ru
Feedback
Knowledge Group

Knowledge Group

Открыть в Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

Больше
1 487
Подписчики
-124 часа
-27 дней
Нет данных30 день
Архив постов
https://t.me/knowledge_academy_palanpur બેચ રજીસ્ટ્રેશન શરૂ. 6 સપ્ટેમ્બર થી બેચ શરૂ... નોલેજ એકેડમી પાલનપુર વોટ્સએપ 9913620444 #Day ✍ કયા મહિનામાં પોષણ મહિનો ઉજવાય છે? 👉 સપ્ટેમ્બર #Record #DL ✍ ફોર્બ્સ ઇન્ડિયા રિપોર્ટ અનુસાર પબ્લિક સ્થળો પર સૌથી વધુ CCTV camera કયા શહેરમાં છે? 👉 1st દિલ્હી 👉2 nd London 👉3rd chennai #Computer #First ✍ ભારતનો પ્રથમ Quantum Computer simulator toolkit નુ નામ શું છે? 👉QSim ✍ હાલમાં ચર્ચામાં રહેલ BH- series શેની સબંધીત છે? 👉 ઓટોમોબાઇલ 👉 નંબર પ્લેટ BH થી શરુ પુરા ભારતમા https://t.me/knowledge_academy_palanpur #Day #Science ✍ પરમાણુ પરીક્ષણ વિરૂદ્ધ આંતરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાય છે? 👉29 aug #First #UP ✍ કયા રાજ્યએ પેહલો હસ્તશિલ્પ પાર્ક બનાવવાની જાહેર કરી? 👉 ઉત્તર પ્રદેશ 👉 નેશનલ હેન્ડલૂમ દિવસ :- 7 ઓગસ્ટ https://t.me/knowledge_academy_palanpur #Olympic #Record 🏮🏆 ટોકીયો પેરા ઓલમ્પિક ✍ ટોકીયો પેરા ઓલમ્પિક 2020માં સુમિત અંતિલ ગોલ્ડ મેડલ જીત્યો 👉 ભાલા ફેંક 68.55 મીટર👆 👉 ભાલા ફેંક 87.58 :- નીરજ ચોપડાં (ઓલમ્પિક ગોલ્ડ) ✍ અવની લેખારા :- ગોલ્ડ મેડલ 👉 શૂટિંગ 👉TPમાં ગોલ્ડ મેડલ જીતવા વાળી પ્રથમ ભારતિય મહિલા 👉RJ સરકાર 3cr આપશે ✍ ભાવિના પટેલ: સિલ્વર મેડલ 👉 ટેબલ ટેનિસ 👉 મહેસાણા ✍યોગેશ કાથુનીયા : સિલ્વર મેડલ 👉 ડિસ્ક થ્રો ✍નિષાદ કુમાર : સિલ્વર મેડલ 👉 હાઇ જમ્પ ✍દેવેન્દ્ર ઝાઝરીયા : સિલ્વર મેડલ 👉 ભાલફેંક 👉TP માં બે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતિય 👉RJ સરકાર 2cr આપશે ✍સુંદરસિંહ ગુર્જર : બ્રોન્ઝ મેડલ 👉ભાલફેંક 👉RJ સરકાર 1cr આપશે #fact ✍ટોકિયો ઓલમ્પિક ધ્વજ વાહક 👉 શરૂમાં :- મેરીકોમ & મનપ્રીત સિંહ 👉 અંતમાં :- બજરંગ પુનીયા ✍ પેરા ઓલમ્પિક ધ્વજ વાહક 👉 શરૂમાં :- ટેકચંદ #award ✍ બેલ્જિયમ ગ્રેડ પ્રિકસ 2021 નો પુરષ્કાર કોન જીત્યો? 👉 Max verstpan #New_Appointment #Guj ✍ ભારતની પ્રથમ મહીલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ બનશે?(m.imp) 👉BV નાગરત્ન (સપ્ટેમ્બર 2027 માં બનશે) 👉 વિક્રમનાથ (feb.2027 માં CJI બનશે) ✍ સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત પામનારા પ્રથમ ગુજરાતી મહિલા જજ :- જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી (અમદાવાદના) #fact #constitution https://t.me/knowledge_academy_palanpur 👉સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયધીશ :- ફાતિમા બીબી 👉હાઈકોર્ટના પ્રથમ મહિલા મૂખ્ય ન્યાયધીશ :- લીલાશેઠ (હિમાચલ પ્રદેશ) 👉 સેશન્શકોર્ટના પ્રથમ મહિલા ન્યાયધીશ :- અન્ના ચાંડી (કેરળ) 👉 સુપ્રિમ કોર્ટના પ્રથમ CJI :- હરીલાલ જે. કાનીયા 👉સુપ્રીમ કોર્ટની સ્થાપના :- 28 Jan 1950 #award #Sports ✍ કયા ભારતિય બોક્સરને એશિયાઈ જુનિયર ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેડલ જીત્યો? 👉 રોહિત ચમોલી #Cricket #Sports ✍ ઝડપી બોલર ડેલ સ્ટેન ક્રિકેટમાંથી સંન્યાસ લીધો 👉 દક્ષિણ આફ્રિકાના 👉 Ipl team રાજ્યસ્થાન રોયલ્સ ટીમમાં રમતાં https://t.me/knowledge_academy_palanpur #App ✍ ફીટ ઇન્ડિયા મોબાઈલ એપ લોન્ચ? 👉 અનુરાગ ઠાકુરે #Book ✍Banaras : of Gods, Humans and stories Book ના લેખક 👉 નીલોશ્રી વિશ્વાસ અને ઈરફાન નબી #award ✍ ઓડિશા સરકારે બીજુ પટનાયક પુરષ્કાર આપ્યો? 👉 અમિત રોહીદાસ 👉 હોકી ખેલાડી https://t.me/knowledge_academy_palanpur #Yojna #Guj ✍ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે 👉 "લડુ વિતરણ યોજના" શરૂ કરી 👉 ગાંધીનગરથી શરૂ 👉 ગર્ભવતી સ્ત્રીઓને પોસ્ટિક લાડુ આપવું ( કુપોષણ દુર કરવા માટે) https://t.me/knowledge_academy_palanpur

બંધારણ ૨૫ પ્રશ્નો .pdf

photo content

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

5_6156743534717174694.pdf

5_6156831633086350247.pdf

photo content

હવે સંપૂર્ણ માહિતી આ ગ્રુપમાં જ મુકવામાં આવશે

૬ સપ્ટેમ્બર થી પ્રારંભ .pdf

જોરદાર સેર કરજો જેની જરૂર છે સ્પર્ધકોને

Photo from Knowledge Academy palanpur આ બેચ ગેરન્ટેડ છે.ફી 5000/- મટેરિયલ ખર્ચ પૂરતી જ સીમિત છે.નોકરી મળ્યા બાદ પ્રથમ પગાર એટ
Photo from Knowledge Academy palanpur આ બેચ ગેરન્ટેડ છે.ફી 5000/- મટેરિયલ ખર્ચ પૂરતી જ સીમિત છે.નોકરી મળ્યા બાદ પ્રથમ પગાર એટલે કે 20,000/- ભરવાના રહશે. બેચ 6 સપ્ટેમ્બર થી શરૂ થશે. રજીસ્ટ્રેશન ફરજીયાત 200 સ્ટુડન્ટસને નોકરી અપાવવાનું નક્કી છે.

*એક વાર મેસેજ વાંચીને સમજી લેજો..🏵️🏵️🏵️🏵️🏵️* માત્ર એક જ બેચની વ્યવસ્થા કરી છે..એટલે 30 સભ્યોની જ જરૂર છે... રજીસ્ટ્રેશન રૂબરૂ જ માન્ય. *વહેલા તે પહેલાં* *બીજી તમામ બેચો રદ કરેલ છે* તલાટી, જુ.ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક માટે સંપૂર્ણ અભ્યાસક્રમ ની શ્રેષ્ઠ તૈયારી માટે પરિણામ મેળવવા એક આયોજનની ઈચ્છા છે.. જેમ કે. એક દિનમાં 3 લેક્ચર પ્રથમ લેક્ચર 2 કલાક 8:30-10:30 બીજું લેક્ચર 11-12:30 ત્રીજું લેક્ચર 2-3:30 એક જ બેચમાં સંપૂર્ણ નજીકની પરીક્ષાઓની તૈયારી.. 100 દિનમાં. ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાન ગુજરાતી વ્યાકર સાહિત્ય અંગ્રેજી ગણિત રિજનિંગ ઈકોનોમી બંધારણ પંચાયતી રાજ જાહર વહીવટ કમ્પ્યૂટર પર્યાવરણ વારસો યોજના રમત ગમત વર્તમાન પ્રવાહ. નોકરી ફાઇનલ મેળવવી હશે.તો જાગવું પડશે તૂટી પડવું પડશે. જબ તક હે દમ બાજીરાવ સિંગમ *100 દિનની તૈયારી* *60 વર્ષનો પગારદારી* 1 સપ્ટેમ્બર થી આયોજન કરવાનું હોય એ સમય હોય તો જ રજીસ્ટ્રેશન કરાવશે.. નોલેજ એકેડમી પાલનપુર વોટ્સએપ 9913620444 ફી પગાર સાથે 5000/-

📝 બંધારણીય કટોકટીને લગતા તથ્યો 📝 https://t.me/knowledge_academy_palanpur 🍀 સૌથી લાંબા સમયગાળા માટે રાષ્ટ્રપતિશાસન ➖ પંજાબ 🍀 સૌથી વધુ વખત રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોય તેવું રાજ્ય ➖ મણિપુર (10 વખત) https://t.me/knowledge_academy_palanpur 🍀 સૌથી ઓછી વખત રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોય તેવા રાજયો ➖ મિઝોરમ, મેઘાલય, મહારાષ્ટ્ર (1 વખત) 🍀 સૌથી ઓછા સમયગાળા માટે રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોય તેવું રાજ્ય ➖ કર્ણાટક (7 દિવસ માટે) https://t.me/knowledge_academy_palanpur 🍀 સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન લગાવનાર વડાપ્રધાન ➖ ઇન્દિરાગાંધી (50 વખત) 🍀 સૌથી ઓછી વખત રાષ્ટ્રપતિ શાસન લગાવનાર વડાપ્રધાન ➖ લાલબહાદુર શાસ્ત્રી (2 વખત) https://t.me/knowledge_academy_palanpur

GPSC PAPERSET.pdf

🖥 #Computer_Only_Exam_Oriented https://t.me/knowledge_academy_pal 🔺First Super Computer in the world : Cray CDC 6600 https://t.me/knowledge_academy_pal 🔺Fastest Super Computer in the world : FUGAKU BY THE JAPAN https://t.me/knowledge_academy_pal 🔺First Super Computer of India : PARAM 8000 https://t.me/knowledge_academy_pal 🔺Fastest Super Computer in India : PRATYUSH https://t.me/knowledge_academy_pal 🔺Semiconductor Memory -- RAM, ROM https://t.me/knowledge_academy_pal 🔺Optical Memory -- CD-ROM, CD-R, DVD, HVD, Blu-ray Disc https://t.me/knowledge_academy_pal 🔺Magnetic Memory -- Hard Disk Drive (HDD), Floppy Disk Drive (FDD) https://t.me/knowledge_academy_pal 🔺Flash Memory -- Pen drive, Memory card etc (EEPROM Technology devices) https://t.me/knowledge_academy_pal

📌📌BANKING RELATED CODES https://t.me/health_9913620444 ⭐️CBS - Core banking solution ⭐️CIBIL - Credit Information Bureau(India) Ltd ⭐️CRISIL - Credit Rating Information Services of India Limited ⭐️EFT - Electronic Fund transfer ⭐️EMI - Equated Monthly Installment ⭐️FDI - Foreign Direct Investment ⭐️FEMA - Foreign Exchange Management Act ⭐️FERA - Foreign Exchange Regulations Act ⭐️IFSC - The Indian Financial System Code ⭐️MICR - Magnetic Ink Character Recognition ⭐️MSME - Micro Small and Medium Enterprises ⭐️NBFC - Non Banking Finance Companies ⭐️NEFT - National Electronic Fund Transfer ⭐️PAN - Permanent Account Number ⭐️RTGS - Real Time Gross Settlement System ⭐️Banks come under the second schedule of RBI Ans : Scheduled Bank

photo content

https://t.me/knowledge_academy_pal *ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? 80 વર્ષની સફરના સાત પડાવ* https://t.me/knowledge_academy_pal શ્રીકૃષ્ણ અને ગુજરાત. મથુરા છોડી ભગવાન કાયમ માટે અહીં આવી ગયા. ગુજરાતમાં રહીને આ ચિદઘન શક્તિએ શું કામ કર્યું અને ક્યાં-ક્યા ગયા તે સમજવું ખુબ જ જરૂરી છે. સૌરાષ્ટ્રમાં એવી સાત જગ્યાઓ છે જ્યાં કૃષ્ણ ગયા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. જન્માષ્ટમીના પાવન પર્વે શ્રીકૃષ્ણની કર્મભૂમિના એ પાવન તીર્થોની સફર કરીએ. https://t.me/knowledge_academy_pal દ્વારકાનગરી કર્મભૂમિ ગુજરાતમાં શ્રીકૃષ્ણનો પહેલો પડાવ છે દ્વારકાનગરી. જન્મભૂમિ મથુરા અને બાળભૂમિ ભલે ગોકુળ-વૃંદાવન રહી હોય પરંતુ તેમની કર્મભૂમિનો યશ આ ગુર્જર ધરાને મળ્યો છે. શ્રીકૃષ્ણની ગુજરાત આગમનની યાત્રા મથુરાથી શરૂ થાય છે. જરાસંઘના સતત આક્રમણને ટાળવાં 28 વર્ષીય યુવાન શ્રીકૃષ્ણ મથુરા છોડી પશ્ચિમના સાગરતટે આવ્યાં. અહીં તેમણે દ્વારકાનગરી વસાવી અને યાદવો સાથે વસવાટ કર્યો. પિતા વસુદેવને રાજ્યની ધુરા સોંપી અને પ્રખર કર્મશીલ તરીકે શ્રીકૃષ્ણ ભારતવર્ષમાં ઉભરી આવ્યા. દ્વારકામાં રહી તેમણે યાદવોને વધુ સંગઠિત કર્યા અને પછી જરાસંઘનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી ઉગારી. સવાસો વર્ષના દીર્ઘ આયુષ્યમાંથી શ્રીકૃષ્ણએ 80થી વધુ વર્ષ અહીં જ ગાળ્યા છે. https://t.me/knowledge_academy_pal દ્વારકા જગત મંદિર દ્વારકા જગત મંદિર બેટ દ્વારકા અહીં સાગરની મધ્યમાં એક બેટ પર શ્રીકૃષ્ણની રાણીઓનું અંતઃપુર હતું. નરકાસુરની કેદમાંથી છોડાવેલી સોળ હજાર નિરાધાર નારીઓને શ્રીકૃષ્ણએ અહીં આશરો આપ્યો હતો. આ નારીઓની સંભાળ લેવા માટે શ્રીકૃષ્ણ અવારનવાર અહીં આવતાં અને તેમની સાથે દરિયામાં નૌકાવિહાર કરતા. https://t.me/knowledge_academy_pal બેટ દ્વારકા માધવપુર વિદર્ભકુમારી રુક્મિણીનું હરણ કરી શ્રીકૃષ્ણ દ્વારકા પરત આવી રહ્યા હતા ત્યારે દરિયાતટના નાઘેર પંથકનું પ્રાકૃતિક સૌંદર્ય રુક્મિણીને ગમી ગયું. આથી શ્રીકૃષ્ણએ અહીં જ રુક્મિણી સાથે લગ્ન કર્યા. કાળક્રમે આ વિવાહસ્થળ માધવપુર નામે ઓળખાયું. https://t.me/knowledge_academy_pal માધવપુર જૂનાગઢ પુરાણોમાં રૈવતક પર્વતના નામે ઓળખાતાં ગિરનારની એક ટૂંક અંબાજીની ટૂંક નામે ઓળખાય છે. શ્રીકૃષ્ણએ અહીં તેમના કુળદેવી અંબાજીનું મંદિર બંધાવ્યું હતું. સુભદ્રાનું સગપણ વીરભદ્રએ દુર્યોધન સાથે નક્કી કર્યું ત્યારે શ્રીકૃષ્ણએ બહેનને દુર્યોધન જેવા અધર્મી સાથે નહીં પરણાવવાનો નિર્ણય કર્યો. તેમણે અર્જુનને ગિરનાર બોલાવ્યો અને અંબાજી મંદિર પર કુળદેવી પૂજા કરાવી બહેન સુભદ્રાનો હાથ અર્જુનના હાથમાં સોંપી વિવાહ કરાવ્યો. https://t.me/knowledge_academy_pal ગીરનાર પર્વત પર આવેલું અંબાજી માતાનું મંદિર. તુલસીશ્યામ એકવાર શ્રીકૃષ્ણ રુક્મિણી સાથે શિવપૂજા માટે સોમનાથ જતાં હતાં. રસ્તામાં ગીરના જંગલમાં અટલી નામના નેસ પાસે આવ્યા. અહીં તેમણે વિશ્રામ કર્યો. વિશ્રામ દરમિયાન પારિવારિક વાતમાં રુક્મિણી રીસાઈ ગયાં અને નજીકના ડુંગર પર ચઢી ગયાં. શ્રીકૃષ્ણ રુક્મિણીને મનાવવા ડુંગર પર ગયા અને મનાવી રાજી કર્યા. આ ટેકરી પર હાલ પણ શ્રીકૃષ્ણ-રુક્મિણીનું મંદિર તેની યાદ અપાવે છે. https://t.me/knowledge_academy_pal તુલશી શ્યામ, શ્રીકૃષ્ણ-રુક્મિણીનું મંદિર પ્રભાસ પાટણ એટલે કે આજના સોમનાથ સાથે શ્રીકૃષ્ણનો વિશેષ નાતો હતો. સોમનાથ મંદિરે શ્રીકૃષ્ણ સહપરિવાર પૂજા કરવા આવતાં. જ્યારે યાદવો વંઠી ગયા ત્યારે શ્રીકૃષ્ણ ખુબ વ્યથિત થયા. યુગકર્મનો અંતિમ પડાવ નજીક આવ્યો ત્યારે તેઓ સર્વ વંઠેલા યાદવોને લઈ અહીં આવ્યા. શિવપૂજા કરવાને બદલે યાદવો અંદરોઅંદર લડવા લાગ્યા ત્યારે શ્રીકૃષ્ણએ સ્વહસ્તે જ તમામનો સંહાર કર્યો. https://t.me/knowledge_academy_pal સોમનાથ મહાદેવ મંદિર, પ્રભાસ પાટણ ત્રિવેણીઘાટ કર્મભૂમિ ગુજરાતમાં શ્રીકૃષ્ણનો અંતિમ પડાવ એટલે ત્રિવેણીઘાટ. યાદવોનો સંહાર કરી શ્રીકૃષ્ણ હિરણ, કપિલા અને સરસ્વતિના સંગમઘાટે આવ્યાં. અહીં વ્યથિત અવસ્થામાં પીપળના થડને શરીર ટેકવી ડાબા પગ પર જમણો પગ ચઢાવી બેઠા હતા. ત્યારે જરા નામના પારધીએ મૃગ સમજી તીર માર્યું. આ તીર શ્રીકૃષ્ણના જમણા પગમાં વાગ્યું અને અહીં જ શ્રીકૃષ્ણનો નિર્વાણ થયો. નિર્વાણ પછીના સાતમા દિવસે અર્જુને અહીં આવી શ્રીકૃષ્ણના અંતિમસંસ્કાર કર્યા હતા. https://t.me/knowledge_academy_pal ત્રિવેણી ઘાટ ત્રિવેણી ઘાટ આ ભૂમિનું મહદભાગ્ય કે, ભગવાન 80થી વધુ વર્ષ અહીં રહ્યા અને દેહત્યાગ પણ અહીં જ કર્યો. https://t.me/knowledge_academy_pal

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

5_6300656051876266366.pdf