Skybird foundation🎯
140Підписники
Немає даних24 години
Немає даних7 днів
Немає даних30 днів
- Підписники
- Перегляди допису
- ER - коефіцієнт залучення
Триває завантаження даних...
Приріст підписників
Триває завантаження даних...
🙏🏻ખલીલ ધનતેજવી🙏🏻
તેમનું નિધન આજે થયું .. ભગવાન તેમની આત્માને શાંતિ આપે
(04/04/2021)
🤘🏻ગુજરાતી કવિ🤘🏻
👉🏻ખલીલ ધનતેજવી (મૂળ નામ: ખલીલ ઇસ્માઇલ મકરાણી) ✍🏻ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર છે.
👉🏻તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો.
👉🏻તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. હાલમાં, તેઓ વડોદરાના રહેવાસી છે.
👉🏻ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા છે.
*સાહિત્ય સર્જન*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
*ગઝલસંગ્રહ*
🔖સાદગી
🔖સારાંશ (૨૦૦૮)
🔖સરોવર (૨૦૧૮)
📄*નવલકથા*📄
📜ડો. રેખા (૧૯૭૪)
📜તરસ્યાં એકાંત (૧૯૮૦)
📜મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪)
📜લીલા પાંદડે પાનખર (૧૯૮૬)
📜સન્નાટાની ચીસ (૧૯૮૭)
📜સાવ અધૂરા લોક (૧૯૯૧)
📜લીલોછમ તડકો (૧૯૯૪)
🏵*પુરસ્કારો*🏵
🏆 ૨૦૦૪માં કલાપી પુરસ્કાર
🏆 ૨૦૧૩માં ગુજરાતી ગઝલ પુરસ્કાર
🏆 ૨૦૧૯માં નરસિંહ મહેતા પુરસ્કાર
PI શારીરિક કસોટી:
પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતી માટેની શારીરિક કસોટી અગાઉ નિર્ધારિત કાર્યક્રમ (22-26 એપ્રિલ) મુજબ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ, ગાંધીનગર ખાતે લેવાશે. કેટલાક ઉમેદવારો કોરોના સંક્રમિત થયા છે એવી ટ્વીટસ આવે છે. ૧ લી માર્ચ 2021 પછી કોવિડથી સંક્રમિત થયેલ ઉમેદવારોને આધારભૂત તબીબી પ્રમાણપત્રો રજુ કર્યેથી મેઇન્સ પહેલાં શારીરિક કસોટી ( PET/PST )માટે બીજી તક આપવામાં આવશે. વધુ વિગત માટે આયોગની વેબસાઈટ જોતા રહેવું.
દિનેશ દાસા
ચેરમેન