરવાનગી આપી
♦️ નૈટિવ મેરિજ એક્ટ ૧૮૭૨
→ લોર્ડ નાર્થબ્રુક અર્ન્તજાતીય વિવાહ
♦️ એજ ઑફ કન્સેટ એક્ટ ૧૮૯૧
→ લોર્ડ લેન્સડાઉન લગ્ન માટે છોકરી - ૧૨ વર્ષ અને છોકરાની ઉંમર - ૧૮ વર્ષ
♦️ શારદા એક્ટ ૧૯૩૦
→ લોર્ડ ઈરવિન લગ્ન માટે છોકરી - ૧૪ વર્ષ અને છોકરાની ઉંમર - ૧૮ વર્ષ
♦️ દાસ પ્રથા નાબૂદ ૧૮૪૩
→ લોર્ડ એલનબેરો - ૧૮૩૩ ના ચાર્ટર એક્ટ ધ્વારા
♥️ આકાશગંગાની સૌથી નજીકની મંદાકિનીનું નામ જણાવો. ← દેવયાની (Andromeda)
♥️ કયા ગ્રહને દેવતાઓનો દૂત કહેવામાં આવે છે ? ← બુધ
♥️ પ્રેમ અને સૌંદર્યની દેવી તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે? ← શુક્ર
♥️ કયા ગ્રહને યુદ્ધના દેવતા તરીકે ઓળખવામાં આવે છે ? ← મંગળ
♥️ કયો ગ્રહ કૃષિનો દેવ તરીકે ઓળખાય છે ? ← શનિ
@ પાર્ટી સ્પે...
♦️ 1. અજન્તાની ગુફા - અજન્તાની ગુફાઓ ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)માં આવેલી છે.
→ અજન્તાની કુલ 30 ગુફાઓમાંથી હવે ફક્ત 6 ગુફાઓ જ બાકી છે.
@ પાર્ટી સ્પે...
♦️ 2. એલોરાની ગુફા - એલોરાની ગુફાઓ પોતાની લંબાઈ, પહોળાઈ અને ખોદકામના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
→ એલોરામાં કુલ 34 ગુફાઓ છે. જેમાંથી 17 હિન્દુ ગુફાઓ, 12 ગુફાઓ અને 5 જૈન ગુફાઓ છે.
→ હિન્દૂ ગુફાઓમાં સૌથી પ્રમુખ ગુફા “કૈલાશ મંદિર” છે.
→ જૈન ગુફાઓમાં “ઈન્દ્રસભા” અને “જગન્નાથ” સૌથી પ્રમુખ ગુફા છે.
@ પાર્ટી સ્પે...
♦️ 3. અમરાવતીની ગુફા - અમરાવતીની ગુફાઓ ગુન્ટૂર (આંધ્રપ્રદેશ)માં આવેલ છે.
@ પાર્ટી સ્પે...
♦️ 4. બાધની ગુફા - બાધની ગુફાઓ ગ્વાલિયર (મધ્યપ્રદેશ)ના બાધ નામના સ્થળે આવેલી છે.
→ અહીંથી 9 ગુફાઓ મળેલી છે.
→ ગુફા નંબર - 2 “પાંડવ ગુફા”, ગુફા નંબર- 3 “હાથીખાણા” અને ગુફા નંબર- 4 “રંગમહેલ”ના નામથી પ્રખ્યાત છે.
→ આ ગુફાઓનું નિર્માણ પાંચમી-છઠ્ઠી સદીમાં થયો છે.
@ પાર્ટી સ્પે...
♦️ 5. એલિફેન્ટાની ગુફા - એલિફેન્ટાની ગુફા મુંબઈ (મહારાષ્ટ્ર)માં આવેલી છે.
→ આ ગુફામાં પૌરાણિક દેવતાઓની ભવ્ય મૂર્તિઓ છે.
→ આમાંથી સૌથી વધુ પ્રખ્યાત “ત્રિદેવની મૂર્તિ” છે.
→ આ ગુફાઓનું નિર્માણ “રાષ્ટ્રકૂટ રાજાઓ”ના સમયે થયો હતો.
@ પાર્ટી સ્પે...
♦️ 6. કન્હેરીની ગુફા - કન્હેરીની ગુફાઓ મુંબઈ (મહારાષ્ટ્ર)માં આવેલી છે.
→ આ ગુફાઓ બીજી સદીની છે.
→ અહીંયા 90 ગુફાઓ આવેલી છે.
→ અહીંથી મળેલ ચૈત્યગૃહની બનાવટ “કાર્લેના ચૈત્યગૃહ”થી મળે છે.
@ પાર્ટી સ્પે...
♦️ 7. બરાબર અને નાગાર્જુની ગુફાઓ - આ ગુફાઓ “ગયા” (બિહાર)માં આવેલી છે.
→ આ શૈલકૃત ગુફાઓનું નિર્માણ “સમ્રાટ અશોક” ધ્વારા કરવામાં આવ્યું હતું.
→ આ ગુફાઓ “આજીવક સંપ્રદાય”ના નિવાસ માટે બનાવવામાં આવી હતી.
→ “સુદામા”, “વિશ્વઝોપડી” અને “કર્ણચાપડ” આ ત્રણેય ગુફાઓ અહીંયા અશોકે બનાવી હતી.
→ મૌર્ય શાસક “દશરથ”ની ગુફાઓમાં “લોમશ ઋષિની ગુફા” અને “ગોપીકા ગુફા” મહત્વપૂર્ણ છે.
→ નાગાર્જુની ટેકરી પર આવેલ ત્રણ ગુફાઓમાં “દેવાનાંપ્રિય દશરથ” (અશોકનો પૌત્ર) અંકિત છે જે આજીવક સંપ્રદાયને દાનમાં આપવામાં આવી હતી.
@ પાર્ટી સ્પે...
♦️ 8. ઉદયગિરિની ગુફા - આ ગુફાઓ ઉદયગિરિ પર્વત - ભુવનેશ્વર (ઓરિસ્સા) માં આવેલી છે.
→ આ ગુફાઓનું નિર્માણ શુંગકાળમાં થયું હતું.
→ આ ગુફાઓ જૈન ધર્મથી સંબંધિત છે.
@ પાર્ટી સ્પે...
♦️ 9. નાગાર્જુનકોન્ડા ગુફા - આ ગુફા આંધ્રપ્રદેશમાં આવેલી છે.
→ ચીની યાત્રી હ્યૂ-એન-સાંગ પ્રમાણે સાતવાહન રાજાએ અહીંયા એક બૌદ્ધ મઠનું નિર્માણ કરાવ્યું હતું.
→ આ એક પ્રખ્યાત બૌદ્ધ કેન્દ્ર હતું.
@ પાર્ટી સ્પે...
♦️ 10. ભજની ગુફા - આ ગુફા પૂણે (મહારાષ્ટ્ર)માં આવેલી છે.