Knowledge Group
Kanalga Telegram’da o‘tish
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
Ko'proq ko'rsatish1 486
Obunachilar
-124 soatlar
-17 kunlar
+130 kunlar
Postlar arxiv
1 486
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની યાદમાં ઝારખંડના રાંચીમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું.
https://t.me/knowledge_academy_palanpur
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર, 2021ના રોજ સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 146મી જન્મજયંતી અને ઝારખંડના સ્થાપના નિમિત્તે આ ઉદ્ઘાટન કર્યું.
- ભારત સરકારે જાહેરાત કરી છે કે વર્ષ 2021થી દરવર્ષે 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીને 'જનજાતિય ગૌરવ દિવસ' અથવા ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે ઊજવવામાં આવશે.
- ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમ વિશે:
- ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમનું નિર્માણ ઝારખંડ સરકારના સહયોગથી રાંચીની જૂની સેન્ટ્રલ જેલમાં કરવામાં આવ્યું છે, જ્યાં આદિવાસી સ્વતંત્રતા સેનાનીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું
https://t.me/knowledge_academy_palanpur
1 486
Photo from Knowledge Academy palanpur
સેર કરનાર સભ્યને 5000 પ્રશ્નોની વનલાઈનર pdf ફ્રી
1 486
https://t.me/knowledge_group
👮🏻♂️👮♀️👮🏻♂️👮🏻♂️👮🏻♂️👮♀️👮🏻♂️👮🏻♂️
*બનાસકાંઠા જિલ્લામાં પોલીસ બેચ લેખિત સાથે પ્રેક્ટિકલ*
✔️ નોલેજ એકેડેમી ખાતે વ્યાજબી ફી ધોરણે તૈયારીઓ કરતા સભ્યોમાં ઉત્સાહ....
✔️ 7000/- માં લેખિત અને પ્રેક્ટિકલ
✔️ મટેરિયલ / ટેસ્ટ/ મેપ/
✔️ માત્ર પ્રેક્ટિકલ 2000/- ગેરન્ટી
✔️ 6- 8 સવારે કલબ પાલનપુર ખાતે રોહિતસિંહ (R. K.) દ્વારા કડક પ્રેક્ટિકલ
✔️ 9-11 સવારે લેક્ચર વિભિન્ન વિષયો સાથે
✔️ રોજગાર નું મહત્વ સમજી એકપણ રજા નહિ આપવામાં આવતી
✔️ વાંચન માટે કોઈપણ વધારાની ફી નહિ
✔️ https://t.me/knowledge_group
વોટ્સએપ 9913620444
નોલેજ એકેડેમી પાલનપુર
