uz
Feedback
Knowledge Group

Knowledge Group

Kanalga Telegram’da o‘tish

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

Ko'proq ko'rsatish
1 486
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
+17 kunlar
Ma'lumot yo'q30 kunlar
Postlar arxiv
કોન્સ્ટેબલ ની સંપૂર્ણ માહિતી મટેરિયલ ફ્રી https://t.me/knowledge_academy_palanpur એક કરતા વધુ મળેલ કોલલેટર અંગે ભરતી બોર્ડને કરવાની અરજીનો નમૂનોhttps://psirbgujarat2021.in/Downloads/Application%20Format.pdf પો.સ.ઇ. કેડર શારીરીક કસોટી માટે અગત્યની સુચના (તા.૨૭/૧૧/૨૦૨૧) જોવા માટે અહિં કલીક કરો....https://psirbgujarat2021.in/Downloads/Instruction%20Dt.27.11.2021.PDF પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજીઓની ચકાસણી કરતા એક કરતા વધારે અરજીઓ કરેલ હોય તેવી અરજીઓ પૈકી છેલ્લી કન્ફર્મ કરેલ અરજી માન્ય રાખી વધારાની કરવામાં આવેલ અરજીઓમાં તા.૨૬/૧૧/૨૦૨૧ નારોજ વધુ અરજીઓ રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો...https://psirbgujarat2021.in/Downloads/Duplicate_rejected_26112021.pdf. પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજીઓની ચકાસણી કરતા એક કરતા વધારે અરજીઓ કરેલ હોય તેવી અરજીઓ પૈકી છેલ્લી કન્ફર્મ કરેલ અરજી માન્ય રાખી વધારાની કરવામાં આવેલ અરજીઓ રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો....https://psirbgujarat2021.in/Downloads/Duplicate_rejected_22112021.pdf https://t.me/knowledge_academy_palanpur પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજી કન્ફર્મ કર્યા બાદ જનરલ કેટેગીરીના જે ઉમેદવારોએ ફી ભરેલ નથી તેઓની અરજી રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો....https://psirbgujarat2021.in/Downloads/General_fees_not_paid_rejected_22112021.pdf પો.સ.ઇ. તથા લોકરક્ષક બન્નેમાં ફોર્મ ભરનાર ઉમેદવારને એક જ વાર શારિરીક કસોટી આપવાની રહેશે. તા.૦૩/૧૨/૨૦૨૧ થી શારિરીક કસોટી શરૂ થશે. કોલલેટર તા.૨૬/૧૧/૨૦૨૧ થી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. રવિવારના રોજ શારિરીક કસોટી લેવામાં આવશે નહિ. વખતો વખતની સૂચનાઓ બન્ને ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. જે જોતા રહેવુ. નોંધ: પો.સ.ઇ./લોકરક્ષક કેડરની શારીરીક કસોટી માટેની જરૂરી સુચનાઓ જોવા અહીં કલીક કરો.....https://psirbgujarat2021.in/Downloads/PSI_And_LRD_PET_PST_INSTRUCTIONS_WEBSITE_DT_03112021.pdf

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

current knowledge.pdf

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

*જે મિત્રોને બિન સચિવાલયનો કે કોઈપણ જાહેરાત માટેનો કનફર્મેશન નંબર ખોવાઈ ગયો છે , એપ્લિકેશન ફોર્મ PDF નથી મળતી વગેરે જેવા પ્રશ્નોનો ઉકેલ...* 👉🏻 તમે કનફર્મેશન નંબર નીચે આપેલ લિંક મુજબ મેળવી શકો છો પણ એક શરત કે તમારે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મમાં લખેલ મોબાઈલ નંબર/ઇમેઇલ id હાલ ચાલુ હોવા જોઈએ... 👇👇 https://t.me/knowledge_academy_palanpur 👉🏻 સૌ પ્રથમ OJASની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.. ( https://ojas.gujarat.gov.in ) 👉🏻 ત્યાર બાદ મેનુમાં જઈ એક મેનુ Online Application > Print Application Form/ Pay Fees માં જવું... https://t.me/knowledge_academy_palanpur 👉🏻 ત્યાં નીચે એક બોક્સમાં લખેલ હશે તમારો કનફર્મેશન નંબર જાણવા અહીં ક્લિક કરો તમારે ત્યાં ક્લિક કરવાનું.. 👉🏻 ઉપરની આખી પ્રોસેસની નીચે ડિરેક્ટ લિંક મુકું છે જેથી સરળતા રહે.. ( https://ojas.gujarat.gov.in/KnowConfirmationNo.aspx?opt=wgtAwyTJIQM= ) 👉🏻 ઉપર આપેલ લિંકમાં જવાનું ત્યાર બાદ https://t.me/knowledge_academy_palanpur 1. ત્યાં Advertisement Number માં GSSSB/201819/150 લખવાનું.. તમે કોઈ પણ ભરતીનો કનફર્મેશન નંબર શોધી શકો છો પણ જાહેરાત ક્રમાંક સાચી હોવી જોઈએ https://t.me/knowledge_academy_palanpur 2. Application number ખાલી જ રાખજો https://t.me/knowledge_academy_palanpur 3. એની નીચે ત્રીજા ખાનામાં તમે ફોર્મ ભરતી વખતે નંબર નાખેલ હોય એ એન્ટર કરો https://t.me/knowledge_academy_palanpur 4. છેલ્લા ખાનામાં જન્મતારીખ નાખવી.. https://t.me/knowledge_academy_palanpur 5. નવી સ્લાઈડ ખુલશે એટલે રજીસ્ટર્ડ નંબર પર OTP આવશે એ એન્ટર કરશો તો તમને બિન સચિવાલય નો તમારો કંફરમેશન નંબર મળી જશે.. https://t.me/knowledge_academy_palanpur 6. પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરતી વખતે કંફરમેશન નંબર જ માંગશે... https://t.me/knowledge_academy_palanpur 7. જો અહીંથી પણ તમને કનફર્મેશન નંબર ન મળે તો પરીક્ષાના ત્રણ દિવસ પહેલા રજીસ્ટર્ડ નંબર પર OJAS નો મેસેજ આવશે જ પણ તમારે નંબર જ હયાત નહિ હોય તો મેસેજ નહિ આવે , હજી પણ ઉકેલ ન મળે તો GSSSBનો સંપર્ક કરવો... https://t.me/knowledge_academy_palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

photo content

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

https://t.me/knowledge_academy_palanpur પોલીસ કોન્સ્ટેબલ psi ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને કોઇ પણ જાતની ગેરરીતી વગર તેમજ નિષ્‍પક્ષ રીતે થાય તે માટે ભરતી બોર્ડ ધ્‍વારા પુરતા પગલા લેવામાં આવે છે. જેની વિગત નીચે મુજબ છે. (૧) શારીરીક કસોટી માટે R.F.I.D.નો ઉપયોગ કરવામાં આવશે. https://t.me/knowledge_academy_palanpur (ર) શારીરીક કસોટી માટેની દોડમાં CCTV Camera લગાડવામાં આવશે. જેથી દોડમાં કોઇ ટુકો માર્ગ (Short Cut) અપનાવી શકે નહીં. શારીરીક માપ કસોટીમાં પણ CCTV Camera લગાડવામાં આવશે જેથી કોઇ ગેરરીતીનો અવકાશ ન રહે. (૩) શારીરીક કસોટી અને શારીરીક માપ કસોટીમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોના બાયોમેટ્રીકસ અને ફોટોગ્રાફસ લેવામાં આવશે જેને આધારે ત્યાર પછીની પરિક્ષાઓમાં બાયોમેટ્રીકસ અને ફોટોગ્રાફનું વેરીફિકેશન કરવામાં આવશે. (૪) શારીરીક કસોટી બાદ લેખિત પરિક્ષા લેવામાં આવશે. (૫) લેખિત પરિક્ષા માટે શહેર/જીલ્‍લા કક્ષાએ જયાં CCTV Camera ની સુવિધા છે તેવા જ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. (૬) લેખિત પરિક્ષાના સાહીત્‍યની સુરક્ષા માટે સ્‍ટ્રોંગ રૂમો બનાવવામાં આવશે જે સ્‍ટ્રોંગ રૂમો ઉપર સતત ૨૪ કલાક માટે CCTV Camera કાર્યરત રહેશે. (૭) સામાન્‍ય રીતે સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં પ્રશ્‍નપત્ર A,B,C,D એમ ચાર સીરીઝમાં જ કાઢવામાં આવે છે પરંતુ લોકરક્ષક ભરતીની લેખિત પરિક્ષામાં ૩૦ (ત્રીસ) સીરીઝમાં કાઢવામાં આવશે જે વર્ગ દીઠ સમાવિષ્‍ટ કુલ-૩૦ ઉમેદવારોને અલગ-અલગ સીરીઝના પ્રશ્‍નપત્ર આપવામાં આવશે કે જેથી ગેરરીતી કરવાનો અવકાશ રહેશે નહીં. https://t.me/knowledge_academy_palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

photo content
+1