Talati Pass 2022
પંચાયત તલાટી કમ મંત્રી માટે ખાસ મટીરિયલ, માર્ગદર્શક પ્રશ્નોત્તરી અને ઘણું બધું... તમારું સ્વપ્ન સાકાર કરો.એ જ અમારી આશા
БільшеКраїна не вказанаМова не вказанаКатегорія не вказана
529
Підписники
Немає даних24 години
Немає даних7 днів
Немає даних30 днів
- Підписники
- Перегляди допису
- ER - коефіцієнт залучення
Триває завантаження даних...
Приріст підписників
Триває завантаження даних...
Repost from JIYA PUBLICATION
આઝાદી સમયે દેશી રજવાડાં વિભાગના મંત્રી કોણ હતા?Anonymous voting
- જવાહરલાલ નહેરુ
- મૌલાના અબુલ કલામ આઝાદ
- રાજેન્દ્ર પ્રસાદ
- સરદાર પટેલ
Repost from JIYA PUBLICATION
નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું?Anonymous voting
- ગાંધીજી
- રસિકલાલ પરીખ
- ઇન્દુલાલ
- સરદાર પટેલ
Repost from JIYA PUBLICATION
ઈ. સ ૧૮૦૯ માં ત્રાવણકોર બળવાનું નેતૃત્વ તેના દીવાન ______ એ કર્યું હતું?Anonymous voting
- વેલું થંપી
- કેરાલા વર્મા
- મારુદુ પાંડ્યન
- કોઈ પણ નહિ
Repost from JIYA PUBLICATION
આઝાદી સમયે કયા રજવાડા ભારત કે પાકિસ્તાન સાથે જોડાયા ન હતા.Anonymous voting
- બિકાનેર
- અજમેર
- જૂનાગઢ
- હૈદરાબાદ