Knowledge Group
رفتن به کانال در Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
نمایش بیشتر1 486
مشترکین
-224 ساعت
+17 روز
+1130 روز
آرشیو پست ها
1 486
યુવા સ્પર્ધક માટે
*એડમીન કન્ટ્રોલ ,નંબર હાઇડ ફેસિલિટી*
👉🏻 મિત્રોને સેર કરજો.
આપેલ લિંક દ્વારા ગૃપ જોઈન કરી શકે છે...
સામાન્ય જ્ઞાન
Pdf
નોટિફિકેશન
રોજગાર
શૈક્ષણિક ન્યુઝ
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
1 486
*➖કંથકોટનો કિલ્લો - કંથકોટ*
*➖રમણીય દરિયા કિનારો - માંડવી*
*➖કચ્છનું પેરિસ અને કચ્છનો હરિયાળો પ્રદેશ - મુંદ્રા*
*➖સુરખાબનગર અભયારણ્ય - રાપર*
*➖પાંડવકુંડ - ભદ્રેશ્વર*
➿➿➿➿➿➿➿➿
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
1 486
🔥 નોલેજ તો નોલેજ એકેડમી નું જ.
મો.99136 20444
➖➖➖➖➖➖➖➖
*📝કચ્છ📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*●ભારતને આઝાદી મળતા કચ્છના મહારાજા મહારાવે ભારતમાં ભળવાની માંગણી કરી જે કારણોસર કચ્છ વિસ્તારનો ભારતમાં ચાર વર્ગોના રાજ્ય પૈકી C વર્ગના કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવેશ થયો.*
*●ભારત અને પાકિસ્તાનના ભાગલા થતા નિર્વાસિતોનો જટિલ પ્રશ્ન હતો, જે પ્રશ્નના નિવારણ માટે કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર ખાતે નિર્વાસિતો માટે આવાસ ઊભાં થયા હતા.*
*●કચ્છ જિલ્લામાં લખપતથી જખૌ સુધીના વિસ્તારમાં સિરક્રીક આવેલું છે, જે ભારત-પાકિસ્તાનનો એક વિવાદિત પ્રશ્ન છે, સિરક્રીક દેશનું પશ્ચિમ દિશાએ અંતિમ બિંદુ છે.*
*●કચ્છ જિલ્લાના માંડવીથી કંડલા વચ્ચેના વિસ્તારમાં મેન્ગ્રોવ જંગલો આવેલા છે.*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*●બનાસ, રૂપેણ અને સરસ્વતી નદીઓ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, તેથી તે નદીઓને કુંવારિકા કહેવામાં આવે છે.*
*●કચ્છમાં પચ્છમ બેટ, ખદીર બેટ, ખાવડા ટાપુ વગેરે સ્થળો આવેલા છે.*
*●ભારત-પાકિસ્તાનના ભાગલા થતાં કરાંચી બંદરની ખોટ પૂરવા સરકારે કંડલા બંદરને વિકસાવ્યું હતું, જે કંડલા બંદર મુક્ત વ્યાપાર ક્ષેત્ર છે, કંડલા બંદરનો વહીવટ કંડલા પોર્ટ ટ્રસ્ટ સંભાળે છે.*
*●કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે.*
*●ગુજરાતમાં કચ્છ જિલ્લો સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે.*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*●ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા (મુક્ત વ્યાપાર ક્ષેત્ર) કચ્છ જિલ્લામાં આવેલું છે.*
*●ગુજરાતમાં સૌથી વધુ દરિયા કિનારો કચ્છ જિલ્લો (406 કિમી.) ધરાવે છે.*
*●દેશનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલું છે.*
*●ધોળાવીરા, સુરકોટડા, દેશળપર જેવા ઐતિહાસિક સ્થળો કચ્છ જિલ્લામાં આવેલા છે.*
*●કંઠીનું મેદાન અને વાગડનું મેદાન કચ્છ જિલ્લામાં આવેલું છે.*
*●ગુજરાતની 185 નદીઓ પૈકી સૌથી વધુ 97 નદીઓ કચ્છ જિલ્લામાં આવેલી છે.*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*●ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લામાં થાય છે.*
*●કચ્છના નાના રણમાં ઘુડખર જોવા મળે છે. જે ઘુડખરોના રહેઠાણનું એકમાત્ર સ્થળ છે.*
*●શિયાળાની ઋતુમાં કચ્છના મોટા રણમાં વ્યાપક પ્રમાણમાં સુરખાબ પક્ષીઓ ઉતરી આવે છે.*
*●ગુજરાતમાં સૌથી વધુ મેન્ગ્રોવ જંગલો (789 ચો.કિમી.) ધરાવતો જિલ્લો કચ્છ છે.*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*●ગુજરાતમાં કચ્છ જિલ્લો સૌથી વધુ ઘેટાં-બકરાંની પશુ સંપત્તિ ધરાવતો જિલ્લો છે.*
*●કચ્છ જિલ્લાના ધોરડો ખાતે પ્રતિ વર્ષ કચ્છ રણોત્સવ ઉજવાય છે.*
*●કચ્છ જિલ્લામાં આવેલો બન્ની વિસ્તાર ઊંચા ઘાસ માટે જાણીતો છે.*
*●સુરીન્દ્ર નામક વાદ્યસંગીત કચ્છ જિલ્લા સાથે સંકળાયેલું છે.*
*●26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપનું ઉદગમ બિંદુ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાનું ધ્રાંગ ગામ હતું.*
*●કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો સૂરજબારી પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે.*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*~⭕કચ્છ જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો⭕~*
*➖નારાયણ સરોવર - લખપત*
*➖આયના મહેલ - ભુજ (રામસંગ માલવે બંધાવેલો)*
*➖ભારતીય સંસ્કૃતિ દર્શન લોકકલા મ્યુઝિયમ - ભૂજ*
*➖મહારાવસિંહ મદનસિંહજી મ્યુઝિયમ - ભૂજ*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*➖મહારાજ લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ અને દલપતસિંહજી કોતરણીવાળી છત્રીઓ- ભૂજ*
*➖આરબનો હજીરો - ભૂજ*
*➖હમીરસર તળાવ - ભૂજ*
*➖પન્ના મસ્જિદ - ભૂજ*
*➖જેસલ-તોરલની સમાધિ - અંજાર*
*➖ટી.બી.સેનેટોરિયમ - માંડવી*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*➖સંત મેકરણદાદાની સમાધિ*
*➖બળવંતસાગર બંધ - સુથરી*
*➖ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા*
*➖અદાણી પોર્ટ - મુંદ્રા*
*➖ત્રિકમસાહેબની સમાધિ - રાપર*
*➖ઐતિહાસિક સ્થળ ધોળાવીરા - ભચાઉ*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*➖આશાપુરા માતાનો મઢ - ગઢશીશા (કચ્છના રાજ પરિવારના કુળદેવી)*
*➖કોટાયર્કનું સૂર્યમંદિર - કોટાય (કાઠીઓએ બંધાવેલું)*
*➖ગંગાજી-જમનાજી કુંડ - રામપરા વેકરા*
*➖સિદ્ધરાજ જયસિંહે કોતરાવેલા શિલાલેખ - ચોખંડા મહાદેવ- ભદ્રેશ્વર*
*➖કોટેશ્વર મહાદેવનું મંદિર - નારાયણ સરોવર પાસે*
*➖ગોરખનાથની સમાધિ - ધીણોધર ડુંગરપર*
*➖જોગણીદેવી મંદિર - શ્રાદ્ધ માટે જાણીતું - વીરા*
*➖નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય - લખપત*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*➖ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી - ભૂજ*
*➖સૂડી-ચપ્પા માટે જાણીતું સ્થળ - અંજાર*
*➖પ્રાગ મહેલ - ભૂજ*
*➖શરદબાગ પેલેસ - ભૂજ*
*➖કચ્છ મ્યુઝિયમ - ભૂજ*
*➖અણગોરગઢ શિવમંદિર - ભૂજ*
*➖કચ્છ અભયારણ્ય - અબડાસા*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*➖વિજય પેલેસ - માંડવી*
*➖જૈન પંચતીર્થ - જખો*
1 486
*🎈પતંગનો ઈતિહાસ🎈*
વોટ્સએપ 9913620444
➖➖➖➖➖
પતંગ ચગાવવાની શરૂઆત અઢી હજાર વર્ષ પહેલાં ચીનમાં થઈ હતી.
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
➖ચીનમાં કાગળ અને રેશમની શોધ સૌપ્રથમ થઈ હતી.ચીનમાં વાંસ પણ પુષ્કળ થાય છે. આ ત્રણેય વસ્તુઓ સહેલાઈથીથી મળતા ચીનમાં કાગળની પતંગ બનાવવાની શરૂઆત થઈ.
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
➖ચીનમાં પાંચમી સદીમાં મોઝી અને લુબાન નામના સાધુઓએ પ્રથમવાર કાગળના પતંગ ચગાવ્યાની ઇતિહાસમાં નોંધ છે.
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
➖16મી અને 17મી સદી દરમિયાન પતંગ ચગાવવાની પ્રથા વિશ્વના ઘણા દેશોમાં પરંપરા બની.
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
➖રાઈટ ભાઈઓએ વિમાનની શોધ પણ પતંગમાંથી પ્રેરણા લઈને કરેલી.
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
➖ઇ.સ.1860થી 1910નો ગાળો પતંગ માટે સુવર્ણકાળ બન્યો.વિજ્ઞાનીઓ હવામાનનો અભ્યાસ કરવા, એરિયલ ફોટોગ્રાફી કરવા, વિમાનના મોડેલો બનાવવાના પ્રયોગો કરવા પતંગનો ઉપયોગ કરવા લાગ્યા.પતંગની જેમ ઉડતા ગ્લાઈડર પણ શોધાયા.બીજા વિશ્વયુદ્ધમાં પતંગનો ઉપયોગ સંદેશા મોકલવા માટે પણ થવા લાગ્યો.
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
➖બેન્જામીન ફ્રેન્કલીને પણ વાવાઝોડામાં પતંગ ચગાવી આકાશમાં થતી વીજળીમાં કરંટ હોવાની શોધ કરેલી.
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
1 486
🔥 *નવી બેચ 1 ફેબ્રુઆરી થી શરૂ થશે*
તલાટી કમ મંત્રી/પોલીસ કોન્સ્ટેબલ / પી.એસ.આઈ./એ.એસ.આઈ./વનરક્ષક બીટગાર્ડ
👉🏻 રજીસ્ટ્રેશન વોટ્સએપ 9913620444
📚 ફ્રી :- ફૂલ મટેરિયલ, ટેસ્ટ,મેપ,લાઈબ્રેરી
📚 ગેરન્ટેડ બેચ.
*📝બનાસકાંઠા📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*●બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરનું જૂનું નામ પ્રહલાદનગર હતું.*
*●પાલનપુર આબુના શાસક પ્રહલાદદેવે વસાવ્યું હતું.*
*●પાલનપુર ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.*
*●પાલનપુરને 'સુગંધોનું શહેર' અને 'નવાબીનગર' પણ કહેવામાં આવે છે.*
*●નવરચિત જિલ્લાઓ મુજબ બનાસકાંઠા સૌથી વધુ તાલુકા (14) ધરાવતો જિલ્લો છે.*
*● ●ગુજરાતમાં સૌથી વધુ તાપમાન બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નોંધાય છે.*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*● ●ગુજરાતમાં ચાર યુનિવર્સિટીઓ પૈકી સરદાર પટેલ દાંતા કૃષિ યુનિવર્સિટી બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે.*
*●બટાટા અને બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લો કરે છે.*
*●બટાટાનાં ઉત્પાદન માટે ડીસા જાણીતું છે.*
*●બટાટા સંશોધન કેન્દ્ર ડીસામાં આવેલું છે.*
*●ગુજરાતમાં ખેડૂતોની સૌથી વધુ સંખ્યા બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે છે.*
*●બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે. જેના ટેકરા જેવા ભાગને ગોઢા તરીકે ઓળખવામાં આવે છે.*
*●અંબાજી શક્તિપીઠ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે.*
*●બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે.*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*●બનાસ ડેરી દૂધ ઉત્પાદનમાં વર્ષ-2008માં પ્રથમ ક્રમાંકે હતી.*
*●વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના માત્ર બનાસકાંઠા જિલ્લામાંથી મળે છે.*
*~⭕બનાસકાંઠા જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો⭕~*
*➖કુંભારિયાના દેરા (કુંભારીયા, ભીમદેવ પ્રથમના આબુના દંડક વિમલ મંત્રીએ બંધાવેલું)*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*➖બાલારામ અભયારણ્ય -પાલનપુર તાલુકામાં*
*➖નડેશ્વરી માતાનું મંદિર - નડીબેટ*
*➖કોટેશ્વર મહાદેવનું મંદિર - બાલારામ*
*➖જેસોર અભયારણ્ય - રીંછ માટે (અમીરગઢ તાલુકામાં)*
*➖દાંતીવાડા બહુહેતુક યોજના - બનાસ નદી પર*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
*➖મુક્તેશ્વર બહુહેતુક યોજના - સરસ્વતી નદી પર*
*➖સિપુ બહુહેતુક યોજના - સિપુ નદી પર*
*➖અંબાજી માતાનું મંદિર - અરવલ્લી પર્વતમાળાના આરાસુર ડુંગર પર*
*➖ગંગા સરોવર - બાલારામ*
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
➿➿➿➿➿➿➿➿➿➿➿
📚 *સ્પેશ્યલ બેચ.* 📚
https://t.me/knowledge_academy_palanpur
👉🏻 આગામી *તલાટી ,ક્લાર્ક, પોલીસ ,ફોરેસ્ટ*,બેચમાં એડમીશન મેળવો.
📖👉🏻 બેચ વિશેષ
ફ્રી મટેરિયલ
ફ્રી ટેસ્ટ
રોજ લેક્ચર
👉🏻 વહેલા તે પહેલા ધોરણે જ પ્રવેશ અને ઓફર લાભ મળશે.
👉🏻 મુલાકાત સમય - 08-01
નોલેજ એકેડમી પાલનપુર
3 જો માળ, સિટીલાઈટ રોડ,હિંમત વિહાર કોમ્પ્લેક્ષ, પાલનપુર
👌🏻 બેચ પ્રવેશ માટે નામ,સરનામું વોટ્સએપ કરવું.
9913620444
https://t.me/knowledge_academy_palanpur
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
1 486
Repost from Knowledge Academy palanpur
*🔥કોન્સ્ટેબલ -ફોરેસ્ટ નવી બેચ🔥*
LRD / PSI / ASI / Forest
30 જાન્યુઆરી વોટ્સએપ રજીસ્ટ્રેશન માન્ય
👉🏻 પ્રેક્ટિકલ ,થિયરી
👉🏻 મટેરિયલ ,ટેસ્ટ, મેપ
👉🏻 પરીક્ષા સુધી નવી પેટર્ન ,નવા નિયમ મુજબ તૈયારી
👉🏻 વોટ્સએપ રજીસ્ટ્રેશન કરેલ સભ્યોને વિશેષ ઓફર
👉🏻 લેક્ચર ફી 7000
👉🏻 પ્રેક્ટિકલ ફી 5000
👉🏻 મટેરિયલ ફી 3000
આપની અનુકૂળ બેચ
😊👌🏻 મહિલા/પુરુષ અલગ બેચ
📚 PSI , PI ,ASI , DYSP સાથે રૂબરૂ માર્ગદર્શન
➖➖➖➖➖➖➖➖
⭕વિદેશમાં વોર ગેમ્સમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા પાઈલટ કોણ બનશે❓
*✔️અવની ચતુર્વેદી*
*✔️જાપાનમાં યોજાનાર યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે*
⭕17મુ પ્રવાસી ભારતીય સંમેલન ક્યાં યોજાયું❓
*✔️ઇન્દોર (મધ્યપ્રદેશ)*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕હાલમાં જોશીમઠમાં જમીન ધસી રહી છે, તિરાડો પડી છે. આ સ્થળ કયા રાજયમાં સ્થિત છે❓
*✔️ઉત્તરાખંડ (ચમોલી જિલ્લામાં)*
*✔️જોધીમઠ ગેટ વે ઓફ હિમાલય કહેવાય છે*
*✔️બદ્રીનાથના દ્વાર પણ કહેવાય છે*
⭕ભારત અને જાપાનની એરફોર્સ વચ્ચે પ્રથમ વખત યુદ્ધ અભ્યાસ કરશે.આ અભ્યાસનું નામ શું છે❓
*✔️વીર ગાર્ડિયન-2023*
*✔️જાપાનના એરબેઝ હાયકુરીમાં*
⭕9 જાન્યુઆરી➖પ્રવાસી ભારતીય દિવસ
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વનું સૌથી લાંબું રિવર ક્રૂઝ રવાના કરાવશે.આ ક્રૂઝનું નામ શું છે❓
*✔️એમવી ગંગા વિલાસ*
*✔️ભારત અને બાંગ્લાદેશથી પસાર થતી 27 નદીઓમાંથી 3200 કિમી.લાંબી યાત્રા કરશે*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕તાજેતરમાં 'માય કેસ સ્ટેટ્સ' સેવાનો પ્રારંભ કયા રાજ્યની હાઇકોર્ટે કર્યો❓
*✔️ગુજરાત*
⭕પોરબંદરમાં થતી રાષ્ટ્રીય તરણ સ્પર્ધા કોના દ્વારા યોજાય છે❓
*✔️શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ*
⭕ગુજરાતમાં ઓબીસી પંચાયત અનામત અંગેનો રિપોર્ટ કઈ સમિતિને સોંપવામાં આવ્યો છે❓
*✔️જસ્ટિસ ઝવેરી પંચ*
⭕ભારત જાપાનને પછાડી વિશ્વનું કેટલામું સૌથી મોટું ઓટો માર્કેટ બન્યું❓
*✔️ત્રીજું*
*✔️ચીન પ્રથમ અને અમેરિકા બીજા ક્રમે*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ રાજીનામુ આપતા કાર્યકારી એમ.ડી. તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️જયેન મહેતા*
⭕ICFAI હૈદરાબાદે કયા પ્રસિદ્ધ વાસ્તુકારને માનદ ઉપાધિથી સન્માનિત કર્યા❓
*✔️બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી*
⭕દેશમાં ઘરેલુ હિંસાના કેસમાં મહિલાઓ સામેના ગુનામાં કયા રાજયમાં સૌથી વધુ ગુના નોંધાયા છે❓
*✔️ઉત્તરપ્રદેશ*
*✔️દિલ્હી બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા અનુસાર 2022માં દેશનું સૌથી પ્રદૂષિત શહેર કયું ❓
*✔️દિલ્હી*
*✔️બીજા ક્રમે ફરીદાબાદ અને ત્રીજા ક્રમે ગાઝિયાબદ*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુવા દિવસે 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્દઘાટન ક્યાં કરશે❓
*✔️કર્ણાટકના હુબલીમાં*
⭕ક્રોએશિયાએ તેનું ચલણ કુનાને નાબૂદ કરી નવા ચલણ તરીકે કયું અપનાવ્યું❓
*✔️યુરો*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕બેસ્ટ ઓરીજીનલ સોન્ગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023નો ખિતાબ કયા ભારતીય ગીતને મળ્યો❓
*✔️તેલુગુ ફિલ્મ 'આરઆરઆર'ના ગીત નાટુ-નાટુ (નાચો-નાચો)*
⭕રેટિંગ એજન્સી કેર એજ રિપોર્ટ મુજબ આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે❓
*✔️મહારાષ્ટ્ર*
*✔️ગુજરાત બીજા સ્થાને અને તમિલનાડુ ત્રીજા સ્થાને*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕13મો પુરુષ હોકી વર્લ્ડકપની શરૂઆત ક્યાં થઈ❓
*✔️ઓડિશા (ભારત)*
*✔️ઓડિશાના કટકમાં આવેલા બારામતી સ્ટેડિયમમાં શુભારંભ*
*✔️થીમ સોંગ :- સંગીતકાર પ્રીતમ દ્વારા 'હોકી હે દિલ મેરા*
⭕12 જાન્યુઆરી➖રાષ્ટ્રીય યુવા દિવસ
✔️સ્વામી વિવેકાનંદની 160મી જયંતી
⭕સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેફ એડમિનિસ્ટ્રેટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️ઉદિત અગ્રવાલ*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2023 રિપોર્ટ અનુસાર સૌથી શક્તિશાળી પાસપોર્ટમાં ભારતીય પાસપોર્ટ વિશ્વમાં કેટલામાં ક્રમે છે❓
*✔️85મા*
*✔️ભારતીય પાસપોર્ટથી 59 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી*
*✔️ગત વર્ષે ભારતીય પાસપોર્ટ 83મા ક્રમે હતો*
*✔️જાપાન પ્રથમ ક્રમે યથાવત (193 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી)*
*✔️દક્ષિણ કોરિયા અને સિંગાપોર બીજા ક્રમે (192 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી)*
*✔️ત્રીજા સ્થાને જર્મની અને સ્પેન (190 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી)*
*✔️અફઘાનિસ્તાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી નબળો*
⭕તાતાએ ફોર્ડનો સાણંદ પ્લાન્ટ ખરીદ્યો.
➖➖➖➖➖➖➖➖
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
1 486
સ્ટેટ્સ રાખી ,ગ્રુપમાં સેર કરી
સ્ક્રીનશોર્ટ મોકલો. અને મેળવો
3000 પ્રશ્નોની pdf કરંટ અફેર
નોંધ સ્ક્રીનશોર્ટ વ્યુ 50+ હોવા જરૂરી...
1 486
*નોલેજ એટલે નોલેજ*
જોઈ લો ,વાંચી લો.
ફેક્ટ,પેટર્ન, કન્ટેન્ટ,
મો.9913620444
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*📝મહેસાણા📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●મેસાજી ચાવડાએ મહેસાણા વસાવ્યું હોવાનું મનાય છે.*
*●વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ ત્રિભુવનપાળને હરાવી વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી.*
*●ગુજરાતનું સૌથી મોટું ગંજ બજાર મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલું છે.*
*●મહેસાણા જિલ્લાનું વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે.*
*●વડનગરને ગુજરાતનું સૌથી જૂનું હયાત નગર માનવામાં આવે છે.*
*●ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે થયો હતો.*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*●ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.*
*●મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષમની છેલ્લી બેઠક મળી હતી.*
*●ગુજરાત સરકાર દ્વારા પ્રતિ વર્ષ મોઢેરા ખાતે શાસ્ત્રીય નૃત્ય માટે જાણીતા ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે.*
*●મોઢેરા ખાતે સોલંકી વંશના ભીમદેવ પ્રથમના સમયમાં બંધાયેલ મોઢેરા સૂર્ય મંદિર આવેલું છે, જે મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે છે.*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*●મહેસાણાને વડનગરા નાગરોનું વતન મનાય છે.*
*●વડનગરમાં પ્રતિ વર્ષ તાના રીરી મહોત્સવ ઉજવાય છે, જે અંતર્ગત તાના રીરી પુરસ્કાર પણ અપાય છે.*
*●માનવામાં આવે છે કે તાનસેન દ્વારા દીપક રાગ ગાવાથી તેના શરીરમાં બળતરા ચાલી હતી અને તે બળતરા માત્ર મલ્હાર રાગ ગાવાથી દૂર થઈ શકે ત્યારે તે મલ્હાર રાગ ગાય શકે તેવા સંગીતજ્ઞની શોધમાં વડનગર આવી પહોંચ્યો હતો. જ્યાં તાના રીરીએ મલ્હાર રાગ ગાઈ તાનસેનની પીડા ઓછી કરી હતી પરંતુ તે સાથે તાના રીરીએ વચન લીધું હતું કે તાનસેન આ વાતની જાણ કોઈને નહીં કરે.તાનસેન અકબરના દરબારમાં પરત ફરતા અનાયાસે તાના રીરી વિશે અકબરને જાણ થઈ અને મોગલ સેના વડનગર પહોંચતા તાના રીરી બંને બહેનોએ આત્મહત્યા કરી. ભક્ત કવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈએ તેની દીકરી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી.જે તાના રીરી શર્મિષ્ઠાની દીકરી હતી.*
*●ગુજરાતમાં કૂવા દ્વારા સૌથી વધુ સિંચાઈ મહેસાણા જિલ્લામાં થાય છે અને ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો પણ મહેસાણામાં આવેલો છે.*
*●મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે પ્રસિદ્ધ બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે.*
*●મોગલ બાદશાહ જહાંગીરના સૂબા મૂર્તઝાખાન બુખારીએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી.*
*●મહેસાણા જિલ્લાના કોટ, પેઢામલી અને લાંઘણજ ખાતેથી પ્રાગૈતિહાસિક કાળના અવશેષો મળી આવ્યા છે.*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*●મીરાં દાતાર-ઉનાવા ખાતે હઝરત સૈયદ હાજી જહાંગીર અલીની દરગાહ આવેલી છે.*
*●દૂધ સાગર ડેરી મહેસાણા જિલ્લામાં આવેલી છે. (માનસિંહભાઈ પટેલે સ્થાપેલી)*
*●અરવલ્લીનો મહેસાણા જિલ્લાનો ઈશાન ભાગ તારંગાની ટેકરીઓ તરીકે જાણીતો છે.*
*●મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું ઝુલાસણ ગામ અંતરિક્ષ યાત્રી અને અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા સાથે સંકળાયેલા ભારતીય સુનિતા વિલિયમ્સનું વતન છે.*
*●મહેસાણા જિલ્લાના ચંદ્રાસણ ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*~⭕મહેસાણા જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો⭕~*
*➖શામળશાની ચોરી - બે તોરણો - વડનગર*
*➖વડનગર જેવું અન્ય તોરણ - પિલુદ્રા ગામે*
*➖મોઢેશ્વરી માતાનું મંદિર - મોઢેરા - મોઢ લોકોના દેવી*
*➖ઉમિયા માતાનું મંદિર - ઊંઝા - કડવા પાટીદાર સમાજના કુળદેવી*
*➖તાંબા-પિત્તળના વાસણો માટે જાણીતું સ્થળ - વિસનગર*
*➖પ્રાગૈતિહાસિક કાળના અવશેષોનું સ્થળ - કોટ, પેઢામલી, લાંઘણજ*
*➖સિમંધર જૈન મંદિર - મહેસાણા*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*➖હાટકેશ્વર મહાદેવ મંદિર અને શર્મિષ્ઠા તળાવ - વડનગર*
*➖રામકુંડ - મોઢેરા*
*➖સૌથી મોટું ગંજ બજાર - ઊંઝા*
*➖ગણપતિ મંદિર - અઠોર*
*➖યવતેશ્વર મહાદેવ મંદિર - કડી*
*➖મીરાં દાતારની દરગાહ - ઉનાવા*
*➖ગણપત યુનિવર્સિટી - ખેરવા*
*➖અજિતનાથનું દેરાસર - તારંગા*
*➖બહુચરાજી શક્તિપીઠ - બહુચરાજી - મૂળ સ્થાનક શંખલપુર*
*➖ચેહર માતાનું મંદિર - મરતોલી*
*➖મારુતિ સુઝુકી પ્લાન્ટ - હાંસલપુર*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*➖ચુંવાળ પ્રવેદ - બહુચરાજી નજીકનો વિસ્તાર*
*➖બોતેર કોઠાની વાવ - મહેસાણા*
*➖કીર્તિસ્તંભ - વડનગર*
*➖મસાલાઓનું શહેર - ઊંઝા*
*➖કુંતા માતાનું મંદિર - આસજોલ*
*➖કડીનો કિલ્લો*
*➖ચોસઠ જોગણી મંદિર - પાલોદર*
*➖શંકુ વોટર પાર્ક*
➿➿➿➿➿➿➿➿
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
સામાન્ય જ્ઞાન
કરંટ અફેર
રોજગાર ન્યુઝ
ભરતી નોટિફિકેશન
પરીક્ષા પર્ટન
1 486
Repost from Knowledge Academy palanpur
*🔥સામાન્ય જ્ઞાન🔥*
*એક મેસેજ એક માર્ક*
સેર કરો આપનો અભિપ્રાય પણ મોકલો 9913620444
આપનો અભિપ્રાય મને વધુ મહેનત કરવા પ્રેરે છે...
https://t.me/knowledge_academy_palanpur
➖➖➖➖➖➖➖➖
⭕ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન કોને માનવામાં આવે છે❓
*✔️મુઝફર શાહ બીજો*
⭕અલ્હાબાદના સ્તંભ પર લખાણ કોના દ્વારા કરવામાં આવ્યું❓
*✔️હરિસેન*
https://t.me/knowledge_academy_palanpur
⭕ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગિરિ ગુફા બંધાવી❓
*✔️વીરસેન સબા*
⭕સાંથાગાર એટલે શું❓
*✔️ગણ-રાજ્ય સંઘની બેઠકનું સ્થળ*
⭕આકાશવાણી કેન્દ્ર પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે❓
*✔️ખેતી કરીએ ખંતથી*
https://t.me/knowledge_academy_palanpur
⭕ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વન કયો જિલ્લો ધરાવે છે❓
*✔️જામનગર*
⭕રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય❓
*✔️જમીનની લહેરો*
⭕દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે❓
*✔️ગોદાવરી*
https://t.me/knowledge_academy_palanpur
⭕આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે❓
*✔️પેસિફિક*
⭕ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ કેવા પ્રકારનો વેરો છે❓
*✔️આડકતરા કરવેરો*
⭕સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ₹1000 ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી❓
*✔️1954*
https://t.me/knowledge_academy_palanpur
⭕કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કટોકટી લાદવામાં આવી હતી, નવી ચૂંટણી થઈ અને જનતા પાર્ટી ચૂંટાઈ આવી હતી❓
*✔️પાંચમી*
⭕ડેન્ગ્યુ ફિવર કયા પ્રકારના મચ્છરથી થઈ શકે❓
*✔️એડિસ ઈજિપ્તી*
⭕રેડિયો ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી❓
*✔️કાર્લ જેન્સ કી*
⭕આરસ કયા ખડકનું ઉદાહરણ છે❓
*✔️વિકૃત*
⭕કોંગો રોગના વાઇરસને ટૂંકમાં શું કહેવાય❓
*✔️CCHF*
https://t.me/knowledge_academy_palanpur
⭕હવામાં બાષ્પ ઠરવાની ક્રિયાને શું કહે છે❓
*✔️ઘનીભવન*
⭕કામનો અધિકાર (રાઈટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે❓
*✔️ચાર*
⭕કઈ સંસ્થાએ 'ફિમિ લેયર'નો ખ્યાલ આપ્યો❓
*✔️ભારતની સર્વોચ્ચ અદાલત*
⭕દીન-એ-ઈલાહી ધર્મ કોણે શરૂ કર્યો હતો❓
*✔️અકબર*
⭕બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે❓
*✔️દુઃખ અને તેની નાબુદી*
https://t.me/knowledge_academy_palanpur
⭕'ગણગોર' તહેવાર કયા રાજ્યનો છે❓
*✔️રાજસ્થાન*
⭕કઈ જાતિની સ્ત્રીઓને ગુજરાતની લક્ષ્મીબાઈઓ કહેવામાં આવી❓
*✔️વાઘેર*
⭕ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સંપદા યોજના કઈ બાબત અંગેની છે❓
*✔️ફૂડ પ્રોસેસિંગ*
⭕યુનિવર્સલ ડિકલેરેશન ઓફ હ્યુમન રાઈટ્સમાં કેટલા અનુચ્છેદ છે❓
*✔️30*
https://t.me/knowledge_academy_palanpur
⭕રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી❓
*✔️જેસલ-તોરલ*
⭕આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું❓
*✔️1995*
⭕રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના પહેલા મહિલા અધ્યક્ષ કોણ બન્યા હતા❓
*✔️હેમા માલિની*
https://t.me/knowledge_academy_palanpur
⭕ગુજરાતી મહિલા ચૌલા જાગીરદારનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે❓
*✔️પર્વતારોહણ*
⭕હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી (પ્રતિ મિનિટ) હોય છે❓
*✔️3600 ચક્ર*
⭕કયા કવિએ ગાંધીજી માટે 'જુવાન ડોસલો' ની ઉપમા પ્રયોજી છે❓
*✔️કૃષ્ણલાલ શ્રીધરાણી*
⭕કઈ વિચરતી જાતિનો સમૂહ ટાંડા તરીકે ઓળખાતો હતો❓
*✔️વણજારા*
https://t.me/knowledge_academy_palanpur
⭕ચેર જાતિના સરદારોનું બારમી સદીમાં ક્યાં આધિપત્ય હતું❓
*✔️બિહાર અને ઝારખંડ*
⭕અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફી સંત.....❓
*✔️મોઈનુદ્દીન ચિશ્તી*
➖➖➖➖➖➖➖➖
https://t.me/knowledge_academy_palanpur
اکنون در دسترس! پژوهش تلگرام ۲۰۲۵ — مهمترین بینشهای سال 
