Maru Gujarat official©
◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ. ● JOIN ~> @GyaanGangaOneLiner1 ◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો Admin @mehul_pandya
Ko'proq ko'rsatish16 468Obunachilar
-424 soatlar
-427 kunlar
-32330 kunlar
- Kanalning o'sishi
- Post qamrovi
- ER - jalb qilish nisbati
Ma'lumot yuklanmoqda...
Обуначиларнинг ўсиш даражаси
Ma'lumot yuklanmoqda...
📌 Special Webinar GPSC Descriptive | English With Unique Strategy ▶️
📞 On GyanLive Applications
🔜 27April 2024 | 05:00 PM ⏱
▶️ Live Webinar: https://courses.gyanlive.org/courses/469772
.
📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
.
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
કાસ્ટ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો લાક્ષાગૃહ છે લાકડા લાખના સંયોજનથી બનાવાયો હતો તેનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે?Anonymous voting
- ઇન્ડિકા
- સી. યુ. કી.
- રામચરિત માનસ
- મહાભારત
વિશ્વકર્માના પાંચ પુત્રોમાં લોહકર્મ કોને સ્વીકાર્યું?Anonymous voting
- મનુએ
- ત્વશ્ટા એ
- તક્ષકે
- મયે
અકબર બાદશાહે જૈન ધર્મના પ્રખર વિદ્વાન _______ થી પ્રભાવિત થઈ ગુજરાતમાંથી જજીયાવેરો કાઢી નાખવાની તથા પર્યોષણદિ બાર દિવસોએ "અમારિ" ની જાહેરાત કરી હતી.Anonymous voting
- જિનલાભસુરી
- પદ્માવિજય સુરી
- હીરવિજય સુરી
- વિજયલક્ષ્મી સૂરી
જે ડિબેન્ચર પર વ્યાજનો દર શૂન્ય હોય તેને કયા પ્રકારના ડિબેન્ચર કહેવાય?Anonymous voting
- સ્થિર વ્યાજવાળા
- શૂન્ય વ્યાજ વાળા
- રીડીમેબલ
- પાર્ટિસિપેટિંગ
ધરમાત નું યુદ્ધ _______ વચ્ચે લડાયું હતું.Anonymous voting
- મોહમ્મદ ઘોરી અને જયચંદ
- ઔરંગઝેબ અને દારાસિકોહ
- બાબર અને અફઘાનો
- અહમદશા દોરાહી અને મરાઠાઓ
જગન્નાથજીના મંદિરમાં શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રાજી ની મૂર્તિઓ મુખ્યત્વે ક્યાં લાકડા માંથી બનાવવામાં આવે છે?Anonymous voting
- સાગ
- સાલ
- ખીજડો
- લીમડો
નીચેના પૈકી ક્યાં મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો?Anonymous voting
- અકબર
- જહાંગીર
- શાહજહાં
- ઔરંગઝેબ