Knowledge Group
رفتن به کانال در Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
نمایش بیشتر1 486
مشترکین
+124 ساعت
+57 روز
+530 روز
آرشیو پست ها
1 485
*▪વિશ્વની મુખ્ય ગુપ્તચર સંસ્થાઓ▪*
*પોલીસ પરીક્ષા માટેનું સામાન્ય જ્ઞાન*
➖➖➖➖➖➖➖➖
➡સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી(CIA) અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(FBI)➖યુ.એસ.એ
➡MI-56 (મિલિટરી ઈન્ટેલિજન્સ) અને સ્પેશિયલ બ્રાન્ચ, જોઈન્ટ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન ➖યુ.કે.
➡રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (IB)➖ભારત
➡મોસાદ➖ઈઝરાયેલ
➡નાઈચો➖જાપાન
➡મુખબરાત➖ઈજીપ્ત
➡સાવાક➖ઈરાન
➡ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ(ISI)➖પાકિસ્તાન
➡અલ મુખબરાત➖ઇરાક
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖➖
▪બંગાળના પ્રથમ ગવર્નર➖રોબર્ટ કલાઈવ
▪બંગાળના પ્રથમ ગવર્નર જનરલ➖વોરન હેસ્ટિંગસ
▪ભારતના પ્રથમ ગવર્નર જનરલ➖લોર્ડ વિલિયમ બેન્ટિક
▪ભારતના પ્રથમ વાઈસરોય➖લોર્ડ કેનિંગ
▪સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ અને ભારતના અંતિમ ગવર્નર જનરલ અને વાઇસરોય➖લોર્ડ માઉન્ટ બેટન
➖➖➖➖➖➖➖➖➖➖
▪વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટી➖તક્ષશિલા વિદ્યાપીઠ
▪ભારતની પ્રથમ યુનિવર્સિટી ➖નાલંદા
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનું પ્રથમ જહાજ➖INS કાવેરી
▪ભારતનું પ્રથમ પરમાણુ જહાજ➖INS ચક્ર
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ➖રાજા હરિશ્ચંદ્ર(1912)
▪ભારતની પ્રથમ બોલતી ફિલ્મ➖આલમઆરા (1931)
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનું પ્રથમ સમાચાર પત્ર➖બંગાળ ગેઝેટ (1780) (જેમ્સ હિક્કી)
▪ભારતમાં પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર➖ મુંબઇ સમાચાર (1822)
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ➖આર્યભટ્ટ (1975-રશિયન યાન દ્વારા)
▪ભારતના યાન દ્વારા પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ➖રોહિણી (1980)
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖➖➖➖
▪સૌથી વધુ ગીત ગાનાર➖લતા મંગેશકર
▪સૌથી વધુ ગીતો લખનાર➖સમીર અંજાન
➖➖➖➖➖➖➖➖➖➖
▪લોકનાયક ઉપનામ➖જયપ્રકાશ નારાયણ
▪જનનાયક ઉપનામ➖કરપૂરી ઠાકુર
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖➖➖➖
▪અદ્વૈતવાદની સ્થાપના➖શંકરાચાર્ય
▪દ્વૈતવાદની સ્થાપના➖નિમ્બાકાચાર્ય
પોલીસ બેચ
જે માસમાં એડમીશન લો એ માસની ફી માહિતી
એપ્રિલમાં 4500/-
મે માં 5500/-
જૂન માં 6500/-
એમ દર મહિને 1000 વધશે...
ઉંડાણપૂર્વક લેક્ચર ,સમજૂતી, લેખન, શ્રવણ ,મનન પ્રારંભ
લેખિત ,પ્રેક્ટિકલ, મટેરિયલ
એક માસમાં ભરેલ ફી 6 માસ સુધીની બેચની છે..અન્ય કોઈ ફી ભરવાની નથી
એકવાર ફી ભરો 6 માસ તૈયારી કરો
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖➖
1 485
*🛑ભારતીય કળા અને સંસ્કૃતિ🛑*
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
▪કયા વિદેશી યાત્રીએ હીરા અને હીરાની ખાણની વિસ્તૃત ચર્ચા કરી છે❓
*✔જીન-બેપટિસ્ટ તાવેર્નીયર*
▪ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં પંચાયતન શબ્દ કોની સાથે સંબંધિત છે❓
*✔મંદિર નિર્માણ માટેની એક કળા*
▪પર્વતોને કાપીને બનાવવામાં આવેલી કેટલીક બૌદ્ધ ગુફાઓનો ચૌત્ય કહેવાય છે. જો કે બીજાને વિહાર કહેવામાં આવે છે. બંને વચ્ચે શું તફાવત છે❓
*✔ચૌત્ય એક ઉપાસના સ્થળ, વિહાર ભિક્ષુઓનું નિવાસસ્થાન*
▪નાગર,દ્રવિડ અને બેસર શું છે❓
*✔ભારતીય મંદિર વાસ્તુકલાના ત્રણ મુખ્ય પ્રકાર*
▪પ્રાચીન ભારતમાં ગુપ્તકાળની ગુફા ચિત્રકારીના બે જાણીતા ઉદાહરણ છે. બંનેમાંથી એક અજંતાની ગુફા છે અને હાલ ઉપસ્થિત બીજી ગુફા કઈ છે❓
*✔વાઘ ગુફા*
▪જાણીતું વિરૂપાક્ષ મંદિર ક્યાં આવેલું છે❓
*✔હમ્પી*
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
▪સંગીતના સુરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નક્કાસીકાર સ્તંભોવાળુ વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલુ છે❓
*✔હમ્પી*
▪અલ્હાબાદ સ્તંભ શિલાલેખ કોની સાથે સંબંધિત છે❓
*✔સમુદ્રગુપ્ત*
▪કયા વિશાળ મંદિરની શરૂઆતની અભિકલ્પના અને નિર્માણ સૂર્યવર્મન બીજાના શાસનકાળમાં થઈ❓
*✔અંગકોરવાટ*
▪હોયસલ સ્મારક ક્યાં ઉપસ્થિત છે❓
*✔હેલેબિડ અને બેલુરમાં*
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
▪લિંગરાજ મંદિર કયા શહેરમાં આવેલ છે❓
*✔ભુવનેશ્વર*
▪પ્રખ્યાત ચિત્રકળા 'બની-ઠની'નો સમાવેશ શેમાં થાય છે❓
*✔કિશનગઢ સ્કૂલ*
▪ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં ઇતિવૃત્ત, રાજવંશીય ઇતિહાસો તથા વિરગાથાઓને કંઠસ્થ કરવાનો કોનો વ્યવસાય હતો❓
*✔માગધ*
▪મંગની યાર્સ તરીકે જાણીતા લોકોનું સમુદાય શેનાં માટે પ્રસિદ્ધ છે❓
*✔મધ્ય ભારતમાં પોતાની પિત્રા ડરદુરા પરંપરા માટે*
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
▪ભારતીય ધર્મો અનુસાર, 'સ્થાનકવાસી' કયા ધર્મ સાથે જોડાયેલ છે❓
*✔જૈન ધર્મ*
▪અનેકાન્તવાદ કયા ધર્મનું મૂળ સિદ્ધાંત અને દર્શન છે❓
*✔જૈન ધર્મ*
▪પ્રાચીન ભારતના કયા પુસ્તકમાં શુંગ રાજવંશના સ્થાપકના પુત્રની પ્રેમકથા છે❓
*✔માલવિકાગ્નિમિત્ર*
▪કયા વેદમાં જાદુ અને સંમોહનની વિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે❓
*✔અથર્વ વેદ*
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
▪શૂદ્રક દ્વારા લખેલ પ્રાચીન ભારતીય પુસ્તક 'મૃચ્છકટિકમ'માં શેનો ઉલ્લેખ છે❓
*✔વેશ્યાની છોકરી સાથે ધનિક વેપારીના પ્રેમ પ્રસંગનું વર્ણન*
▪પોતાના સંદેશનો પ્રચાર પ્રસાર માટે હિંદીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા❓
*✔રામાનંદ*
પોલીસ બેચ
જે માસમાં એડમીશન લો એ માસની ફી માહિતી
એપ્રિલમાં 4500/-
મે માં 5500/-
જૂન માં 6500/-
એમ દર મહિને 1000 વધશે...
ઉંડાણપૂર્વક લેક્ચર ,સમજૂતી, લેખન, શ્રવણ ,મનન પ્રારંભ
લેખિત ,પ્રેક્ટિકલ, મટેરિયલ
એક માસમાં ભરેલ ફી 6 માસ સુધીની બેચની છે..અન્ય કોઈ ફી ભરવાની નથી
એકવાર ફી ભરો 6 માસ તૈયારી કરો
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖➖➖
1 485
પોલીસ બેચ
જે માસમાં એડમીશન લો એ માસની ફી માહિતી
એપ્રિલમાં 4500/-
મે માં 5500/-
જૂન માં 6500/-
એમ દર મહિને 1000 વધશે...
ઉંડાણપૂર્વક લેક્ચર ,સમજૂતી, લેખન, શ્રવણ ,મનન પ્રારંભ
લેખિત ,પ્રેક્ટિકલ, મટેરિયલ
એક માસમાં ભરેલ ફી 6 માસ સુધીની બેચની છે..અન્ય કોઈ ફી ભરવાની નથી
એકવાર ફી ભરો 6 માસ તૈયારી કરો
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
1 485
માધવપુરનો મેળો/ ઘેડનો મેળો/માધવરાયનો મેળો
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
આ મેળો પોરબંદરના માધવપુર ખાતે ભરાય છે.આ મેળો રુકમણી અને શ્રીકૃષ્ણના વિવાહ સાથે સંબંધ ધરાવે છે.
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
દરિયામાંથી મળેલું 11મી સદીનું મંદિર બહુ જર્જરીત થઈ જતા 17મી સદીમાં પોરબંદરના મહારાણી રૂપાળીબાએ માધવરાયજીનું નવું મંદિર બંધાવી આપ્યું હતું.
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
ચૈત્રસુદ નોમથી તેરસ સુધી શ્રીકૃષ્ણ અને રુકમણીનો લગ્ન સમારંભ યોજાય છે. પ્રથમ દિવસે ગણપતિની સ્થાપના કરી લગ્નપત્રિકા મોકલાય છે.
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
એક લોકવાયકા મુજબ શ્રીકૃષ્ણે અરુણાચલ પ્રદેશના મેર જાતિના રાજા ભિસ્મકની પુત્રી રુકમણી સાથે માધવપુરમાં વિવાહ કર્યા હતા.
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
આ મેળામાં કચ્છથી મેર જાતિના લોકો ખાસ જોડાય છે અને તેઓ તેમની સાથે તેમના શણગારેલા ઊંટ લઈને આવે છે.
આ મેળામાં ગવાતાં ભજન-કીર્તનમાં હવેલી સંગીતની રસ્પષ્ટ છાપ જોવા મળે છે.
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે 2018 ના વર્ષમાં પ્રથમ વખત એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ સાથે માધવપુર ઘેડના મેળાનું આયોજન કર્યું હતું.
"ઝવેચંદ મેઘાણીએ માધવપુરના મેળાને "અસલી સોરઠી મેળા”ની ઉપમા આપેલ છે."
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
ઉત્તર-પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિને જોડતા આ મેળામાં ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય, ઉત્તર-પૂર્વીય વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ તેમ જ પ્રવાસન નિગમ અને સ્થાનિક તંત્રના સંકલનથી શ્રી કૃષ્ણના જીવન આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારો આ કાર્યક્રમમાં રજૂ કરે છે.
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
આ વર્ષે પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા રુકમણી માતાના સ્વાગતનો ભવ્ય કાર્યક્રમ પણ આયોજિત થયો છે.
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
વિવિધ રાજ્યોના કલાકારોની કારીગરી સાથે હસ્તકલાના સ્ટોલ સાથે સૌરાષ્ટ્રની ટુરિઝમ સર્કિટ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન મળે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માધવપુરના મેળાને જોડીને વિવિધ વિસ્તારમાં આર્ટ ગેલેરી હસ્તકલા સાથે રાજ્યના વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
1 485
એવું જરાય નથી કે ncert gcert પુસ્તકો માંથી પુછાશે...
*જેટલું વહેલું સમજશો એટલું પરિણામ સુધરશે*
12472 માં નામ રાખવું હોય તો જ્યાં 10 લાખ ની ભીડ છે એનો ત્યાગ કરો.
એકેડમી ઓ સમજે ઓછું ને ચગાવે વધારે.
અધ્યક્ષે એવું કહ્યું દરેક વિષયના પાયાને સમજવા આ પાઠ્યપુસ્તકો ઉપયોગી થશે..
દરેક શબ્દોનો બે રીતે ઉપયોગ થઈ શકે છે.
પોતાના સ્વાર્થ માટે અને અન્યના સ્વાર્થ માટે
એટલે વિદ્યાર્થીઓ ની લાગણી વેડફાઈ જાય
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
જો તમારી સંસ્થા અને ફેકલ્ટી હોંશિયાર ,નિષ્ણાત ,તજજ્ઞ ,સૌથી વધુ પરિણામ આપનાર , નંબર વન ,શ્રેષ્ઠ જ હોય
તો ક્યાં કારણે એ પરિણામ પછી ફી લેતા નથી ?
દરેક કોચિંગ ક્લાસને સુધારવો તમારી ફરજ છે..
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
1 485
🫸🏻 ટ્રાયલ લેક્ચર પૂર્ણ થયા બાદ 19 એપ્રિલે પોલીસ બેચ અને ભરતી માર્ગદર્શન લેક્ચર
એક જ માર્ગ પોલીસ સિલેક્શન
સમય 10 કલાકે
વોટ્સએપ 9913620444
નોલેજ એકેડમી પાલનપુર
કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં એડમીશન લેતા પહેલા આ માર્ગદર્શન ખૂબ સફળ નીવડશે...
1 485
Repost from Knowledge Academy palanpur
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
✔️ https://t.me/knowledge_academy_palanpur
✍🏻 રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી?
*શ્રી ગુરુ નાનજી*
✍🏻 વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા?
*મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર*
✍🏻 શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો.
*શાંતા - ઋષ્યશૃંગ*
✍🏻 એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે?
*આદિ ગ્રંથ*
https://t.me/knowledge_academy_palanpur
✍🏻 શ્રવણના માતાપિતાનું નામ શું હતું?
*સોમવતી - શાંતનુ*
✍🏻 અનુષ્ઠાન એટલે શું?
*કોઈ પણ મંત્રના સવા લાખ જાપ*
✍🏻 ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા?
*શિવ*
✍🏻 કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા?
*શંબરાસુર*
https://t.me/knowledge_academy_palanpur
✍🏻 શબરીનું સાચું નામ શું હતું?
*શ્રમણા*
✍🏻 રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે?
*રામ, સીતા, ભરત, લક્ષમણ, હનુમાનજી*
✍🏻 પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા?
*વડ પીપળો આંબલી બિલી અશોક*
✍🏻 સુંદરકાંડમાં રામ, હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે?
*રામ-૫૧, હનુમાન-૨૧, સુંદર-૯*
✍🏻 બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતાપિતાનું નામ જણાવો?
*તાટકા અને સુંદ*
https://t.me/knowledge_academy_palanpur
✍🏻 લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા?
*લંકિની*
✍🏻 મંદોદરી કોની પુત્રી હતા?
*માયાસુર*
✍🏻 મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા?
*ઔષધિપ્રસ્થ*
✍🏻 રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે?
*પ્રાકૃત*
✍🏻 સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો?
*વેદવતી*
https://t.me/knowledge_academy_palanpur
✍🏻 રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ?
*રઘુકુલ રીત સદાચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય*
✍🏻 ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો?
*માંડવી અને શ્રુતકીર્તિ*
✍🏻 વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય?
*વરસાદચાસ*
✍🏻 સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી?
*લવકુશ*
✍🏻 સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો?
*ઋક્ષરજસ*
https://t.me/knowledge_academy_palanpur
✍🏻 ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું?
*દંદુભી*
✍🏻 લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી?
*ત્રિકુટ*
✍🏻 હનુમાનજીના પુત્રનું નામ જણાવો?
*મકરધ્વજ*
✍🏻 સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ? ચોપાઈઓ કેટલી છે
*૯૨૨૮*
✍🏻 રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે?
*સરયૂ નદીમાં જળસમાધિ*
✍🏻 અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી? કરતી હતી
*ત્રીજટા*
✍🏻 રાવણના માતાપિતા કોણ હતા?
*કૈક્સી - વિશ્ર્વા*
https://t.me/knowledge_academy_palanpur
✍🏻 ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો?
*યુધાજીત*
✍🏻 વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે?
*૨૪૦૦૦*
✍🏻 સીતાજીના માતાજીનું નામ જણાવો?
*સુનયના*
✍🏻 સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો?
*પીનાકપાણી*
✍🏻 વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે?
*તપ*
https://t.me/knowledge_academy_palanpur
اکنون در دسترس! پژوهش تلگرام ۲۰۲۵ — مهمترین بینشهای سال 
