cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

RAM RATHOD'S GUIDANCE

ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી માટે ઉપયોગી * Authentic PDF * Daily Current Affairs * Motivation Dose * Regular GK Update કોઈપણ પ્રશ્ન માટે સંપર્ક કરો @RAMRATHODSIR ______________________

Ko'proq ko'rsatish
Reklama postlari
2 914
Obunachilar
+224 soatlar
-17 kunlar
+11630 kunlar
Post vaqtlarining boʻlagichi

Ma'lumot yuklanmoqda...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Nashrni tahlil qilish
PostlarKo'rishlar
Ulashishlar
Ko'rish dinamikasi
01
મેલેરીયા 👉• મેલેરીયા એ મચ્છરથી ફેલાતો તાવ છે. જે પ્લાઝમોડીયા નામના પરોપજીવીથી થાય છે. 👉માદા એનોફીલીસ મચ્છર મેલેરીયાના દર્દીને કરડી ચેપી બને છે. જે તંદુરસ્ત વ્યક્તિને કરડે તો તે વ્યક્તિને ૧૦ થી ૧૪ દિવસ પછી મેલેરીયા થાય છે. 💥મેલેરીયાના લક્ષણો: 👉ટાઢ ચડીને તાવ આવવો, માથુ દુખે, શરીર દુખે, કળતર થાય, તાવ ઉતરે ત્યારે ખૂબ પરસેવો વળે, ઉલ્ટી કે ઉબકા આવે વિગેરે. 👉સારવાર લેવામાં ન આવે એવા કેસમાં એક વર્ષમાં મેલેરીયાના ત્રણ થી પાંચ હુમલા આવી શકે, દર્દીનું લોહી ઓછું થઇ જાય અને એને નબળાઈ લાગે એને પરિણામે દર્દીને કામના દિવસો ગુમાવવા પડે, વ્યક્તિગત આવકમાં ઘટાડો થાય, કામદારોની ગેરહાજરીના કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થાય, ખેતી ઉત્પાદનમાં ઘટાડો થાય. આમ કુલ મળીને દેશની ઉત્પાદકતામાં ઘટાડો થાય અને આર્થિક વિકાસની ગતિ મંદ પડે. 💥માણસમાં ચાર પ્રકારના પ્લાઝમોડીયાથી મેલેરીયા ફેલાય છે. • પ્લાઝમોડીયમ-વાયકવેક્સ (PV) પ્લાઝમોડીયમ-ફાલ્સીપેરમ (PF) • પ્લાઝમોડીયમ-મેલેરીયા (PM) • પ્લાઝમોડીયમ-ઓવેલ (PO) જેમાંથી પ્લા. વાઇવેકસ તથા પ્લા. ફાલ્સીપેરમ ગુજરાતમાં જોવા મળે છે. • મેલેરીયાના ફેલાવા માટેની ઋતુ (ટ્રાન્સમીશન સીઝન) જૂન થી ઓક્ટોબર વાહક મચ્છર વિશે આટલું જાણીએ 👉નર મચ્છર વનસ્પતિના ફૂલો, પાંદડાના રસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. 👉માદા મચ્છરને ઇંડાના પોષણ માટે પ્રોટીનની જરૂરિયાત હોઇ, પ્રાણીઓનું લોહી પીવે છે. પ્રાણીઓ ઉપલબ્ધ ન હોય ત્યારે માણસનું લોહી પીવે છે. 👉માદા મચ્છર દર ત્રીજા દિવસે લોહી ચૂસે છે. તે તેના વજન કરતાં બે થી અઢી ગણું લોહી ચૂસે છે. આથી લોહી પીધાર બાદ તે નજીકની દિવાલ પર આરામ કરે છે. એક મચ્છર કેટલીવાર લોહી લે તે તાપમાન પર આધારિત છે. 👉મચ્છરનું સરેરાશ આયુષ્ય ૨૮ થી ૩૦ દિવસનું હોય છે. 👉દર અઠવાડિયે ૧૦૦ થી ૧૫૦ ઇંડા મૂકે છે. 👉૮ થી ૧૦ દિવસમાં અનુકૂળ વાતાવરણે ઇંડા-પોરા-કોસેટો-પુખ્ત મચ્છર બને છે. મેલેરીયા સારવાર સૂચિ • જ્યાં લેબોરેટરી સેવાઓ ઉપલબ્ધ ન હોય ત્યાં શંકાસ્પદ મેલેરીયા દર્દીનું પ્રથમ લોહીના નમૂનો લેવો અને દર્દીને ત્રણ દિવસની કલોરોકવીન ટેબ્લેટ આપવી (૨૫ મી.ગ્રામ/કી.ગ્રા. બોડી વેઈટ મુજબ એટલે કે પ્રથમ દિવસે ૧૦ મી.ગ્રામ/કી.ગ્રા., બીજા દિવસે ૧૦ મી.ગ્રા./કી.ગ્રા. અને ત્રીજા દિવસે ૫ મી.ગ્રા./કી.ગ્રા. બોડી વેઇટ). • જયાં લેબોરેટરી સેવાઓ ઉપલબ્ધ ન હોય ત્યાં શંકાસ્પદ મેલેરીયાના દર્દીનું પ્રથમ લોહીનો / રેપીડ ડાયગ્નોસ્ટીક ટેસ્ટ કરવો, જો તેમાં નેગેટીવ આવે તો દર્દીને એન્ટીમેલેરીયલ દવાઓ આપવાની થતી નથી. જો પોઝીટીવ આવે તો નીચે દર્શાવ્યા મુજબ રેડીકલ સારવાર આપવી
3271Loading...
02
Media files
1430Loading...
03
Media files
10Loading...
04
Media files
10Loading...
05
Media files
10Loading...
06
Media files
10Loading...
07
Media files
10Loading...
08
Media files
10Loading...
09
Media files
10Loading...
10
Media files
10Loading...
11
Media files
10Loading...
12
Media files
2480Loading...
13
Media files
10Loading...
14
Media files
10Loading...
15
Media files
10Loading...
16
Media files
10Loading...
17
Media files
10Loading...
18
Media files
10Loading...
19
Media files
10Loading...
20
Media files
10Loading...
21
Media files
320Loading...
22
Imp Current Affairs Quations:- 👇👇👇👇👇
10Loading...
23
Media files
1180Loading...
24
Media files
1020Loading...
25
Media files
1050Loading...
26
Media files
1270Loading...
27
Media files
1050Loading...
28
Media files
1270Loading...
29
Current Today's Read ☀️ અંબાજી વ્હાઇટ માર્બલ (AWM), ને (GI ટેગ) પ્રાપ્ત થયો છે. • ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા અંબાજીમાં મધ્યયુગીન કાળથી આ આરસપહાણનું ખાણકામ કરવામાં આવે છે, તે દેશના સૌથી લોકપ્રિય માર્બલમાંનું એક છે. માર્બલ એ મેટામોર્ફિક ખડક છે જે મેટામોર્ફિઝમ દરમિયાન ચૂનાના પત્થર પર ગરમી અને દબાણ લાગુ પડે ત્યારે રચાય છે. ☀️તાજેતરમાં WHO દ્વારા નવી ડેન્ગ્યુ રસી, TAK-003 ને પ્રી-ક્વોલિફાય કરવામાં આવી. TAK-003, જાપાનના ટેકડા દ્વારા વિકસિત કરવામાં આવી છે અને WHO દ્વારા પ્રી-ક્વોલિફાય જીવંત-એટેન્યુએટેડ ડેન્ગ્યુ રસી છે. ☀️ભારતમાં પ્રોટીન સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. 2023માં બજાર રૂ. 33,000 કરોડથી વધીને 2032 સુધીમાં રૂ. 1.28 કરોડ થવાની ધારણા છે. આ વધારો એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે લોકો કાર્બોહાઇડ્રેટના વધુ પડતા આહારમાંથી પ્રોટીનમાં વધુ એક તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) એ આ પૂરવણીઓ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે જે સમયસર છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સારી ટીપ્સ આપે છે. પ્રોટીનના સેવન પર NIN માર્ગદર્શિકા: NIN ના અપડેટેડ 2020 માર્ગદર્શિકાએ પ્રોટીનના ભલામણ કરેલ દૈનિક ભથ્થાં (RDA) ને શરીરના વજનના 1g/kg થી બદલીને 0.83g/kg કર્યું છે. આ 97.5% લોકો માટે પૂરતું પ્રોટીન છે.
1380Loading...
30
#2_Minute_CA
1380Loading...
31
लड़ना तो पड़ेगा तीर को आगे छोड़ने से पहले पीछे खींचना पड़ता है | उसी तरह अच्छे दिनो के लिए बुरे दिनों से लड़ना पड़ता है..! GooD MorninG Aspirant..💐💐
2541Loading...
32
Media files
3000Loading...
33
Media files
4190Loading...
34
Media files
4411Loading...
35
સમય મર્યાદા પેલા ફી ભરેલ હોય અને લિસ્ટમાં નામ હોય તો 25/05/2024 પેલા રસીદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી માં મોકલી દેવી. #GPRB
5071Loading...
36
પોસઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર ફી ભરવાપત્ર ઉમેદવારોએ ફી ભરી ના હોય તેવા ઉમેદવારોની યાદી 14365 ઉમેદવારો
4982Loading...
37
Media files
4450Loading...
38
Media files
4700Loading...
39
Media files
4230Loading...
40
Media files
4910Loading...
મેલેરીયા 👉• મેલેરીયા એ મચ્છરથી ફેલાતો તાવ છે. જે પ્લાઝમોડીયા નામના પરોપજીવીથી થાય છે. 👉માદા એનોફીલીસ મચ્છર મેલેરીયાના દર્દીને કરડી ચેપી બને છે. જે તંદુરસ્ત વ્યક્તિને કરડે તો તે વ્યક્તિને ૧૦ થી ૧૪ દિવસ પછી મેલેરીયા થાય છે. 💥મેલેરીયાના લક્ષણો: 👉ટાઢ ચડીને તાવ આવવો, માથુ દુખે, શરીર દુખે, કળતર થાય, તાવ ઉતરે ત્યારે ખૂબ પરસેવો વળે, ઉલ્ટી કે ઉબકા આવે વિગેરે. 👉સારવાર લેવામાં ન આવે એવા કેસમાં એક વર્ષમાં મેલેરીયાના ત્રણ થી પાંચ હુમલા આવી શકે, દર્દીનું લોહી ઓછું થઇ જાય અને એને નબળાઈ લાગે એને પરિણામે દર્દીને કામના દિવસો ગુમાવવા પડે, વ્યક્તિગત આવકમાં ઘટાડો થાય, કામદારોની ગેરહાજરીના કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થાય, ખેતી ઉત્પાદનમાં ઘટાડો થાય. આમ કુલ મળીને દેશની ઉત્પાદકતામાં ઘટાડો થાય અને આર્થિક વિકાસની ગતિ મંદ પડે. 💥માણસમાં ચાર પ્રકારના પ્લાઝમોડીયાથી મેલેરીયા ફેલાય છે. • પ્લાઝમોડીયમ-વાયકવેક્સ (PV) પ્લાઝમોડીયમ-ફાલ્સીપેરમ (PF) • પ્લાઝમોડીયમ-મેલેરીયા (PM) • પ્લાઝમોડીયમ-ઓવેલ (PO) જેમાંથી પ્લા. વાઇવેકસ તથા પ્લા. ફાલ્સીપેરમ ગુજરાતમાં જોવા મળે છે. • મેલેરીયાના ફેલાવા માટેની ઋતુ (ટ્રાન્સમીશન સીઝન) જૂન થી ઓક્ટોબર વાહક મચ્છર વિશે આટલું જાણીએ 👉નર મચ્છર વનસ્પતિના ફૂલો, પાંદડાના રસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. 👉માદા મચ્છરને ઇંડાના પોષણ માટે પ્રોટીનની જરૂરિયાત હોઇ, પ્રાણીઓનું લોહી પીવે છે. પ્રાણીઓ ઉપલબ્ધ ન હોય ત્યારે માણસનું લોહી પીવે છે. 👉માદા મચ્છર દર ત્રીજા દિવસે લોહી ચૂસે છે. તે તેના વજન કરતાં બે થી અઢી ગણું લોહી ચૂસે છે. આથી લોહી પીધાર બાદ તે નજીકની દિવાલ પર આરામ કરે છે. એક મચ્છર કેટલીવાર લોહી લે તે તાપમાન પર આધારિત છે. 👉મચ્છરનું સરેરાશ આયુષ્ય ૨૮ થી ૩૦ દિવસનું હોય છે. 👉દર અઠવાડિયે ૧૦૦ થી ૧૫૦ ઇંડા મૂકે છે. 👉૮ થી ૧૦ દિવસમાં અનુકૂળ વાતાવરણે ઇંડા-પોરા-કોસેટો-પુખ્ત મચ્છર બને છે. મેલેરીયા સારવાર સૂચિ • જ્યાં લેબોરેટરી સેવાઓ ઉપલબ્ધ ન હોય ત્યાં શંકાસ્પદ મેલેરીયા દર્દીનું પ્રથમ લોહીના નમૂનો લેવો અને દર્દીને ત્રણ દિવસની કલોરોકવીન ટેબ્લેટ આપવી (૨૫ મી.ગ્રામ/કી.ગ્રા. બોડી વેઈટ મુજબ એટલે કે પ્રથમ દિવસે ૧૦ મી.ગ્રામ/કી.ગ્રા., બીજા દિવસે ૧૦ મી.ગ્રા./કી.ગ્રા. અને ત્રીજા દિવસે ૫ મી.ગ્રા./કી.ગ્રા. બોડી વેઇટ). • જયાં લેબોરેટરી સેવાઓ ઉપલબ્ધ ન હોય ત્યાં શંકાસ્પદ મેલેરીયાના દર્દીનું પ્રથમ લોહીનો / રેપીડ ડાયગ્નોસ્ટીક ટેસ્ટ કરવો, જો તેમાં નેગેટીવ આવે તો દર્દીને એન્ટીમેલેરીયલ દવાઓ આપવાની થતી નથી. જો પોઝીટીવ આવે તો નીચે દર્શાવ્યા મુજબ રેડીકલ સારવાર આપવી
Hammasini ko'rsatish...
Recently in news "FLiRT" variant is related to....?Anonymous voting
  • COVID 19
  • Dengue
  • Chickengunya
  • Varicella
0 votes
🥰 1
4. લિક્વિડ ઓક્સિજન અને કેરોસીનનો ઉપયોગ કરીને સેમી-ક્રાયોજેનિક પ્રોપલ્શન સિસ્ટમના વિકાસ માટે કઈ સંસ્થા અગ્રણી છે?Anonymous voting
  • ઈસરો
  • નાસા
  • ESA
  • CNSA
0 votes
6. ભારતીય વાયુસેના (IAF) એ કયા ભારતીય રાજ્યમાં જંગલની આગનો સામનો કરવા માટે બામ્બી બકેટ ઓપરેશન હાથ ધર્યું હતું?Anonymous voting
  • મહારાષ્ટ્ર
  • હિમાચલ પ્રદેશ
  • ઉત્તરાખંડ
  • આસામ
0 votes
8. તાજેતરમાં 350 T20 વિકેટ મેળવનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો?Anonymous voting
  • રવિચંદ્રન અશ્વિન
  • જસપ્રીત બુમરાહ
  • યુઝવેન્દ્ર ચહલ
  • રવિન્દ્ર જાડેજા
0 votes
10. કયો દેશ 2022 માં $100 બિલિયનના આંકને વટાવીને વૈશ્વિક રેમિટન્સમાં આગળ છે?Anonymous voting
  • ભારત
  • મેક્સિકો
  • ચીન
  • ફિલિપાઇન્સ
0 votes
10. વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?Anonymous voting
  • 1 મે
  • 5 મે
  • 6 મે
  • 8 મે
0 votes
8. કઈ કંપની 18 જૂન, 2024 ના રોજ વિશ્વની પ્રથમ CNG-સંચાલિત મોટરસાઇકલ લોન્ચ કરવા માટે તૈયાર છે?Anonymous voting
  • હીરો મોટોકોર્પ
  • બજાજ ઓટો
  • ટીવીએસ મોટર કંપની
  • હોન્ડા મોટરસાઇકલ
0 votes
11. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે શ્રીલંકા મેન્સ ટીમના 'ઓફિશિયલ સ્પોન્સર' તરીકે કઈ કંપનીની નિમણૂક કરવામાં આવી છે?Anonymous voting
  • બાયજસ
  • સ્વપ્ન 11
  • વિવો
  • અમૂલ
0 votes
12. જંગલમાં લાગેલી આગને નાથવા માટે 'પીરુલ લાઓ-પૈસે પાઓ' અભિયાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે?Anonymous voting
  • હિમાચલ પ્રદેશ
  • જમ્મૂ અને કાશ્મીર
  • ઉત્તરાખંડ
  • અરુણાચલ પ્રદેશ
0 votes