cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

😇TRICK WITH STDUY😇

જી.કે શોર્ટ ટ્રિક (ગણિત રિઝનિંગ )

Больше
Не указана странаГуджарати449Факты3 947
Рекламные сообщения
2 755Подписчики
Нет данных24 часа
Нет данных7 дней
Нет данных30 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

https://www.gsssb.co.in/viewomr/ V. MC. Omr dawood કરવા માટે
Показать все...
Vmc. પરીક્ષા માં મેરીટ બાબત કેટલા સુધી રહી શકે છેAnonymous voting
  • 70 થી 100 વચ્ચે
  • 100 થી 120 વચ્ચે
  • 120થી. 140 વચ્ચે
  • 140 થી 150 વચ્ચે
0 votes
વિભાગ ‘અ’ (મહાજનપદ) (1) અંગ➖ ચંપા (2) પાંચાલ➖અહિછત્ર, કામ્પિત્ય(3) સૂરસેન(5) મથુરા(4) કમ્બોજ(2) લાજપુર
Показать все...
👍 3
https://gpay.app.goo.gl/5jjfT6 Googal pay 300rs કેશ બેક મેળવો
Показать все...
Google Pay - Seamlessly Pay Online, Pay In Stores or Send Money

Google Pay is a quick, easy, and secure way to pay online, in stores or send money to friends and family. Pay the Google way.

ગુજરાતનો ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મ બિંદુસાર આજીવન સંપ્રદાય અશોક બૌદ્ધ ધર્મ સંપ્રતિ જૈન ધર્મ
Показать все...
📚Vmc નોટ્સ 📚 Polity ⚫️ પ્રમુખ અધ્યક્ષ 9. 1946. સચિદાનંદ સિંહા 11. 1946 રાજેન્દ્ર પ્રસાદ 13. 1946 રાજેન્દ્ર પ્રસાદ ત્રીજી બેઠકમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ 22 જાન્યુઆરી 1947 માં સ્વીકારવામાં આવ્યો. જે બી એન રોય બનાવેલો જવાલાલ નેહરૂ એ રજૂ કરેલો 🔺 આમુખઅમેરિકાથી પ્રભાવિત છે 🔺 આમુખ ની ભાષા ઓસ્ટ્રેલિયાથી લેવામાં આવી છે 🔺 આમુખ નો સ્વીકાર 26 નવેમ્બર 1946 ના રોજ થયો 🔺 અમુક અધિનિયમ 22 જાન્યુઆરી 1950 સૌથી છેલ્લે મુકાયેલો ભાગ 🔺 આર્થિક . સામજિક . રાજકીય ન્યાય અન્યાય રશિયામાંથી લેવામાં આવેલા છે 🔺 પાંચ પાંચ પ્રકારની સ્વતંત્રતા ફ્રાન્સ 🔹 42 મો સુધારો 1976 સમાજવાદી ,પંથ નિરપેક્ષ ,અખંડિતતા 🔷મહત્વના કેસ🔷 🔹 બેરુબારી યુનિયન કેસ 1960 સ્ટેટમેન્ટ :- આમુખ (પસ્તાવના) બંધારણનો ભાગ જ નથી તેને કોર્ટમાં લાગુ કરી શકાય નહીં 🔹 કેશવાનંદ ભારતી કેસ 1973 સ્ટેટમેન્ટ:- આમુખ બંધારણનો ભાગ છે 🔹 એસ. આર. બોમ્બાઇ કેસ 1994 સ્ટેટમેન્ટ:- આમુખ બંધારણનું અભિન્ન અંગ છે અને બિનસાંપ્રદાયિકતા બંધારણનું મૂળભૂત માળખું છે 🔹LIC OF INDIA કેસ 1995 સ્ટેટમેન્ટ:- આમુખ બંધારણનો ભાગ છે માત્ર બેરુબારી કેસ જ આમુખ બંધારણનો ભાગ નથી એમ કહે છે 🔶આમુખની ઓળખ🔶 🔸 એન એ પાલખી વારા બંધારણનું પરિચય પત્ર short (પ પ્) 🔸 કનૈયાલાલ મુનશી જન્મ કુંડળી 🔸 ઠાકોર ભાર્ગવ દાસ બંધારણ નો આત્મા ચાવી અને આભૂષણ 🔸 એમ હિદાયતુલ્લા બંધારણની આત્મા અને અમેરિકાની સ્વાતંત્ર સેનાની ધોષના સમાન 🔸 અર્નેસ્ટ બાર્કર બંધારણ ની નોંધ (કી નોટ) 🔸 કૃષ્ણસ્વામી ઐયર આમુખ દીર્ઘકાલીન સપનાઓને અભિવ્યક્ત કરે છે
Показать все...
Vmc. Lecture web sankul nots -લલ્લુભાઈ ની હવેલી ભરૂચ -લલ્લુ બહાદુરની હવેલી વડોદરા - બાઈઓ ની હવેલી ધોલેરા -વોરાઓની હવેલી સિધ્ધપુર -સૌરાષ્ટ્ર અને કચ્છના પકવ્યા વગર માટીના ઘોડાને શું કહે છે ઘંટીઘોડા -ઈડરના લાકડાના રમકડા કયા સમુદાય દ્વારા બનાવવામાં આવે છે ખરાદી -ચકુ ભુદર અને સોમનાથ ભૂદર કઈ કરા સાથે જોડાયેલા છે કાષ્ટકલા -પાટણની કંઈ કોમ માટેના વાસણો બનાવવા માટે જાણીતી છે ઓતિયા કુંભાર -પટારા ના શોધક કોણ ઓળખાય છે કાળા સુથાર ભાવનગર લાકડાના રમકડામા ઇડર ઉપરાંત મહુવા પણ જાણેલું છે -ભારતમાં કઈ નદીમાં સૌપ્રથમ માટી કલાના અવશેષો મળી આવેલા બેલન -જગત સ્વામી સૂર્ય અને તેની પત્ની રત્ન સ્વામી કાસ્ટ પ્રતિમા કયા જિલ્લામાં આવેલી છે પાટણ ભરત કલા -કચ્છ જિલ્લામાં આવેલું સ્થળ આહિર અેમરોડરી માટે જાણીતું છે ધાનેતી સોય દ્વારા ભરાયેલા ભરતની ખચિતમ કહે છે - અજરત એ કચ્છ વિસ્તારના અજરાપુર ગામ વર્ષોથી પ્રસ્થાપિત થયેલી કળા છે :-તે મો કાપડ વનસ્પતિ અને ખનીજો માંથી તૈયાર થાય તેની પોત ૮ વખત ધોવામાંથી પસાર થાય છે :-આ લલિત કલામો 20 બ્લોક નો ઉપયોગ થાય છે સૌરાષ્ટ્રની સૌથી પ્રાચીન ભરત શૈલી કાઠી ભરતશૈલી 11 મી થી ૧૪મી સદીમાં શરૂઆત ઉપરાંત આભલા ભરત પણ સૌરાષ્ટ્રમાં આવશે -ગુજરાત માં યુનેસ્કોસાઈટ બુદ્ધિષ્ટ સ્થાપત્ય _નાગર શૈલી નો એક ભાગ ચાલુ કે સહેલી છે જેને મારુ ગુર્જર શૈલી પણ કહે છે જેમાં ગર્ભ ગૃહ મંડપ મુખ મંડપ પ્રદક્ષિણા પદ હોય જેની સંધાર કહેછે અમદાવાદના આઈ આઈ એમ એ ના મકાનની રચના લુઈ કહાને કરી માગેન અબ્રાહમ ગુજરાતમાં યહૂદીઓનું એકમાત્ર સિનેગોગ છે વાસણા પાસે રાણી રૂપમતી નો રોજો દરિયાખાન નો રોજો મહંમદ બેગડાના સમયમાં બન્યો હતો ચાંપાનેરમાં નવ દરવાજા છે ઝૂલતા મિનારા એ સીદીબસીરની મસ્જીદે સ્થિત છે -ગિરનાર ગિરનાર પર્વત પર અંબાજી નેમિનાથ મન્લીનાથ ગુરુ દત્તાત્રેય વગેરે મંદિરો આવેલા છે ગિરનારના પગથિયા કુમારપાળે બનાવેલા :-પ્રસિદ્ધ બહુચરાજી મંદિર અને તેની ફરતે કોર્ટ તેમજ માનસરોવર (પુરુષત્વ )પ્રાપ્ત થાય છેમાનાજી એ બંધાવેલું આ મંદિર મરાઠા શાસનકાર દરમિયાન બન્યું હતું. ઉપરાંત ડાકોરનું પણ :-લકુલીશ સંપ્રદાય શૈવવાદ ની શાખા છે :-પાવાગઢ અને કાયાવરોહન લકુલીસના મંદિરો છે :-પાટણ નું શંખેશ્વર મંદિર વિક્રમ સવંત 1155 (ઇસ ૧૧૯૯) સજજન શાહે નિર્માણ કરાવ્યું હતું આ મંદિર પાશ્વનાથ ભગવાનની સમર્પિત કરવામાં આવ્યું છે ઉપરાંત પદ્માવતી ની ઊંચી મૂર્તિ આવેલી છે :-15 મી અને 16 મી સદીમાં તૈયાર થયેલું ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર ક્યાં આવેલું છે સુરત :-સરોત્રા 52ધ્વજ પ્રસિદ્ધ જૈન મંદિર સલ્તનન કાળ દરમિયાન બનાસકાંઠામાં બન્યું હતું સોમનાથ મંદિર ચાલુક્યશ્રેણીમાં બનેલું છે પાંડવ ગુફા ડાંગ જાંબુવન ગુફા પોરબંદર ગૌતમેશ્વર ગુફા ભાવનગર
Показать все...
🪢ફિનલેન્ડ પ્રધાનમંત્રી કોણ છે પેટેરી ઓરપો 🗣ફન ની સાથે ભાઈ પાર્ટી આપો રાજધાની હેલસિંકી 🪢ઈટલી ના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી જાજીયા મેલોની 🗣 ટલ્લી (શરાબી વ્યક્તિ) ને જાઓજી કલોની મેલો ભાઈ રાજધાની રોમ મુદ્રા યુરો 🪢 ડેનમાર્ક ના પ્રધાનમંત્રી કોણ છે મેટેફ્રેડરિકશન 🗣દેના માર્કર? નાભાઈ નોટમાં લખવું રીક્સ છે રાજધાની કોપન હેગન 🪢ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી કોણ છે ક્રિશહિપક્રિશ 🗣ન્યૂઝમાં કિસાનની હોકિન્સ નું કુકર ખરીધુ રાજધાની વેલિંગ્ટન 🪢 આયર્લેન્ડ કે પ્રધાનમંત્રી કોણ છે લિયોવરાડકર 🗣 આયન ની ગોળીઓ યાદકર લિયો રાજધાની ડબલિન 🪢 મલેશિયાના પ્રધાનમંત્રી કોણ છે અનવર ઇબ્રાહીમ 🗣મેલા માં જાનવર જીબ્રા જોવા મળે રાજધાની કુઆલાલંપુર 🪢 નેપાલ ના પ્રધાનમંત્રી કોણ છે પુષ્પ કમલ દહલ 🗣 દલ દલમાં કમલ પુષ્પ ને પાલ ભાઈ 🪢 દક્ષિણ કોરિયા ના પ્રધાનમંત્રી કોણ છે હાન ડક સુ 🪢 મંગોલીયા દેશના પ્રધાનમંત્રી કોણ છે લવસનમસ્રાય ગેમિંગ એરડીંગ
Показать все...