Knowledge Group
رفتن به کانال در Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
نمایش بیشتر1 488
مشترکین
-124 ساعت
+17 روز
+830 روز
آرشیو پست ها
1 488
કોન્સ્ટેબલ પી.એસ.આઈ.સ્પર્ધઓ જોગ.
નવી બેચ જોઈન કરતાં પહેલાં વિચારો..
✔️ સિલેબસ પૂર્ણ થશે ?
✔️ 2 માસમાં 60 લેક્ચરમાં થાય શુ ?
✔️ એક બે કલાકમાં વધારે પડતી રકમનું શુ ?
✔️ રોજના 3 લેક્ચર કેમ નહિ
✔️ ફી દસ કે પંદર હજાર કોની ?
✔️ મટેરિયલ માં વેઠ કેમ ?
😊😊😊😊😊😊😊👍🏻
નોલેજ એકેડમી આપશે દરરોજ 3 લેક્ચર કુલ 6 કલાક કલાસમાં જ તૈયારી અને ફ્રી ટેસ્ટ મટેરિયલ
એ પણ 5000/- ફી માત્ર
👌🏻 આજથી જ શરૂઆત કરો.
વાલીએ રોકેલ રકમનું સંપૂર્ણ વળતર મેળવો.
વોટ્સએપ - 9913620444
1 488
પોલીસ ખાતામાં નોકરી લેવી છે અને હાલનો સભ્ય *ડેમો* શોધે છે.
લાગે છે ટીકીટ ફ્રી છે *કુલી* બનવા માટે.
હંમેશા સ્પર્ધક
લિ. પ્રવીણ સાલવી
✔️✔️👍🏻✔️👍🏻✔️✔️
1 488
*સરખા માર્ક્સના કિસ્સામાં નોકરીમાં પહેલી પ્રાથમિકતા કોને મળે?*
https://t.me/knowledge_academy_palanpur
તેવા કિસ્સામાં ઉમેદવારોની જન્મ તારીખ ધ્યાને લેવામાં આવશે. જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
જો ગુણ અને જન્મ તારીખ બંન્ને સમાન હોય ત્યારે ઉમેદવારોની ઉંચાઇ ધ્યાને લેવામાં આવશે, જે ઉમેદવારની ઉંચાઇ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
https://t.me/knowledge_academy_palanpur
જો ગુણ, જન્મ તારીખ અને ઉંચાઇ સમાન હોય ત્યારે ઉમેદવારોના હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકાર દ્વારા માન્ય ધોરણ-12 સમકક્ષ પરીક્ષામાં મેળવેલા ગુણ ધ્યાને લેવામાં આવશે. જે ઉમેદવારના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
જો ગુણ, જન્મ તારીખ, ઉંચાઇ અને હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકાર દ્વારા માન્ય ધોરણ-12 સમકક્ષ પરીક્ષામાં મેળવેલ ગુણ સમાન હોય ત્યારે ઉમેદવારે એસ.એસ.સી. પરીક્ષામાં મેળવેલા ગુણ ધ્યાને લેવામાં આવશે, જે ઉમેદવારના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
https://t.me/knowledge_academy_palanpur
1 488
*ચૂંટણી જોગ*
https://t.me/knowledge_academy_palanpur
ભારતના બંધારણમાં સને ૧૯૯૨ માં સુધારા ક્રમાંક ૭૩ તથા ૭૪ થી ભાગ-૯ તથા ૯-ક ઉમેરવામાં આવ્યા છે. અનુચ્છેદ ૨૪૩-ડ તથા ૨૪૩:વ-ક થી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે મતદારયાદીઓ તૈયાર કરવા પર દેખરેખ, માર્ગદર્શન તથા તેનું નિયંત્રણ અને ચૂંટણીઓનું સંચાલન રાજ્ય ચૂંટણી પંચમાં નિહિત થયેલ છે. આ સંસ્થાઓની ચૂંટણીઓ યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચની રચના તા. ૨૩ સપ્ટેમ્બર ૧૯૯૩ થી કરવામાં આવી છે.
https://t.me/knowledge_academy_palanpur
રાજ્ય ચૂંટણી કમિશનર -કે.સી.કપૂર
કેન્દ્રીય ચૂંટણી કમિશનર -સુશીલ ચન્દ્ર
https://t.me/knowledge_academy_palanpur
1 488
નોલેજ એકેડમી બેચ સફળતાનું રહસ્ય
વોટ્સએપ 9913620444
નોલેજ એકેડમી પાલનપુર
*પાલનપુર થી પરિણામ*
★彡 પોલીસ બેચ 彡★
3 લેક્ચર સાથે 6 કલાક તૈયારી રૂબરૂ
ક્લાસનું જ મટેરિયલ
17000+ પ્રશ્નો
2000 કરન્ટ mcq
વિક ટેસ્ટ
♨♨ બિન સચિવાલય ક્લાર્ક અને જનરલ બેચ ♨♨
રોજ બે લેક્ચર 4 કલાક રૂબરૂ તૈયારી
ક્લાસનું જ મટેરિયલ
20000+ પ્રશ્નો
2000 કરન્ટ mcq
વિક ટેસ્ટ
•.¸♡ ગ્રામ સેવક બેચ ♡¸.•
દર રવિવારે લેક્ચર અને ટેસ્ટ
🇲 🇵 🇭 🇼 -🇫 🇭 🇼 🇧 🇦 🇹 🇨 🇭
Coming soon...
🧑🏻💻👩🏻💻✔️
ગુજરાતમાં બે કે 4 લેક્ચર કોઈ એકેડમી નહિ આપે અને ઓછી ફી પણ નહીં હોય
અમારી ફી માત્ર શિક્ષણ ની છે વીઆઇપી ફેસિલિટી માટે નથી
📈📈📈📈📈📈📈📈
શિક્ષણમાં જાતિવાદ વિચારધારા વાળા સભ્યોએ પ્રવેશ મેળવવો નહિ અને ગ્રુપમાં રહેવું પણ નહીં
