GSSSB Bin Sachivalay Clark &Talati & Sub Auditor/Sub Accountant
GSSSB બિન સચિવાલય કારકુન તલાટી કલાર્ક ફોરેસ્ટ પોલીસ All Exam Material & PDF... ➡️ Link ⬇️ Gsssb_Binsachivalay_Clark
БольшеСтрана не указанаЯзык не указанКатегория не указана
782
Подписчики
Нет данных24 часа
Нет данных7 дней
Нет данных30 дней
- Подписчики
- Просмотры постов
- ER - коэффициент вовлеченности
Загрузка данных...
Прирост подписчиков
Загрузка данных...
Показать все...
M K BHAVNAGAR UNIVERSITY
આ ગ્રુપ mk bhavnagar University ના news મળી રહે તે હેતુથી બનાવમાં આવ્યું છે....
ઉમેશ સિન્હા ભારતીય ચુંટણી આયોગનાં ઉપચુંટણી કમિશનર બન્યાં છે.
મુખ્ય ચુંટણી કમિશનર :- સુનીલ અરોરા છે.
Gujarat Sthapna Divas
Repost from WebSankul Official™
સ્પેશિયલ બિનસચિવાલય કલાર્ક
👆 FREE મોકટેસ્ટ સિરીઝ 👆
📝 બિનસચિવાલય મોકટેસ્ટ - 2 📝
🎯 મોકટેસ્ટની વિશેષતા :-
👉🏼 હાલની પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં
રાખીને તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત
પ્રશ્નો ધરાવતી ટેસ્ટ
👉🏼 બિનસચિવાલયની પરીક્ષાના તમામ
વિષયોને આવરી લઈ તૈયાર કરાયેલી
ટેસ્ટ
👉🏼 તમામ વિષયોને તેના અગત્ય મુજબ
ભારાંક આપી તૈયાર કરાયેલી ટેસ્ટ
#BINSACHIVALAY
Repost from WebSankul Official™
👆 બિનસચિવાલય સ્પેશિયલ ફ્રી ટેસ્ટ સિરીઝ 👆
👉🏼 ANSWER KEY FOR BINSACHIVALAY MOCK TEST - 1
#Bin_Sachivalay
Repost from PANKAJ JOSHI CAREER INSTITUTE @ BHAVNAGAR
તાજેતરમાં ચર્ચામાં રહેલા "માધવપુરના મેળા"બાબતે કયુ વિધાન અસ્ત્ય છે?Anonymous voting
- આ મેળાનુ આયોજન ચૈત્ર સુદ નૌમથી ચૈત્ર સુદ તેરસથી કરવામાં આવે છે.
- આ મેળો પોરબંદર વિસ્તારના ધેડ ખાતે યોજાય છે.
- આ મેળાની ઉજવણી ભારત સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંંતર્ગત કરવામાં આવશે.
- આ મેળામાં ભગવાન કૃષ્ણ અને જાંબવતી લગ્નની ઉજવણી કરવામાં આવે છે.
Repost from PANKAJ JOSHI CAREER INSTITUTE @ BHAVNAGAR
કીર્તિમંદિર બાબતે કયુ વિધાન અસ્ત્ય છે?Anonymous voting
- તેની સ્થાપના દરબાર ગોપાલદાસ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી.
- તે વડનગર ખાતે આવેલ છે.
- ખર્ચ નાનજી કાળીદાસ મહેતાએ આપેલ હતો.
- તેની ઉંચાઈ ૭૯ ફુટ છે.
Repost from ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત વર્ણાક્યુલર સોસાયટીએ સૌપ્રથમ કયું મેગેઝિન બહાર પાડેલું?Anonymous voting
- - વર્તમાન (માસિક)
- - વર્તમાન(અઠવાડિક)
- - બુદ્ધિપ્રકાશ(માસિક)
- - બુદ્ધિપ્રકાશ(અઠવાડિક)