fa
Feedback
Knowledge Group

Knowledge Group

رفتن به کانال در Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

نمایش بیشتر
1 479
مشترکین
-224 ساعت
-17 روز
-130 روز
آرشیو پست ها
photo content
+1

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

photo content

photo content

photo content

photo content

સેર કરવા વિનંતી

photo content

photo content

📚 વર્તમાન નોલેજ📚 ​ ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ➜ સંદીપ સાંગલે ​ વર્ષ ૨૦૨૬ માં અમદાવાદ શહેરનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે? ➜ ૬૧૫મો https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ​ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ટપાલ ક્ષેત્રે સહયોગ માટે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર થયા છે? ➜ બ્રાઝીલ ​ મહારાષ્ટ્રના કયા ગામને તાજેતરમાં 'જ્ઞાતિ-મુક્ત ગામ' જાહેર કરવામાં આવ્યું છે? ➜ સોંદલા ​ બ્રહ્મપુત્રા નદી નીચે ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલ કયા બે સ્થળોને જોડશે? ➜ ગોપુર અને નુમાલીગઢ ​ તાજેતરમાં કયા દેશની સરકારે આતંકી તહોવ્વુર રાણાની નાગરિકતા રદ કરવાનો નિર્ણય લીધો છે? ➜ કેનેડા ​ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવી દિલ્હીમાં કયા મહાનુભાવની પ્રતિમાનું અનાવરણ કર્યું? ➜ ચક્રવર્તી રાજગોપાલાચારી ​ ખેડૂતોને મદદ કરવા માટે 'ભારત વિસ્તાર' નામની AI આધારિત એપ કોણે લોન્ચ કરી? ➜ શિવરાજસિંહ ચૌહાણ https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ​ તાજેતરમાં કયા રાજ્યે ૨૦૨૬ ના વર્ષને 'કૃષિ વર્ષ' (Year of Agriculture) તરીકે જાહેર કર્યું છે? ➜ મધ્યપ્રદેશ ​અમદાવાદના વર્તમાન મેયરનું નામ શું છે? ➜ પ્રતિભા જૈન https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t

પોલીસ માટે અગત્યનું નોલેજ ➖પોર્ટુગીઝોએ દીવ ક્યારે જીતી લીધું❓ ✔ઇ.સ.1535 માં https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK?mode=gi_t ➖ઇ.સ.1510માં બીજાપુરના સુલતાનને હરાવીને ગોવા કોને જીતી લીધું❓ ✔આલ્બુકર્ક https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ➖ડચ લોકો મૂળ ક્યાંના હતા❓ ✔હોલેન્ડ ➖ઇંગ્લેન્ડના વેપારીઓએ કેટલા પાઉન્ડની રકમથી અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી❓ ✔72,000 પાઉન્ડ ➖રાણી એલિઝાબેથે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે કેટલા વર્ષનો પરવાનો આપ્યો હતો❓ ✔15 વર્ષ ➖અંગ્રેજોએ દક્ષિણમાં પોતાનું પ્રથમ વેપારી મથક દક્ષિણ-પૂર્વ સમુદ્રતટ પર ક્યાં સ્થાપિત કર્યું❓ ✔મસલીપટ્ટનમ https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ➖બ્રિટિશ રાજકુમાર ચાર્લ્સ-2એ પોર્ટુગીઝ રાજકુમારી કૅથરિન સાથે લગ્ન કરવાથી કયો દ્વીપ દહેહમાં મળ્યો હતો❓ ✔મુંબઇ દ્વીપ ➖ઈ.સ. 1674માં પોન્ડીચેરીની સ્થાપના કોણે કરી❓ ✔ફ્રેન્ચ ફ્રાન્સિસ માર્ટિને ➖ઈ.સ.1698માં કોલકાતાની સ્થાપના કોણે કરી❓ ✔જોબ ચારનોક ➖યુરોપની ધરતી પર અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે સંઘર્ષ થયો જેને કયા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે❓ ✔સપ્તવાર્ષીક યુદ્ધ ➖ભારતમાં રહેતા અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કયું યુદ્ધ થયું❓ ✔વાડીવંશનું યુદ્ધ https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t *કંપનીઓની સ્થાપના* ------------------------------- ➖પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની : ઈ.સ.1498 ➖અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની: ઇ.સ.1600 ➖ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની: ઈ.સ.1602 ➖ડેનિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની:ઈ.સ.1616 ➖ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની: ઈ.સ.1664 ➖સ્વિડિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની:ઈ.સ.1731 https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ➖➖➖➖➖➖➖

💥🫵🏻 પોલીસની નોકરી ઇચ્છુક સભ્યો માટે એકવાર વાંચવા જેવો મેસેજ 🧑🏻‍✈️ *વાંચો પછી સેર કરો*👌🏻 👌🏻 15 જુનનું લોકરક્ષકનું પેપર જોઈને આંખો ખોલો.... 🫵🏻 દરેક વિષયના માર્કેટિંગ બહારના જ પ્રશ્નો પુછાયા હતા... યુટ્યુબ ,એપ્લિકેશનમાં રાડો કરતાં મોંઘા શૂટબુટ ફેકલ્ટીઓ ખોવાઈ ગયા હતા.. 👍🏻 10 વિષયોની તૈયારી કરવામાં મજા ,આનંદ, ભાવે ,ફાવે ,ગમી જશે..પણ છેલ્લે પેપરમાં એવું તમારું ગમતું પુછાતું જ નથી... 👍🏻 જે જૂનું પેપર જોઈ જાણી લેવી.... 👍🏻 સખત હાર્ડ કન્ટેન સાથે જ નવી પેટર્ન ના પ્રશ્નો જોવા પડશે.... 👍🏻 કેટલું વાંચવું ? કયો વિષય વાંચવો ? ક્યાંથી વાંચવું ? શુ વાંચવું ? પ્લાન શુ કરવો ? ઓનલાઈન શુ લેવા તૈયારી ? પ્રાઇવેટ બુકોમાંથી શુ પુછાયું ? સરકારી પાઠ્યપુસ્તકોમાંથી શુ પુછાયું ? ❌❌❌❌❌❌ એક વાત નક્કી કરો 200 પ્રશ્નો માટે કયો સ્ત્રોત ,કેટલી તૈયારી કરું જેમાંથી 200 પ્રશ્નોના જવાબ મળે આ વાત જ તમારી નોકરી નક્કી કરે છે.. 🫵🏻 સિલેક્શન માટે તૈયારી કરો - શીખવા માટે નહીં 🥳🥳🥳🥳🥳🥳 🫵🏻 *શીખવા માટે 5 લાખ સભ્યો છે* *સિલેક્શન માટે 13000* *નક્કી તમે કરો* *ભણી ગણી ને શિક્ષક થવું છે કે સ્પર્ધક બની સિલેક્શન કરવું છે* ❌ લાઈબ્રેરી ,ઓનલાઈન ,ઓફલાઇન, ગાંધીનગર, એકેડેમી, યુટ્યુબ ,ફેસિલિટી આવું કશું જ સિલેબસ માં નથી👌🏻 🥳 શિક્ષણ સિવાય ફર્નિચરની ફી ભરવી નહિ સૌથી ઓછી ફી સૌથી વધુ શિક્ષણ 🫵🏻 એક જ સિલેબસ ,સૌથી વધુ શિક્ષણ માટે નૉલેજ એકેડમી પસંદ કરો 🫵🏻 ગાંધીનગર ,યુટ્યુબ ,એપ્લિકેશન મોહમાયા ઓનલાઈન છોડો 🫵🏻 5000 નિષ્ફળ થવું એ મોંઘી ફી કરતા વધારે શ્રેષ્ઠ છે 🫵🏻 જગ્યાઓ કરતાં ફોર્મ ભરનાર સંખ્યા વધારે છે 🫵🏻 એકવાર નિષ્ફળ થયા એનો મતલબ નિષ્ફળતા નહિ પણ બીજો છેલ્લો પ્રયત્ન એજ જગ્યાએ નોકરી નક્કી કરે છે 🫵🏻 ભટકવું નહિ વિશ્વાસ રાખો 80000 હજાર વાળો રોયો હતો તમે 5000 માં સફળ બનશો પોઝીટીવ રહો 🫵🏻 આ પોલીસ ભરતી છેલ્લી અને મોટી ભરતી છે મોંઘી ફી ,ફર્નિચર ,ઓનલાઇન ની જરૂર નહીં 🫵🏻 ભોરોસો રાખો નૉલેજ એકેડમી પર સૌથી શ્રેષ્ઠ કન્ટેન આપવામાં આવશે. 🫵🏻 અદ્યતન pdf ,પ્રિન્ટ ,ક્લાસનું જ મયેરીયલ મળશે 🫵🏻 ગરીબ અને મધ્યમ વર્ગ માટે નૉલેજ એકેડમી શ્રેષ્ઠ છે 🫵🏻 બાકી તક ગુમાવ્યા પછી તકલીફ તમને જ રહેશે એ બાબતે પહેલાથી મેસેજ કર્યો છે 🫵🏻 વહેલાં તે પહેલાં ધોરણે 28 ફેબ્રુઆરી સુધી પ્રવેશ મેળવી ચેલેન્જવાળી તૈયારી કરો https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t જય હિન્દ જય ભારત 🧑🏻‍✈️👩🏻‍✈️👩🏻‍✈️👩🏻‍✈️👩🏻‍✈️👩🏻‍✈️

પોલીસનું મટેરિયલ્સ ફ્રી મેળવો... આ પોસ્ટરને આપના વોટ્સએપ સ્ટેટ્સ વ્યુ50+ સાથે સ્ક્રીનસોર્ટ મોકલો બે વોટ્સએપ ગ્રુપમાં સેર કરો.. 5 સભ્યોને નોલેજ ગ્રુપમાં એડ કરો 3 શરતો મુજબ જ પોલીસનું સંપૂર્ણ મટેરિયલ્સ ફ્રી મળશે મટેરિયલ્સ 23 ફેબ્રુઆરી એ મોકલવામાં આવશે

photo content

photo content

PSI/CONSTABLE knowledge ⚫️ "તમે મને કોઈ રાષ્ટ્રની ભૂગોળ જણાવો, હું તમને તે રાષ્ટ્રનો ઈતિહાસ જણાવીશ" - આ ઉક્તિ નેપોલિયનની છે. ⚫️ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હી ખાતે આવેલું છે. ⚫️ગુજરાતમાં રાજ્ય કક્ષાનું અભિલેખાગાર ગાંધીનગર ખાતે આવેલું છે. ⚫️પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ઈ.સ. 1498માં ભારત આવ્યો હતો. https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM?mode=gi_t ⚫️ ડૉ. જી. એમ. મોરાયસે 'હિસ્ટ્રી ઑફ ક્રિશ્ચિયાનિટી ઈન ઇન્ડિયા' ગ્રંથ લખ્યો છે. ⚫️પોર્ટુગીઝ કંપની ભારતમાં 'એસ્ટાડો ડા ઈન્ડિયા' તરીકે ઓળખાતી હતી. ⚫️ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની V.O.C. (Vereenigde Oost-Indische Compagnie) તરીકે ઓળખાતી. ⚫️બર્નિયર, ટેવરર્નિયર અને થેવેનો જેવા ફ્રેન્ચ પ્રવાસીઓએ ભારતની આર્થિક સ્થિતિનું વર્ણન કર્યું છે ⚫️જી. બી. મેલેશને 'હિસ્ટ્રી ઑફ ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા' પુસ્તક લખ્યું છે. ⚫️વિલકિન્સને 'દક્ષિણ ભારતના ઈતિહાસની રૂપરેખા' ગ્રંથ લખ્યો છે. ⚫️ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન 1757 થી 1857 સુધી રહ્યું. બ્રિટિશ તાજનું શાસન 1858 થી 1947 સુધી ચાલ્યું. ⚫️થોમ્બસન ઍન્ડ ગૅરેટે 'કેમ્બ્રિજ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા' માં બ્રિટિશ ભારતનું આલેખન કર્યું છે. ⚫️ બ્રેડેન પોલવેલનો 'લૅન્ડ સિસ્ટમ ઑફ બ્રિટિશ ઈન્ડિયા' એક મહત્વપૂર્ણ ગ્રંથ છે. ⚫️૧૮૫૭ના વિદ્રોહ વિશે સૌપ્રથમ લખાણ ૧૮૫૯માં સર સૈયદ અહેમદે કર્યું હતું. ⚫️વીર સાવરકરે ૧૮૫૭ના વિદ્રોહને “ભારતનો પ્રથમ સ્વતંત્રતાસંગ્રામ” ગણાવ્યો છે. ⚫️સુરેન્દ્રનાથ સેને 'અઢારસો સત્તાવન' (Eighteen Fifty-Seven) નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. ⚫️ આર. સી. મજમુદારે 'ધ સિપોય મ્યુટીની ઑફ ઇન્ડિયા 1857' ગ્રંથ લખ્યો છે. ⚫️જે. ડબલ્યુ. કેચીએ અને કર્નલ મોલેસને 'હિસ્ટ્રી ઑફ ધ સિપોય વોર' લખ્યું છે. ⚫️ ગુજરાતમાં ૧૮૫૭ના વિદ્રોહ પર સંશોધન કરનાર ઈતિહાસકાર ડૉ. આર. કે. ધારૈયા છે. ⚫️દાદાભાઈ નવરોજીએ 'પોવર્ટી ઍન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઈન્ડિયા' પુસ્તક લખ્યું. ⚫️ રોમેશચંદ્ર દત્તે 'ઈકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા' ગ્રંથ લખ્યો છે. ⚫️પટ્ટાભી સીતારામૈયાએ 'હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ' લખ્યું છે. ⚫️ નવજીવન પ્રકાશને ગાંધીજીના વિચારોને ૧૦૦ ગ્રંથોમાં 'ગાંધીજીનો અક્ષરદેહ' નામે પ્રકાશિત કર્યા છે. ⚫️લેપિન્સ અને કોલિયરે 'અડધી રાત્રે આઝાદી' (Freedom at Midnight) ગ્રંથ લખ્યો છે. ⚫️રામચંદ્ર ગુહાએ 'ઇન્ડિયા આફ્ટર ગાંધી' પુસ્તક લખ્યું છે. ⚫️મગનલાલ વખતચંદે 'ગુજરાત દેશનો ઈતિહાસ' અને 'અમદાવાદનો ઈતિહાસ' લખ્યો છે. ⚫️એલેક્ઝેન્ડર ફાર્બસે 'રાસમાળા' માં ગુજરાતનો ઈતિહાસ આલેખ્યો છે. ⚫️કર્નલ ટોડે 'ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા' માં ગુજરાત-રાજસ્થાનના પ્રવાસની નોંધ કરી છે. ⚫️જૅમ્સ મેકમર્ડો અને કર્નલ વૉકરે કચ્છ અને કાઠિયાવાડ પર ગ્રંથો લખ્યા છે. ⚫️૧૭૮૦માં જૅમ્સ એ. હીકીએ ‘બેંગોલ ગેઝેટ' થી ભારતમાં પત્રકારત્વ શરૂ કર્યું. ⚫️રાજા રામમોહનરાયને 'ભારતીય પત્રકારત્વના પિતા' કહેવામાં આવે છે. ⚫️રાજા રામમોહનરાયે 'સંવાદ-કૌમુદી' પત્રનું સંચાલન કર્યું હતું. ⚫️દાદાભાઈ નવરોજીનું વર્તમાનપત્ર 'રાસ્તગોફતાર' હતું. ⚫️લોકમાન્ય તિલકે 'મરાઠા' (અંગ્રેજી) અને 'કેસરી' (મરાઠી) પત્રો શરૂ કર્યા હતા. ⚫️એની બેસન્ટે 'ન્યૂ ઇન્ડિયા' અને 'કોમનવિલ' સામાયિકો ચલાવ્યા હતા. ⚫️બારીન્દ્ર અને અરવિંદ ઘોષના પત્રો 'યુગાન્તર' અને 'સંધ્યા' હતા. ⚫️ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું પત્ર 'સોમપ્રકાશ' હતું. ⚫️ સ્વામી વિવેકાનંદે 'પ્રબુદ્ધ ભારત' શરૂ કર્યું હતું. ⚫️મોતીલાલ ઘોષનું પત્ર 'અમૃત બાઝાર પત્રિકા' હતું. ⚫️ગાંધીજીના મુખ્ય પત્રો 'યંગ ઈન્ડિયા' અને 'હરિજન' હતા. ⚫️મોતીલાલ નેહરુએ 'ઈન્ડિપેન્ડન્ટ્સ' અખબાર શરૂ કર્યું હતું. ⚫️મૌલાના આઝાદનું પત્ર 'અલ-હિલાલ' હતું. ⚫️હિંદુસ્તાન ગદર પાર્ટીનું મુખપત્ર 'ગદર' હતું. https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM?mode=gi_t ⚫️કેશવચંદ્ર સેનનું પત્ર 'સુલભ સમાચાર' હતું. ⚫️ બ્રિટિશરોએ ભારતમાં પોતાની સિક્કા પદ્ધતિ ઈ.સ. 1834 માં અમલી બનાવી. ⚫️બ્રિટિશ શાસન પહેલા મુગલોના 'દામ' અને 'રૂપિયા' પ્રચલિત હતા. ⚫️કંપની શાસનમાં સોનાના 'ગીની' પ્રકારના સિક્કા હતા. ⚫️ઈ.સ. 1858માં તાજનું શાસન શરૂ થતા રાણી વિક્ટોરિયાની છબીવાળા સિક્કા આવ્યા. ⚫️એડવર્ડ સાતના સિક્કા 'બોડિયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા. ⚫️ રાજા જ્યૉર્જ પંચમના સિક્કા તાજ અને શાહી પોશાકવાળા હતા. ⚫️દેશી રજવાડાઓના રાજાઓ પોતાના અલગ સિક્કા બહાર પાડી શકતા. https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM?mode=gi_t ⚫️સૌરાષ્ટ્ર, કચ્છ અને વડોદરાના રાજાઓ દેવનાગરી લિપિમાં સિક્કા ચલાવતા.

નફો અને નુકસાન પોલીસ CCE માટે ઉપયોગી 🫵🏻🫵🏻🫵🏻🫵🏻🫵🏻🫵🏻🫵🏻 1 ખરીદ કિંમત વ્યાખ્યા: વસ્તુ જે ભાવે ખરીદવામાં આવે તેને ખરીદ કિંમત કહે છે. ઉદાહરણ: કોઈ વસ્તુ ૧૦૦ રૂપિયામાં ખરીદી હોય, તો તેની ખરીદ કિંમત ૧૦૦ રૂપિયા કહેવાય. 2 વેચાણ કિંમત વ્યાખ્યા: વસ્તુ જે ભાવે વેચવામાં આવે તેને વેચાણ કિંમત કહે છે. ઉદાહરણ: કોઈ વસ્તુ ૧૨૦ રૂપિયામાં વેચી હોય, તો તેની વેચાણ કિંમત ૧૨૦ રૂપિયા કહેવાય. 3 નફો વ્યાખ્યા: જ્યારે વેચાણ કિંમત, ખરીદ કિંમત કરતાં વધારે હોય, ત્યારે નફો થાય છે. સૂત્ર: નફો = વેચાણ કિંમત – ખરીદ કિંમત ઉદાહરણ: ખરીદ કિંમત = ૧૦૦ વેચાણ કિંમત = ૧૨૦ નફો = ૧૨૦ – ૧૦૦ = ૨૦ રૂપિયા 4 નુકસાન વ્યાખ્યા: જ્યારે ખરીદ કિંમત, વેચાણ કિંમત કરતાં વધારે હોય, ત્યારે નુકસાન થાય છે. સૂત્ર: નુકસાન = ખરીદ કિંમત – વેચાણ કિંમત ઉદાહરણ: ખરીદ કિંમત = ૧૦૦ વેચાણ કિંમત = ૮૦ નુકસાન = ૨૦ રૂપિયા https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t 5 નફાની અને નુકસાનની ટકાવારી નફાની ટકાવારી: (નફો ÷ ખરીદ કિંમત) × ૧૦૦ નુકસાનની ટકાવારી: (નુકસાન ÷ ખરીદ કિંમત) × ૧૦૦ ઉદાહરણ: નફો = ૨૦, ખરીદ કિંમત = ૧૦૦ નફાની ટકાવારી = ૨૦% 6 મહત્વના સૂત્રો ૧) નફો હોય ત્યારે: વેચાણ કિંમત = ખરીદ કિંમત × (૧૦૦ + નફાની ટકાવારી) ÷ ૧૦૦ ૨) નુકસાન હોય ત્યારે: વેચાણ કિંમત = ખરીદ કિંમત × (૧૦૦ – નુકસાનની ટકાવારી) ÷ ૧૦૦ ૩) નફામાં ખરીદ કિંમત: ખરીદ કિંમત = વેચાણ કિંમત × ૧૦૦ ÷ (૧૦૦ + નફાની ટકાવારી) 7 પરીક્ષા પ્રકારનું ઉદાહરણ પ્રશ્ન: એક વસ્તુ ૫૦૦ રૂપિયામાં ખરીદી અને ૧૦% નફા સાથે વેચી. તો વેચાણ કિંમત કેટલી? ઉકેલ: વેચાણ કિંમત = ૫૦૦ × (૧૧૦ ÷ ૧૦૦) વેચાણ કિંમત = ૫૫૦ રૂપિયા https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t

photo content

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

*📚ગુજરાતી ભાષા સાહિત્ય નોલેજ.📚* °°°°°°°°°°°°°°°°°°°°°°°°°° સ્પે.પોલીસ માટે નૉલેજ ●લોર્ડ લિટનની 'ઝેનોની' કૃતિનો ભાવાનુવાદ કરનાર : *મણિલાલ દ્વિવેદી* ●મણિલાલ દ્વિવેદીના નાટકને 'તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતા' તરીકે બિરદાવનાર : *નવલરામ પંડ્યા* ●ગુજરાતી સાહિત્યના 'ભીષ્મ પિતામહ' તથા હરિગીત છંદમાં ફેરફાર કરી 'ખંડ હરિગીત' છંદ ઉપજાવનાર : *નરસિંહરાવ દિવેટિયા* ●નરસિંહરાવ દિવેટિયાએ 'જ્ઞાનબાલ' ઉપનામથી સર્જેલ સાહિત્ય પ્રકાર : *નિબંધ* ●રમણભાઈ નિલકંઠની રચના 'ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ'નો સાહિત્ય પ્રકાર : *વ્યાખ્યાન* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ●1902માં 'વસંત' માસિક શરૂ કરનાર : *આનંદશંકર ધ્રુવ* ●1895માં 'શિક્ષણનો ઈતિહાસ' પુસ્તક લખનાર : *કવિ 'કાન્ત'* ●ન્હાનાલાલની સૌપ્રથમ નાટ્યકૃતિ : *ઈન્દુકુમાર* ●અગેય સોનેટ અને પ્રવાહી પંક્તિ રચનાર કવિ : *બ.ક.ઠાકોર* ●બલવંતરાય ઠાકોરે સોનેટમાં સૌપ્રથમવાર પ્રયોજેલો છંદ : *પૃથ્વી* ●ડોલન શૈલીમાં રચાયેલી સૌપ્રથમ રચના : *વસંતોત્સવ* ●બ.ક.ઠાકોરે વિવેચન માટે પ્રયોજેલા શબ્દો : *કલાસખી અને શાસ્ત્રસખી* ●'આજન્મ પ્રયોગકાર' તરીકે નામના મેળવનાર : *બ.ક.ઠાકોર* ●મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કરનાર : *અરદેશર ખબરદાર* ●કવિ બોટાદકરનો પ્રિય શબ્દ : *પ્રણય* ●'જીવન નિષ્ઠાના કવિ' તરીકે જાણીતા બનનાર : *દેશળજી પરમાર* ●જલિયાંવાલા બાગની કવિતાથી જાણીતા બનેલા સર્જક : *ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ●'બે ઘડી મોજ' સામયિક પ્રગટ કરનાર : *હરજી લવજી દામાણી* ●ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા સાચા અર્થમાં પ્રગટ કરનાર : *નારાયણ હેમચંદ્ર* ●ગુજરાતી તરીકે 'ઉત્કટ ગુજરાતી ભક્તિ' દાખવનાર : *રણજિતરામ વાવાભાઈ મહેતા* ●ગુજરાતી રંગભૂમિને વ્યવસ્થિત પાયા પર મૂકી આપનાર તથા નાટકમાં યુગલ ગીતોની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક : *ડાહ્યાભાઈ ધોળશાજી* ●કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક : *રાજાધ્યક્ષ* ●આધુનિક યુગનું આંદોલન ચલાવનાર સર્જક : *સુરેશ જોશી* ●નિરંજન ભગતે 'આધુનિક અરણ્ય' તરીકે ઓળખાવેલું શહેર : *મુંબઈ* ●1961માં ભારત સરકાર તરફથી વિદ્ધતા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન મેળવનાર : *પંડિત સુખલાલજી* ●'જૈન વિશારદ'ની પદવી પ્રાપ્ત કરનાર સર્જક : *દલસુખભાઈ માલવણિયા* ●સતત પ્રવાસી જીવન જીવનાર સર્જક : *સ્વામી આનંદ* ●કનૈયાલાલ મુનશીએ 'ઘનશ્યામ વ્યાસ' ઉપનામથી રચેલી સૌપ્રથમ વાર્તા : *મારી કમલા* ●મહાદેવભાઈ દેસાઈએ ખાન અબ્દુલ ગફાર ખાન પર આધારિત રચેલી કૃતિ : *બેખુદાઈ ખિદમતગાર* ●ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર : *ચંદ્રવદન ચીમનલાલ મહેતા* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ●ગુજરાતી કવિતામાં ભાઈબહેનના પ્રેમને સૌપ્રથમવાર સફળ આવિષ્કાર કરનાર : *ચંદ્રવદન મહેતા* ●ત્રિભુવનદાસ લુહારે 'મરીચિ' ઉપનામથી સૌપ્રથમ લખેલું કાવ્ય : *એકાંશ દે* ●જયંતી દલાલની સ્વાતંત્ર્ય ચળવળ પર આધારિત નવલકથા : *પાદરના તીરથ* ●હેલન કેલરની આત્મકથા લખનાર સર્જક : *જયંતિ દલાલ* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t