fa
Feedback
Jagdish Vishwakarma

Jagdish Vishwakarma

رفتن به کانال در Telegram

State President - BJP Gujarat

نمایش بیشتر
6 869
مشترکین
-1824 ساعت
-1487 روز
-2 22730 روز

در حال بارگیری داده...

کانال‌های مشابه
هیچ داده‌ای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
ابر برچسب‌ها
هیچ داده‌ای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
اشارات ورودی و خروجی
---
---
---
---
---
---
جذب مشترکین
ژوئن '26
ژوئن '26
+2
در 0 کانال‌ها
مه '26
+10 191
در 0 کانال‌ها
Get PRO
آوریل '260
در 0 کانال‌ها
Get PRO
مارس '26
+25
در 1 کانال‌ها
تاریخ
رشد مشترکین
اشارات
کانال‌ها
15 ژوئن0
14 ژوئن0
13 ژوئن0
12 ژوئن0
11 ژوئن0
10 ژوئن+1
09 ژوئن0
08 ژوئن0
07 ژوئن0
06 ژوئن0
05 ژوئن0
04 ژوئن0
03 ژوئن+1
02 ژوئن0
01 ژوئن0
پست‌های کانال
ગરીબ કલ્યાણ એ જ જેમનો સંકલ્પ છે, એવા જનસામાન્યના નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ... #12YearsofSeva

2
12 વર્ષ - વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના... પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદર્શનીના ઉદ્ઘાટન અને મીડિયા સંવાદની વિશેષ ક્
12 વર્ષ - વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના... પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદર્શનીના ઉદ્ઘાટન અને મીડિયા સંવાદની વિશેષ ક્ષણો... #12YearsofSeva
35
3
بدون متن...
1
4
સેવાનો સંકલ્પ, વિકાસની સિદ્ધિ અને જન-જનનો વિશ્વાસ! આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સશક્ત નેતૃત્વમાં વીતેલા+9
સેવાનો સંકલ્પ, વિકાસની સિદ્ધિ અને જન-જનનો વિશ્વાસ! આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સશક્ત નેતૃત્વમાં વીતેલા 12 વર્ષમાં કલ્યાણકારી યોજનાઓ માત્ર કાગળ પર નહીં, પરંતુ સમાજના અંતિમ છેવાડાના વ્યક્તિ સુધી ગૌરવ અને સન્માનપૂર્વક પહોંચી છે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે આ 12 વર્ષના 'વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ'ની ભવ્ય સફરને પ્રદર્શિત કરતી વિશેષ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો સાથે વિસ્તૃત સંવાદ સાધ્યો. #12YearsofSeva
37
5
આજે પ્રદેશ મીડિયા સહ-કન્વીનર શ્રી કલ્પભાઈ પટેલના નિવાસસ્થાને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી. સંગઠનના સાથીઓનો આ આત્મીય ભાવ અ+3
આજે પ્રદેશ મીડિયા સહ-કન્વીનર શ્રી કલ્પભાઈ પટેલના નિવાસસ્થાને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી. સંગઠનના સાથીઓનો આ આત્મીય ભાવ અને સ્નેહ જ અમારી સાચી ઊર્જા છે.
30
6
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ૧૪૦ કરોડ દેશવાસીઓનો આ અખંડ વિશ્વાસ છે. આવો, આપણે સૌ સાથે મળીન
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ૧૪૦ કરોડ દેશવાસીઓનો આ અખંડ વિશ્વાસ છે. આવો, આપણે સૌ સાથે મળીને 'વિકસિત ભારત @૨૦૪૭'ના સંકલ્પને સાકાર કરવા એક થઈને આગળ વધીએ. #12YearsofSeva
18
7
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના નેતૃત્વને 12 વર્ષ પૂર્ણ થવા બદલ ચાલી રહે+3
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના નેતૃત્વને 12 વર્ષ પૂર્ણ થવા બદલ ચાલી રહેલા વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ખાતે જાણીતા શિક્ષણવિદ અને સામાજિક અગ્રણી ડૉ.અનિલભાઈ પટેલ સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા. શ્રી અનિલભાઈ પટેલ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં લાંબા સમય સુધી શિક્ષણ સેવા આપવાની સાથે 'નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર'ના માધ્યમથી વિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર જેવા અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. આ સાથે જ તેઓ વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદ, ભારત વિકાસ પરિષદ અને અયોધ્યા કારસેવા જેવા રાષ્ટ્ર સેવાના કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. આ મુલાકાત દરમિયાન મોદી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, ઐતિહાસિક સિદ્ધિઓ અને રાષ્ટ્રનિર્માણના કાર્યો વિશે ચર્ચા થઈ. #12YearsOfSeva
24
8
દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને સફળ 12 વર્ષ પૂર્ણ થવા બદલ ચાલી રહેલા વિશેષ સંપ+3
દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને સફળ 12 વર્ષ પૂર્ણ થવા બદલ ચાલી રહેલા વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ખાતે શ્રીમતી પારૂલબેન મહેતા સાથે મુલાકાત કરવાનો અનેરો અવસર મળ્યો. શ્રીમતી પારૂલબેન મહેતા યોગ અને નેચરોથેરાપિસ્ટ હોવાની સાથે સંગીત વિશારદ છે અને શ્રી અરવિંદ કેન્દ્ર, બ્રહ્મસમાજ તથા આર્યસમાજ જેવી સંસ્થાઓના માધ્યમથી સનાતન સંસ્કૃતિ, શાસ્ત્રીય સંગીત અને સાહિત્યના સંવર્ધન માટે ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન મોદી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ઐતિહાસિક સિદ્ધિઓ વિશે ચર્ચા કરી. #12YearsOfSeva
23
9
એક વર્ષ પહેલાં થયેલ દુઃખદ વિમાન દુર્ઘટનાની પ્રથમ પુણ્યતિથિ પર સર્વે દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ
એક વર્ષ પહેલાં થયેલ દુઃખદ વિમાન દુર્ઘટનાની પ્રથમ પુણ્યતિથિ પર સર્વે દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ
25
10
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર તેમને
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર તેમને કોટિ-કોટિ નમન અને ભાવભીની શ્રદ્ધાંજલિ. સંગઠનને મજબૂત બનાવવામાં અને ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમની સાદગી અને લોકહિતના કાર્યો સદાય આપણને માર્ગદર્શન આપતા રહેશે.
29
11
વડનગર મુલાકાતની અવિસ્મરણીય અને અભૂતપૂર્વ ક્ષણો... #LongestServingElectedPMModi
વડનગર મુલાકાતની અવિસ્મરણીય અને અભૂતપૂર્વ ક્ષણો... #LongestServingElectedPMModi
33
12
રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા ભાજપના તમામ ચારેય ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને વિજયી શુભકામનાઓ. ગુજરાતના
રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા ભાજપના તમામ ચારેય ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને વિજયી શુભકામનાઓ. ગુજરાતના સંસદીય ઇતિહાસમાં પ્રથમ વાર રાજ્યસભાની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ સ્થાપિત થયું છે. આ ભવ્ય સફળતા એ ગુજરાતની જનતાના ભાજપ પરના અખંડ વિશ્વાસ અને આપણા સંગઠનશક્તિનું પ્રતીક છે.
36
13
As part of the Special Persons Outreach Campaign marking 12 successful years of the Modi Government, I met Shri Rajendrabhai+3
As part of the Special Persons Outreach Campaign marking 12 successful years of the Modi Government, I met Shri Rajendrabhai Shah, Founder of SAL Hospital, in Ahmedabad today. During the interaction, we discussed the Government's historic achievements, transformative reforms, and people-centric welfare initiatives that have positively impacted the lives of millions across the country. #12YearsOfSeva
41
14
On the occasion of 12 years of transformative governance under the leadership of Hon'ble Prime Minister Shri Narendra Modi Ji+3
On the occasion of 12 years of transformative governance under the leadership of Hon'ble Prime Minister Shri Narendra Modi Ji, I had the privilege of meeting Senior Advocate Shri Sudhirbhai Nanavati in Ahmedabad today. We discussed the Modi Government's historic achievements, transformative reforms, and people-centric welfare initiatives. The 'Rashtra Pratham Mool Mantra' booklet was also presented on the occasion. #12YearsOfSeva
31
15
ગઈકાલે વડનગરના પ્રવાસ દરમ્યાન દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પૈતૃક ઘરની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રા+3
ગઈકાલે વડનગરના પ્રવાસ દરમ્યાન દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પૈતૃક ઘરની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ જ ગલીઓમાં મોદી સાહેબનું બાળપણ વીત્યું અને મા ભારતીની સેવા કાજે પોતાનું જીવન સમર્પિત કરવાનો સંકલ્પ દૃઢ થયો. એક સામાન્ય પરિવારના બાળકમાંથી વૈશ્વિક નેતા બનવા સુધીની તેમની યાત્રા દરેક માટે પ્રેરણારૂપ છે.
32
16
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનીને સમગ્ર ગુજરાત અને દેશનું મા+7
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનીને સમગ્ર ગુજરાત અને દેશનું માન વધાર્યું છે. આજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને અવિરત રાષ્ટ્રસેવા કાજે યોજાયેલી 'મહાઆરતી'માં સહભાગી થઈ મંગલકામના કરી.
30
17
ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત આજનો આ ઐતિહાસિક દિવસ! વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને આપણા સૌના માર્ગદર્શક શ્રદ્ધેય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. આ અભૂતપૂર્વ અને અવિસ્મરણીય ક્ષણે, આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ માટે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે આયોજિત મહાઆરતીમાં ઉપસ્થિત રહી દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી. હર હર મહાદેવ 🙏 #LongestServingElectedPMModi
24
18
+7
بدون متن...
27
19
ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત આજનો આ ઐતિહાસિક દિવસ! વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને આપણા સૌના માર્ગદર્શક શ્રદ્ધેય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. આ અભૂતપૂર્વ અને અવિસ્મરણીય ક્ષણે, આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ માટે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે આયોજિત મહાઆરતીમાં ઉપસ્થિત રહી દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી. હર હર મહાદેવ 🙏 #LongestServingElectedPMModi
1
20
આજે વડનગરના ઐતિહાસિક રેલવે સ્ટેશનની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું. આ એ જ સ્થળ છે, જ્યાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ+4
આજે વડનગરના ઐતિહાસિક રેલવે સ્ટેશનની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું. આ એ જ સ્થળ છે, જ્યાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું બાળપણ વીત્યું હતું અને જેમની રાષ્ટ્રભક્તિની સફરની શરૂઆત થઈ હતી. વડનગરની રળિયામણી સાંજે વડીલો સાથે બેસીને ચાની ચૂસ્કી સાથે વિતાવેલી એ પળો હૃદયમાં હંમેશા યાદગાર રહેશે. #LongestServingElectedPMModi
30