Knowledge Group
Kanalga Telegram’da o‘tish
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
Ko'proq ko'rsatish1 487
Obunachilar
-124 soatlar
-27 kunlar
Ma'lumot yo'q30 kunlar
Postlar arxiv
1 489
*◆ગિરનાર :-*
➖ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે તથા તેનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ (1117 મીટર) છે.
➖ગિરનાર "ડાયોરાઈટ" અને "મોન્ઝાનાઈટ" જેવા પાતાલિય અગ્નિકૃત ખડકોનો બનેલો છે.
➖આ ઉપરાંત ગિરનારમાં આવેલાં અન્ય શિખરોમાં અંબાજી, કાલકા, ઓઘડ, દાતારનો ડુંગર (847 મીટર)નો સમાવેશ થાય છે.
*◆ગીર :-*
➖ગિરનારની દક્ષિણે જતી ટેકરીઓની હારમાળા પૂર્વ તરફ અમરેલી જિલ્લાના મેદાન સુધીનો વિસ્તાર "ગીર" કહેવાય છે.
*◆ગીરની ટેકરીઓ :-*
➖ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર - સરકલા (643 મીટર) છે.આ ઉપરાંત અન્ય કનારા, સાસણ, નંદીવેલ, તુલસીશ્યામ જેવાં શિખરો આવેલાં છે.
➖ગીરની ટેકરીઓનો પ્રદેશ ગીચ જંગલોથી છવાયેલો છે જ્યાં ગીરનું અભયારણ્ય આવેલું છે.
*◆મોરધારનો ડુંગર :-*
➖ગીરના પૂર્વમાં અમરેલી જિલ્લામાં "નાનાગીર" તરીકે ઓળખાતો પ્રદેશ આવેલો છે. ત્યાં આવેલા ડુંગરાળ પ્રદેશને "મોરધારના ડુંગર" કહેવાય છે.
https://t.me/knowledge_academy_palanpur
*◆શેત્રુંજો ડુંગર અને લોંચનો ડુંગર :-*
➖આ હારમાળા આગળ જઈ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદી પાસે શેત્રુંજા ડુંગરની રચના કરે છે.
*◆ખોખરાનો ડુંગર :-*
➖ભાવનગર જિલ્લામાં ભાવનગરની ઉત્તરમાં ખોખરાના ડુંગરો આવેલા છે. આ ઉપરાંત દક્ષિણની ટેકરીઓમાં તળાજાલોરના ડુંગરો અને શાણાના ડુંગરો આવેલા છે.
https://t.me/knowledge_academy_palanpur
1 489
[02/09, 6:10 PM] Knowledge Academy palanpur: *Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Irregular Plurals have no rules▪*
https://t.me/knowledge_academy_palanpur
▪child - children
▪Datum - data
▪Fungus - fungi
▪Index - indices
▪Man - men
▪Medium - media
▪Mouse - mice
▪Ox - oxen
▪sister-in-law - sisters-in-law
▪Stadium - stadia
▪Thesis - theses
▪Tooth - teeth
▪Woman - women
▪Crisis - crises
▪Phenomenon - phenomena
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Only Plural▪*
▪Sheep
▪Fish
▪Police
▪Deer
▪Cattle
▪People
▪Crew
▪Vermin
▪Jeans
▪Thanks
➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/knowledge_academy_palanpur
*▪Always Singular▪*
▪Scenery
▪News
▪Furniture
▪Government
▪Billiards
▪Money
▪Work
▪Bowls
▪Darts
▪Dominoes
▪Draughts
▪Innings
▪Measles
▪Population
▪The United States
➖➖➖➖➖➖➖➖
[02/09, 6:10 PM] Knowledge Academy palanpur: *😎બોલિવૂડ કલાકારોના અસલી નામ😎*
⭕તબ્બુ➖તબ્બસુમ હાશમી
⭕અક્ષય કુમાર➖રાજીવ ભાટિયા
⭕રેખા➖ભાનુરેખા ગણેશન
⭕ગોવિંદા➖અરુણ આહુજા
⭕અસિન➖અસિન ઘોત્તુમકલ
⭕જીતેન્દ્ર➖રવિ કપૂર
⭕કાજોલ➖કાજોલ મુખર્જી
⭕ધર્મેન્દ્ર➖ધરમસિંહ દેઓલ
⭕રણવીરસિંહ➖રણવીર સિંહ ભવનાની
⭕શ્રીદેવી➖શ્રી અમ્મા યાંગર અયપ્પન
https://t.me/knowledge_academy_palanpur
⭕દિલીપકુમાર➖મોહમ્મદ યુસુફ ખાન
[02/09, 6:10 PM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur
*⭕કચ્છનું નદીતંત્ર⭕*
~~~~~~~~~~~~~~
➖કચ્છનું નદીતંત્ર :- શુષ્ક નદીતંત્ર
https://t.me/knowledge_academy_palanpur
➖કચ્છમાં નાની-મોટી લગભગ 97 જેટલી નદીઓ છે.કચ્છની નદીઓ ટૂંકી, સમાંતર અને બારેમાસ લગભગ શુષ્ક રહે છે. કચ્છની નદીઓ મધ્યની ડુંગરધારો માંથી નીકળી ઉત્તર-દક્ષિણ તરફ વહે છે. આથી તેને બે પ્રકારે વહેંચી શકાય છે.
*★1.ઉત્તરવાહિની નદીઓ :-*
➖આ મધ્ય ડુંગર ધારમાંથી ઉત્તર તરફ વહી કચ્છના મોટા રણમાં સમાય છે.જેમ કે કાળી, ઘુરુડ, સૂવિ, માલણ, સારણ, કાયલો, ચાંગ, નારા, ખારી વગેરે.
➖અહીં ખારી નદી ઉપર રુદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે, જે કચ્છના નદીતંત્રની એકમાત્ર અગત્યની સિંચાઈ યોજના છે.
*★B.દક્ષિણવાહિની નદીઓ :-*
➖આ નદીઓ મધ્યની ધારોમાંથી નીકળી દક્ષિણ તરફ વહી અરબ સાગર, કચ્છના અખાત અને કચ્છના નાના રણમાં સમાય છે.
https://t.me/knowledge_academy_palanpur
➖જેમ કે ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, મિતિ, નૈયરા, સકરા, સાંગ, સાંઈ વગેરે.
*■યાદ રાખો :-*
*◆અલ્લાહ બંધ :-*
➖આ કોઈ નદી ઉપરનો બંધ નથી. ઇ.સ.1819માં કચ્છમાં આવેલા ભૂકંપના કારણે સુનામીના મોજાં ઉત્પન્ન થયા.દરમિયાન ભૂકંપના ભૂસંચલનના કારણે ધરતી પરનો કેટલોક ભાગ ઉપસી આવ્યો, જેના પર લોકોએ શરણ લેતાં સુનામીથી તેમનો બચાવ થયો.અલ્લાહે બચાવ માટે આ ટેકરાનું નિર્માણ કર્યું.એ ઉપરથી આ ઉપસેલા ભાગને અલ્લાહ બંધ કહેવાય છે.
*◆સૂરજબારી બંધ :-*
➖કચ્છના નાના રણને અટકાવવા માટે ગાંડા બાવળનો ઉછેર કર્યો તથા તેને દૂરથી જોતા બંધ જેવો લાગે છે.
https://t.me/knowledge_academy_palanpur
[02/09, 6:10 PM] Knowledge Academy palanpur: *🌊ગુજરાતના સરોવરો / તળાવો🌊*
https://t.me/knowledge_academy_palanpur
★નળ સરોવર➖અમદાવાદ
★નારાયણ સરોવર➖ કચ્છ
★બિંદુ સરોવર➖ સિદ્ધપુર (માતૃશ્રાદ્ધ)
https://t.me/knowledge_academy_palanpur
★સૂર સાગર સરોવર➖વડોદરા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
◆અમદાવાદ➖કાંકરિયા, ચંડોળા તળાવ
◆ધોળકા ➖ મલાવ તળાવ
◆વિરમગામ➖મુનસર તળાવ, ગંગાસર તળાવ
◆ડાકોર➖ગોમતી તળાવ
◆જામનગર➖લખોટા, રણમલ, રણજીત સાગર તળાવ
◆રાજકોટ➖લાલપરી તળાવ, આજી તળાવ
◆ભાવનગર➖ગૌરીશંકર તળાવ
◆જૂનાગઢ➖સુદર્શન તળાવ
◆પાટણ➖સહસ્ત્રલિંગ તળાવ
◆વડનગર➖શર્મિષ્ઠા તળાવ
◆ભૂજ➖હમીરસર તળાવ
◆વડોદરા➖આજવા તળાવ
https://t.me/knowledge_academy_palanpur
◆પાવાગઢ➖છાસિયુ, દૂધીયુ, તલિયું તળાવ
➖➖➖➖➖➖
[02/09, 6:10 PM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur
*⭕સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ⭕*
~~~~~~~~~~~~~~~
➖તેમાં બેસાલ્ટના ખડકો જોવા મળે છે.
➖ટ્રેપ ખડકોના અવશેષો જોવા મળે છે.
➖તેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે.
*★1.ઉત્તરની ટેકરીઓ :-*
*◆માંડવની ટેકરીઓ :-*
➖માંડવની ટેકરીઓ રાજકોટમાં આનંદપુરથી સુરેન્દ્રનગરના ભાડલા સુધી વિસ્તરેલી છે.તેનું સૌથી ઊંચું શિખર - ચોટીલા (સુરેન્દ્રનગર) (340 મીટર) જે શંકુ આકારનો ડુંગર છે.
➖માંડવની ટેકરીઓનો દક્ષિણનો સાંકળો ભાગ ઠાંગાનો ડુંગર કહેવાય છે.
*◆બરડો ડુંગર :-*
➖બરડો ડુંગર પોરબંદર જિલ્લામાં આવેલો છે. તેનું સૌથી ઊંચું શિખર 'આભપરા' (637 મીટર) છે.આ ઉપરાંત અન્ય 'વેણુ' (625 મીટર) નામનું શિખર આવેલું છે.
➖આ ઉપરાંત ઉત્તરની ટેકરીઓમાં જામનગરની અલેકની ટેકરીઓ અને ગોપની ટેકરીઓનો સમાવેશ થાય છે.
*★2.દક્ષિણની ટેકરીઓ :-*
1 489
A.આદિલ મન્સૂરી✅
B. શુન્ય પાલનપુરી
C.અલવી વઝીરુદ્દીન
D.શેખ આદમ આબુવાલા
✨✨✨✨✨✨✨
*📘✍️નીચેનામાંથી કોનું ઉપનામ 'વલ્કલ' છે?*
A. અમૃત નાયક
B. ક.મા. મુંન્શી
C.મકરંદ દવે
D. બ.ક.ઠાકોર✅(સોનેટ ના પીતા)
✨✨✨✨✨✨✨
📖✍️નીચેનામાંથી કયા કવિનું ઉપનામ "વક્રદર્શી" છે?*
A. મધુૂશુદન ઠાકર
B. મધુશુદન પારેખ✅
C.મોહનભાઈ પટેલ
D.મોહનલાલ દવે.
👉કિમિયાગાર , પ્રિયદર્ષિ પણ મધુસુદન પારેખ ના જ ઉપનામ છે.
✨✨✨✨✨✨✨
*📘✍️નરસિંહ મહેતાને કોણે આદિ કવિ તરીકે ઓળખાવ્યા છે?*
A. કલાપી
B. ગાંધીજી
C. ઉમાશંકર જોશી✅
D. ક.મા.મુન્શી
✨✨✨✨✨
📖✍️કયા વર્ષથી નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રષ્ટ દ્વારા નરસિહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે?*
A.૧૯૯૭
B.૧૯૯૯✅
C.૧૯૯૬
D.૧૯૮૯
👉પરથમ એવોર્ડ રાજેન્દ્ર શાહ ને આપવામાં આવ્યો હતો.
👉૨૦૧૮ નો વિનોદ જોષી ને
👉૧૫૧૦૦૦ ની રકમ
✨✨✨✨✨✨✨
*📘✍️કયા કવિને સંસ્કૃતમાં જ્ઞાનના કારણે પુરુષોત્તમ મહારાજ તરીકે ઓળખવામાં આવતા હતા.?*
A. શામળ
B. પ્રેમાનંદ
C. ભાલણ✅
D. હેમચંદ્રાચાર્ય
https://t.me/knowledge_academy_palanpur
👉આખ્યાનના પીતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે
✨✨✨✨✨✨✨
*📖✍️પરવરદિગાર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.?*
A. રાજા
B. મહારાજા
C. ઈશ્વર✅
D. નેતા
✨✨✨✨✨✨✨
*📘✍️જમો ભિસ્તી પાઠના લેખકનું ઉપનામ જણાવો.?*
A. બેફામ(બરકત વિરાણી)
B. ધૂમકેતુ( ગોરી..જોષી)✅
C. કલાપી(સુ.ત.ગોહિલ)
D. પ્રેમભક્તિ(નાનાલાલ)
✨✨✨✨✨✨✨
https://t.me/knowledge_academy_palanpur
*📖✍️ગજરાતી સાહિત્યમાં ચિરંજીવી સ્થાન ધરાવે છે તેવા કવિનું નામ જણાવો.?*
A. ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી✅
B. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
C.રઘુવીર દ્લસિહં ચૌધરી
D. નરસિહ મહેતા
✨✨✨✨✨✨✨
*📘✍️ઢોરને ખવડાવવાની વનસ્પતિનો તળપદો શબ્દ જણાવો.?*
A. મશક
B. હાડલી
C. ગદપ ✅
D. લક્ષ
✨✨✨✨✨✨✨
*📖✍️'વિપત' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.?*
A.ખુશી
B. દુઃખ
C. મુશ્કેલી✅
D.ધીરજ
✨✨✨✨✨✨✨
https://t.me/knowledge_academy_palanpur
*📘✍️એક મુલાકાત નમૂનામાં ગાંધીનગરમાં મંત્રીશ્રીઓના અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે?*
A.9
B.7✅
C.10
D.12
〰〰〰〰〰〰〰〰〰〰〰
https://t.me/knowledge_academy_palanpur
1 489
[02/09, 2:18 PM] Knowledge Academy palanpur: 〽️કમ્પ્યુટર ક્વિઝ - 1〽️
🕉 નીચેનો કયો વિકલ્પ Control Panelમાં જોવા મળતો નથી ?
(A) Sound
(B) Mouse
(C) Display
(D) My Account✅
https://t.me/knowledge_academy_palanpur
🕉એક વેબપેજ પરથી બીજા પર જવાની સુવિધા કોણ આપે છે ?
(A) હાયપર લીંક ✅
(B) માસ્ટર લીંક
(C) જોઈન્ટ લીંક
(D) કેસ્કેડીંગ લીંક
🕉GUIનું પૂરું નામ શું છે ?
(A) Graphical User Interface✅
(B) Geographical uses Internet
(C) Giga uses internet
(D) Graphics Unlimited interface
🕉XMLનું પૂરું નામ શું છે ?
(A) Extensible Markup Language✅
(B) Extreme Memory Language
(C) Extensible Memory Line
(D) Extra Markup Language
🕉ઓપન ઓફીસમાં વર્ડ એપ્લીકેશન જેવું કાર્ય કરતી એપ્લીકેશન કઈ છે ?
(A) IMPRESS
(B) WRITER✅
(C) CALC
(D) A, B. Cમાંથી એકપણ નહિ
🕉Ms Powerpoint માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનુ-વિકલ્પનપ ઉપયોગ કરવામાં આવે છે ?
(A)Tools – Hide Slide
(B) View – Hide Show
(C) Format – Hide Slide
(D) Slide Show – Hide Slide✅
🕉Ms Wordમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) F6
(B) F7 ✅
(C) F8
(D) F9
🕉Modemનું પૂરું નામ શું છે ?
(A) modula – demodula
(B) modulation – demodulation
(C) modulator – demodulator ✅
(D) modulation - demodulating
https://t.me/knowledge_academy_palanpur
🕉કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે ?
(A) 9 અને 10
(B) 1 અને 11
(C) 0 અને 1 ✅
(D) 1 અને 100
🕉કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજને શું કહે છે ?
(A) પોર્ટલ
(B) ફ્રન્ટ પેજ
(C) હોમપેજ ✅
(C) હોમપેજ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰https://t.me/knowledge_academy_palanpur
➖➖➖➖➖➖➖➖➖
[02/09, 2:18 PM] Knowledge Academy palanpur: 6 સપ્ટેમ્બર સવારે 8 વાગે
નવી જનરલ બેચ
18 વિષયો
નોલેજ એકેડમી પાલનપુર
વોટ્સએપ 9913620444
📖✍️હાર ,મોસાળુ,વિવાહ અને શ્રાદ્ધ એ કોના આત્મવૃતાંત ના પદો છે ?
A. મીરાંબાઈ
B. ગંગાસતી
C. નરસિંહ મહેતા✅
D. પ્રેમાનંદ
👉નરસિહ મહેતા:-ભક્તકવિ, આદિકવિ. ઝુલણા છંદમાં રચનાઓ
✨✨✨✨✨✨✨
*📘✍️નીચેના પૈકી કયા ભક્તકવિનાં પદોમાં આધ્યાયની ઊંચાઈ જોવા મળે છે?*
A.નરસિંહ મહેતા✅
B. મીરાંબાઈ
C. નાનાલાલ
D. પાનબાઈ
✨✨✨✨✨✨✨
📖✍️આરોગ્યની ચાવી,અનાશક્તિ યોગ,મંગળ પ્રભાત નીચેના પૈકી કોના લખેલ પુસ્તકો છે?*
A.સ્વામી વિવેકાનંદ
B.સ્વામી સચીદાનંદ
C.ગાંધીજી✅
D.પતંજલિ
✨✨✨✨✨✨✨
*📘✍️ગજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં સાહિત્ય ,ઈતિહાસ અને વિજ્ઞાનના વિભાગો ઉપરાંત જૈન વિભાગને પણ સ્થાન આપવામાં આવ્યું હતું?*
A. રાજકોટ
B. વડોદરા
C. ભાવનગર✅
D. અમદાવાદ
✨✨✨✨✨✨✨
📖✍️ગજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ધર્મ, તત્વજ્ઞાન,સમાજ અને અર્થશાસ્ત્ર,વિજ્ઞાન,લલિતકલા,અને પત્રકારત્વ એમ સાત વિભાગોને સ્થાન આપીને પરિષદે પોતાના કાર્યક્ષેત્ર ને વિસ્તાર્યું હતું?*
A. નડિયાદ ✅
B. વડોદરા
C. ભાવનગર
D. રાજકોટ
✨✨✨✨✨✨
*📘✍️ગજરાતી સાહિત્ય પરિષદના અત્યાર સુધી કુલ કેટલા જ્ઞાનસત્રો અને અધિવેશનો (સંમેલન)યોજાઈ ગયા છે?*
A. ૨૮અને ૪૬
B. ૩૦ અને ૪૯✅
C. ૨૭ અને ૪૭
D. ૨૬ અને ૪૮
✨✨✨✨✨✨✨
📖✍️ગજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન સમયમાં અધ્યક્ષ કોણ છે?*
A. ભાગ્યેશ જહાં
B. સીતાંશું યશચંદ્ર✅
C. હિમાંશુ પંડ્યા
D. ચંદ્રકાંત ટોપીવાળા
✨✨✨✨✨✨✨✨
*👉મખપત્ર:-પરબ*
*📘✍️ગજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ ગોવર્ધનરામ.મા.ત્રિપાઠી(અમદાવાદ,૧૯૦૫)હતા જ્યારે ગાંધીજી કયારે અને કયા અધિવેશનના અધ્યક્ષ હતા ?*
A. ૧૯૩૭ -કરાંચી
B. ૧૯૩૬-અમદાવાદ✅
C. ૧૯૪૧-મુંબઈ
D. ૧૯૩૨-નડિયાદ
👉પરિષદ ની સ્થાપના:-૧૯૦૫ માં કરાવામાં આવી હતી.
✨✨✨✨✨✨✨
📖નરસિહ(૨૦૦૮),અખાની ઓળખાણ(૨૦૦૯) નીચેના પૈકી કયા કવિએ રચેલા નાટકો છે?*
A. ભાગ્યેશ જહાં
B. સીતાંશું યશચંદ્ર✅
C. હિમાંશુ પંડ્યા
D. ચંદ્રકાંત ટોપીવાળા.
✨✨✨✨✨✨✨
*📘✍️ગજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર "પરબ" કયારે શરૂ કરાવામાં આવ્યુ હતું?*
A. ૧૯૦૫
B. ૧૯૨૦
C. ૧૯૬૦✅
D. ૧૯૪૫
✨✨✨✨✨✨✨
📖✍️નીચેના પૈકી કોનું તખ્ખુલસ "પામદત્ત" અને "સમાજશાસ્ત્રી" છે?*
A. પ્રેમાનંદ
B. ક.મા. મુંન્શી
C.ઇન્દુલાલ યાજ્ઞિક✅
D. ભોળાભાઈ પટેલ
✨✨✨✨✨
*📘✍️હિંદુસ્તાન’ દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય.કરનાર, ‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી. તેમજ ૧૯૨૨માં ‘યુગધર્મ’ની શરૂઆત કરનાર આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર નીચેના પૈકી કોણ?*
A. કાકા કાલેલકર
B. ક.મા. મુંન્શી
C.રા.વિ. પાઠક
D.ઇન્દુલાલ યાજ્ઞિક✅
✨✨✨✨✨✨✨
https://t.me/knowledge_academy_palanpur
📖✍️‘હાથ પગ બંધાયેલા છે’ (૧૯૭૦) જેમનો આધુનિક જીવનની અસંગતિને અવનવી રચનાછટાથી દર્શાવતાં ઍબ્સર્ડ એકાંકીઓનો સંગ્રહ છે. ‘તેવા કવિ નીચેના પૈકી કોણ છે?*
1 489
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખે સત્તાવાર રીતે સ્નો લેપર્ડને રાજ્ય પ્રાણી અને કાળી ડોકવાળા ક્રેન પક્ષીને રાજ્ય પક્ષી જાહેર કર્યું.
1 489
◼️ ટોક્યો પેરાલિમ્પિક 2020ની રમતો
https://t.me/knowledge_academy_palanpur
1. આર્ચરી
2. એથલેટિકસ
3. બેડમિન્ટન
4. બોકિયા(Boccia)
5. કનોઇ પ્રિન્ટ
6. સાયકલિંગ રોડ એન્ડ સાયકલિંગ ટ્રેક
7. ઈકિવસ્ટ્રિયન
8. ફૂટબોલ 5 - એ - સાઇડ
9. ગોલબોલ
10. જુડો
11. પાવર લિફ્ટિંગ
12. રોવિંગ
13. શૂટિંગ
14. સીટિંગ વોલીબોલ
15. સ્વિમીંગ
16. ટેબલ ટેનિસ
17. તાઇક્વોન્ડો
18. ટ્રાયેબ્લોન
19. વ્હીલચેર બાસ્કેટ બોલ
20. વ્હીલચેર ફેન્સિંગ
21, વ્હીલચેર રબી
22. હીલચેર ટેનિસ
https://t.me/knowledge_academy_palanpur
◼️ નવી ઉમેરાયેલી રમતો :
ટોક્યો પેરાલિમ્પિક 2020માં નવી 2 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
1. બેડમિન્ટન
2. તાઇકવોન્ડો.
https://t.me/knowledge_academy_palanpur
