Knowledge Group
رفتن به کانال در Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
نمایش بیشتر1 479
مشترکین
-224 ساعت
-17 روز
-130 روز
آرشیو پست ها
1 479
📚 વર્તમાન નોલેજ📚
ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
➜ સંદીપ સાંગલે
વર્ષ ૨૦૨૬ માં અમદાવાદ શહેરનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે?
➜ ૬૧૫મો
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ટપાલ ક્ષેત્રે સહયોગ માટે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર થયા છે?
➜ બ્રાઝીલ
મહારાષ્ટ્રના કયા ગામને તાજેતરમાં 'જ્ઞાતિ-મુક્ત ગામ' જાહેર કરવામાં આવ્યું છે?
➜ સોંદલા
બ્રહ્મપુત્રા નદી નીચે ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલ કયા બે સ્થળોને જોડશે?
➜ ગોપુર અને નુમાલીગઢ
તાજેતરમાં કયા દેશની સરકારે આતંકી તહોવ્વુર રાણાની નાગરિકતા રદ કરવાનો નિર્ણય લીધો છે?
➜ કેનેડા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવી દિલ્હીમાં કયા મહાનુભાવની પ્રતિમાનું અનાવરણ કર્યું?
➜ ચક્રવર્તી રાજગોપાલાચારી
ખેડૂતોને મદદ કરવા માટે 'ભારત વિસ્તાર' નામની AI આધારિત એપ કોણે લોન્ચ કરી?
➜ શિવરાજસિંહ ચૌહાણ
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
તાજેતરમાં કયા રાજ્યે ૨૦૨૬ ના વર્ષને 'કૃષિ વર્ષ' (Year of Agriculture) તરીકે જાહેર કર્યું છે?
➜ મધ્યપ્રદેશ
અમદાવાદના વર્તમાન મેયરનું નામ શું છે?
➜ પ્રતિભા જૈન
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
1 479
પોલીસ માટે અગત્યનું નોલેજ
➖પોર્ટુગીઝોએ દીવ ક્યારે જીતી લીધું❓
✔ઇ.સ.1535 માં
https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK?mode=gi_t
➖ઇ.સ.1510માં બીજાપુરના સુલતાનને હરાવીને ગોવા કોને જીતી લીધું❓
✔આલ્બુકર્ક
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
➖ડચ લોકો મૂળ ક્યાંના હતા❓
✔હોલેન્ડ
➖ઇંગ્લેન્ડના વેપારીઓએ કેટલા પાઉન્ડની રકમથી અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી❓
✔72,000 પાઉન્ડ
➖રાણી એલિઝાબેથે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે કેટલા વર્ષનો પરવાનો આપ્યો હતો❓
✔15 વર્ષ
➖અંગ્રેજોએ દક્ષિણમાં પોતાનું પ્રથમ વેપારી મથક દક્ષિણ-પૂર્વ સમુદ્રતટ પર ક્યાં સ્થાપિત કર્યું❓
✔મસલીપટ્ટનમ
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
➖બ્રિટિશ રાજકુમાર ચાર્લ્સ-2એ પોર્ટુગીઝ રાજકુમારી કૅથરિન સાથે લગ્ન કરવાથી કયો દ્વીપ દહેહમાં મળ્યો હતો❓
✔મુંબઇ દ્વીપ
➖ઈ.સ. 1674માં પોન્ડીચેરીની સ્થાપના કોણે કરી❓
✔ફ્રેન્ચ ફ્રાન્સિસ માર્ટિને
➖ઈ.સ.1698માં કોલકાતાની સ્થાપના કોણે કરી❓
✔જોબ ચારનોક
➖યુરોપની ધરતી પર અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે સંઘર્ષ થયો જેને કયા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે❓
✔સપ્તવાર્ષીક યુદ્ધ
➖ભારતમાં રહેતા અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કયું યુદ્ધ થયું❓
✔વાડીવંશનું યુદ્ધ
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
*કંપનીઓની સ્થાપના*
-------------------------------
➖પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની : ઈ.સ.1498
➖અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની: ઇ.સ.1600
➖ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની: ઈ.સ.1602
➖ડેનિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની:ઈ.સ.1616
➖ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની: ઈ.સ.1664
➖સ્વિડિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની:ઈ.સ.1731
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
➖➖➖➖➖➖➖
1 479
💥🫵🏻 પોલીસની નોકરી ઇચ્છુક સભ્યો માટે એકવાર વાંચવા જેવો મેસેજ
🧑🏻✈️ *વાંચો પછી સેર કરો*👌🏻
👌🏻 15 જુનનું લોકરક્ષકનું પેપર જોઈને આંખો ખોલો....
🫵🏻 દરેક વિષયના માર્કેટિંગ બહારના જ પ્રશ્નો પુછાયા હતા...
યુટ્યુબ ,એપ્લિકેશનમાં રાડો કરતાં મોંઘા શૂટબુટ ફેકલ્ટીઓ ખોવાઈ ગયા હતા..
👍🏻 10 વિષયોની તૈયારી કરવામાં મજા ,આનંદ, ભાવે ,ફાવે ,ગમી જશે..પણ છેલ્લે પેપરમાં એવું તમારું ગમતું પુછાતું જ નથી...
👍🏻 જે જૂનું પેપર જોઈ જાણી લેવી....
👍🏻 સખત હાર્ડ કન્ટેન સાથે જ નવી પેટર્ન ના પ્રશ્નો જોવા પડશે....
👍🏻 કેટલું વાંચવું ?
કયો વિષય વાંચવો ?
ક્યાંથી વાંચવું ?
શુ વાંચવું ?
પ્લાન શુ કરવો ?
ઓનલાઈન શુ લેવા તૈયારી ?
પ્રાઇવેટ બુકોમાંથી શુ પુછાયું ?
સરકારી પાઠ્યપુસ્તકોમાંથી શુ પુછાયું ?
❌❌❌❌❌❌
એક વાત નક્કી કરો 200 પ્રશ્નો માટે કયો સ્ત્રોત ,કેટલી તૈયારી કરું જેમાંથી 200 પ્રશ્નોના જવાબ મળે આ વાત જ તમારી નોકરી નક્કી કરે છે..
🫵🏻 સિલેક્શન માટે તૈયારી કરો - શીખવા માટે નહીં
🥳🥳🥳🥳🥳🥳
🫵🏻 *શીખવા માટે 5 લાખ સભ્યો છે*
*સિલેક્શન માટે 13000*
*નક્કી તમે કરો*
*ભણી ગણી ને શિક્ષક થવું છે કે સ્પર્ધક બની સિલેક્શન કરવું છે*
❌ લાઈબ્રેરી ,ઓનલાઈન ,ઓફલાઇન, ગાંધીનગર, એકેડેમી, યુટ્યુબ ,ફેસિલિટી આવું કશું જ સિલેબસ માં નથી👌🏻
🥳 શિક્ષણ સિવાય ફર્નિચરની ફી ભરવી નહિ
સૌથી ઓછી ફી સૌથી વધુ શિક્ષણ
🫵🏻 એક જ સિલેબસ ,સૌથી વધુ શિક્ષણ માટે નૉલેજ એકેડમી પસંદ કરો
🫵🏻 ગાંધીનગર ,યુટ્યુબ ,એપ્લિકેશન મોહમાયા ઓનલાઈન છોડો
🫵🏻 5000 નિષ્ફળ થવું એ મોંઘી ફી કરતા વધારે શ્રેષ્ઠ છે
🫵🏻 જગ્યાઓ કરતાં ફોર્મ ભરનાર સંખ્યા વધારે છે
🫵🏻 એકવાર નિષ્ફળ થયા એનો મતલબ નિષ્ફળતા નહિ પણ બીજો છેલ્લો પ્રયત્ન એજ જગ્યાએ નોકરી નક્કી કરે છે
🫵🏻 ભટકવું નહિ વિશ્વાસ રાખો 80000 હજાર વાળો રોયો હતો તમે 5000 માં સફળ બનશો પોઝીટીવ રહો
🫵🏻 આ પોલીસ ભરતી છેલ્લી અને મોટી ભરતી છે મોંઘી ફી ,ફર્નિચર ,ઓનલાઇન ની જરૂર નહીં
🫵🏻 ભોરોસો રાખો નૉલેજ એકેડમી પર સૌથી શ્રેષ્ઠ કન્ટેન આપવામાં આવશે.
🫵🏻 અદ્યતન pdf ,પ્રિન્ટ ,ક્લાસનું જ મયેરીયલ મળશે
🫵🏻 ગરીબ અને મધ્યમ વર્ગ માટે નૉલેજ એકેડમી શ્રેષ્ઠ છે
🫵🏻 બાકી તક ગુમાવ્યા પછી તકલીફ તમને જ રહેશે એ બાબતે પહેલાથી મેસેજ કર્યો છે
🫵🏻 વહેલાં તે પહેલાં ધોરણે 28 ફેબ્રુઆરી સુધી પ્રવેશ મેળવી ચેલેન્જવાળી તૈયારી કરો
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
જય હિન્દ
જય ભારત
🧑🏻✈️👩🏻✈️👩🏻✈️👩🏻✈️👩🏻✈️👩🏻✈️
1 479
પોલીસનું મટેરિયલ્સ ફ્રી મેળવો...
આ પોસ્ટરને આપના વોટ્સએપ સ્ટેટ્સ વ્યુ50+ સાથે સ્ક્રીનસોર્ટ મોકલો
બે વોટ્સએપ ગ્રુપમાં સેર કરો..
5 સભ્યોને નોલેજ ગ્રુપમાં એડ કરો
3 શરતો મુજબ જ પોલીસનું સંપૂર્ણ મટેરિયલ્સ ફ્રી મળશે
મટેરિયલ્સ 23 ફેબ્રુઆરી એ મોકલવામાં આવશે
1 479
PSI/CONSTABLE knowledge
⚫️ "તમે મને કોઈ રાષ્ટ્રની ભૂગોળ જણાવો, હું તમને તે રાષ્ટ્રનો ઈતિહાસ જણાવીશ" - આ ઉક્તિ નેપોલિયનની છે.
⚫️ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હી ખાતે આવેલું છે.
⚫️ગુજરાતમાં રાજ્ય કક્ષાનું અભિલેખાગાર ગાંધીનગર ખાતે આવેલું છે.
⚫️પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ઈ.સ. 1498માં ભારત આવ્યો હતો.
https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM?mode=gi_t
⚫️ ડૉ. જી. એમ. મોરાયસે 'હિસ્ટ્રી ઑફ ક્રિશ્ચિયાનિટી ઈન ઇન્ડિયા' ગ્રંથ લખ્યો છે.
⚫️પોર્ટુગીઝ કંપની ભારતમાં 'એસ્ટાડો ડા ઈન્ડિયા' તરીકે ઓળખાતી હતી.
⚫️ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની V.O.C. (Vereenigde Oost-Indische Compagnie) તરીકે ઓળખાતી.
⚫️બર્નિયર, ટેવરર્નિયર અને થેવેનો જેવા ફ્રેન્ચ પ્રવાસીઓએ ભારતની આર્થિક સ્થિતિનું વર્ણન કર્યું છે
⚫️જી. બી. મેલેશને 'હિસ્ટ્રી ઑફ ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા' પુસ્તક લખ્યું છે.
⚫️વિલકિન્સને 'દક્ષિણ ભારતના ઈતિહાસની રૂપરેખા' ગ્રંથ લખ્યો છે.
⚫️ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન 1757 થી 1857 સુધી રહ્યું. બ્રિટિશ તાજનું શાસન 1858 થી 1947 સુધી ચાલ્યું.
⚫️થોમ્બસન ઍન્ડ ગૅરેટે 'કેમ્બ્રિજ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા' માં બ્રિટિશ ભારતનું આલેખન કર્યું છે.
⚫️ બ્રેડેન પોલવેલનો 'લૅન્ડ સિસ્ટમ ઑફ બ્રિટિશ ઈન્ડિયા' એક મહત્વપૂર્ણ ગ્રંથ છે.
⚫️૧૮૫૭ના વિદ્રોહ વિશે સૌપ્રથમ લખાણ ૧૮૫૯માં સર સૈયદ અહેમદે કર્યું હતું.
⚫️વીર સાવરકરે ૧૮૫૭ના વિદ્રોહને “ભારતનો પ્રથમ સ્વતંત્રતાસંગ્રામ” ગણાવ્યો છે.
⚫️સુરેન્દ્રનાથ સેને 'અઢારસો સત્તાવન' (Eighteen Fifty-Seven) નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો.
⚫️ આર. સી. મજમુદારે 'ધ સિપોય મ્યુટીની ઑફ ઇન્ડિયા 1857' ગ્રંથ લખ્યો છે.
⚫️જે. ડબલ્યુ. કેચીએ અને કર્નલ મોલેસને 'હિસ્ટ્રી ઑફ ધ સિપોય વોર' લખ્યું છે.
⚫️ ગુજરાતમાં ૧૮૫૭ના વિદ્રોહ પર સંશોધન કરનાર ઈતિહાસકાર ડૉ. આર. કે. ધારૈયા છે.
⚫️દાદાભાઈ નવરોજીએ 'પોવર્ટી ઍન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઈન્ડિયા' પુસ્તક લખ્યું.
⚫️ રોમેશચંદ્ર દત્તે 'ઈકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા' ગ્રંથ લખ્યો છે.
⚫️પટ્ટાભી સીતારામૈયાએ 'હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ' લખ્યું છે.
⚫️ નવજીવન પ્રકાશને ગાંધીજીના વિચારોને ૧૦૦ ગ્રંથોમાં 'ગાંધીજીનો અક્ષરદેહ' નામે પ્રકાશિત કર્યા છે.
⚫️લેપિન્સ અને કોલિયરે 'અડધી રાત્રે આઝાદી' (Freedom at Midnight) ગ્રંથ લખ્યો છે.
⚫️રામચંદ્ર ગુહાએ 'ઇન્ડિયા આફ્ટર ગાંધી' પુસ્તક લખ્યું છે.
⚫️મગનલાલ વખતચંદે 'ગુજરાત દેશનો ઈતિહાસ' અને 'અમદાવાદનો ઈતિહાસ' લખ્યો છે.
⚫️એલેક્ઝેન્ડર ફાર્બસે 'રાસમાળા' માં ગુજરાતનો ઈતિહાસ આલેખ્યો છે.
⚫️કર્નલ ટોડે 'ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા' માં ગુજરાત-રાજસ્થાનના પ્રવાસની નોંધ કરી છે.
⚫️જૅમ્સ મેકમર્ડો અને કર્નલ વૉકરે કચ્છ અને કાઠિયાવાડ પર ગ્રંથો લખ્યા છે.
⚫️૧૭૮૦માં જૅમ્સ એ. હીકીએ ‘બેંગોલ ગેઝેટ' થી ભારતમાં પત્રકારત્વ શરૂ કર્યું.
⚫️રાજા રામમોહનરાયને 'ભારતીય પત્રકારત્વના પિતા' કહેવામાં આવે છે.
⚫️રાજા રામમોહનરાયે 'સંવાદ-કૌમુદી' પત્રનું સંચાલન કર્યું હતું.
⚫️દાદાભાઈ નવરોજીનું વર્તમાનપત્ર 'રાસ્તગોફતાર' હતું.
⚫️લોકમાન્ય તિલકે 'મરાઠા' (અંગ્રેજી) અને 'કેસરી' (મરાઠી) પત્રો શરૂ કર્યા હતા.
⚫️એની બેસન્ટે 'ન્યૂ ઇન્ડિયા' અને 'કોમનવિલ' સામાયિકો ચલાવ્યા હતા.
⚫️બારીન્દ્ર અને અરવિંદ ઘોષના પત્રો 'યુગાન્તર' અને 'સંધ્યા' હતા.
⚫️ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું પત્ર 'સોમપ્રકાશ' હતું.
⚫️ સ્વામી વિવેકાનંદે 'પ્રબુદ્ધ ભારત' શરૂ કર્યું હતું.
⚫️મોતીલાલ ઘોષનું પત્ર 'અમૃત બાઝાર પત્રિકા' હતું.
⚫️ગાંધીજીના મુખ્ય પત્રો 'યંગ ઈન્ડિયા' અને 'હરિજન' હતા.
⚫️મોતીલાલ નેહરુએ 'ઈન્ડિપેન્ડન્ટ્સ' અખબાર શરૂ કર્યું હતું.
⚫️મૌલાના આઝાદનું પત્ર 'અલ-હિલાલ' હતું.
⚫️હિંદુસ્તાન ગદર પાર્ટીનું મુખપત્ર 'ગદર' હતું.
https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM?mode=gi_t
⚫️કેશવચંદ્ર સેનનું પત્ર 'સુલભ સમાચાર' હતું.
⚫️ બ્રિટિશરોએ ભારતમાં પોતાની સિક્કા પદ્ધતિ ઈ.સ. 1834 માં અમલી બનાવી.
⚫️બ્રિટિશ શાસન પહેલા મુગલોના 'દામ' અને 'રૂપિયા' પ્રચલિત હતા.
⚫️કંપની શાસનમાં સોનાના 'ગીની' પ્રકારના સિક્કા હતા.
⚫️ઈ.સ. 1858માં તાજનું શાસન શરૂ થતા રાણી વિક્ટોરિયાની છબીવાળા સિક્કા આવ્યા.
⚫️એડવર્ડ સાતના સિક્કા 'બોડિયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા.
⚫️ રાજા જ્યૉર્જ પંચમના સિક્કા તાજ અને શાહી પોશાકવાળા હતા.
⚫️દેશી રજવાડાઓના રાજાઓ પોતાના અલગ સિક્કા બહાર પાડી શકતા.
https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM?mode=gi_t
⚫️સૌરાષ્ટ્ર, કચ્છ અને વડોદરાના રાજાઓ દેવનાગરી લિપિમાં સિક્કા ચલાવતા.
1 479
નફો અને નુકસાન
પોલીસ CCE માટે ઉપયોગી
🫵🏻🫵🏻🫵🏻🫵🏻🫵🏻🫵🏻🫵🏻
1
ખરીદ કિંમત
વ્યાખ્યા:
વસ્તુ જે ભાવે ખરીદવામાં આવે તેને ખરીદ કિંમત કહે છે.
ઉદાહરણ:
કોઈ વસ્તુ ૧૦૦ રૂપિયામાં ખરીદી હોય, તો તેની ખરીદ કિંમત ૧૦૦ રૂપિયા કહેવાય.
2
વેચાણ કિંમત
વ્યાખ્યા:
વસ્તુ જે ભાવે વેચવામાં આવે તેને વેચાણ કિંમત કહે છે.
ઉદાહરણ:
કોઈ વસ્તુ ૧૨૦ રૂપિયામાં વેચી હોય, તો તેની વેચાણ કિંમત ૧૨૦ રૂપિયા કહેવાય.
3
નફો
વ્યાખ્યા:
જ્યારે વેચાણ કિંમત, ખરીદ કિંમત કરતાં વધારે હોય, ત્યારે નફો થાય છે.
સૂત્ર:
નફો = વેચાણ કિંમત – ખરીદ કિંમત
ઉદાહરણ:
ખરીદ કિંમત = ૧૦૦
વેચાણ કિંમત = ૧૨૦
નફો = ૧૨૦ – ૧૦૦ = ૨૦ રૂપિયા
4
નુકસાન
વ્યાખ્યા:
જ્યારે ખરીદ કિંમત, વેચાણ કિંમત કરતાં વધારે હોય, ત્યારે નુકસાન થાય છે.
સૂત્ર:
નુકસાન = ખરીદ કિંમત – વેચાણ કિંમત
ઉદાહરણ:
ખરીદ કિંમત = ૧૦૦
વેચાણ કિંમત = ૮૦
નુકસાન = ૨૦ રૂપિયા
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
5
નફાની અને નુકસાનની ટકાવારી
નફાની ટકાવારી:
(નફો ÷ ખરીદ કિંમત) × ૧૦૦
નુકસાનની ટકાવારી:
(નુકસાન ÷ ખરીદ કિંમત) × ૧૦૦
ઉદાહરણ:
નફો = ૨૦, ખરીદ કિંમત = ૧૦૦
નફાની ટકાવારી = ૨૦%
6
મહત્વના સૂત્રો
૧) નફો હોય ત્યારે:
વેચાણ કિંમત = ખરીદ કિંમત × (૧૦૦ + નફાની ટકાવારી) ÷ ૧૦૦
૨) નુકસાન હોય ત્યારે:
વેચાણ કિંમત = ખરીદ કિંમત × (૧૦૦ – નુકસાનની ટકાવારી) ÷ ૧૦૦
૩) નફામાં ખરીદ કિંમત:
ખરીદ કિંમત = વેચાણ કિંમત × ૧૦૦ ÷ (૧૦૦ + નફાની ટકાવારી)
7
પરીક્ષા પ્રકારનું ઉદાહરણ
પ્રશ્ન:
એક વસ્તુ ૫૦૦ રૂપિયામાં ખરીદી અને ૧૦% નફા સાથે વેચી. તો વેચાણ કિંમત કેટલી?
ઉકેલ:
વેચાણ કિંમત = ૫૦૦ × (૧૧૦ ÷ ૧૦૦)
વેચાણ કિંમત = ૫૫૦ રૂપિયા
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
1 479
*📚ગુજરાતી ભાષા સાહિત્ય નોલેજ.📚*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
સ્પે.પોલીસ માટે નૉલેજ
●લોર્ડ લિટનની 'ઝેનોની' કૃતિનો ભાવાનુવાદ કરનાર : *મણિલાલ દ્વિવેદી*
●મણિલાલ દ્વિવેદીના નાટકને 'તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતા' તરીકે બિરદાવનાર : *નવલરામ પંડ્યા*
●ગુજરાતી સાહિત્યના 'ભીષ્મ પિતામહ' તથા હરિગીત છંદમાં ફેરફાર કરી 'ખંડ હરિગીત' છંદ ઉપજાવનાર : *નરસિંહરાવ દિવેટિયા*
●નરસિંહરાવ દિવેટિયાએ 'જ્ઞાનબાલ' ઉપનામથી સર્જેલ સાહિત્ય પ્રકાર : *નિબંધ*
●રમણભાઈ નિલકંઠની રચના 'ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ'નો સાહિત્ય પ્રકાર : *વ્યાખ્યાન*
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
●1902માં 'વસંત' માસિક શરૂ કરનાર : *આનંદશંકર ધ્રુવ*
●1895માં 'શિક્ષણનો ઈતિહાસ' પુસ્તક લખનાર : *કવિ 'કાન્ત'*
●ન્હાનાલાલની સૌપ્રથમ નાટ્યકૃતિ : *ઈન્દુકુમાર*
●અગેય સોનેટ અને પ્રવાહી પંક્તિ રચનાર કવિ : *બ.ક.ઠાકોર*
●બલવંતરાય ઠાકોરે સોનેટમાં સૌપ્રથમવાર પ્રયોજેલો છંદ : *પૃથ્વી*
●ડોલન શૈલીમાં રચાયેલી સૌપ્રથમ રચના : *વસંતોત્સવ*
●બ.ક.ઠાકોરે વિવેચન માટે પ્રયોજેલા શબ્દો : *કલાસખી અને શાસ્ત્રસખી*
●'આજન્મ પ્રયોગકાર' તરીકે નામના મેળવનાર : *બ.ક.ઠાકોર*
●મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કરનાર : *અરદેશર ખબરદાર*
●કવિ બોટાદકરનો પ્રિય શબ્દ : *પ્રણય*
●'જીવન નિષ્ઠાના કવિ' તરીકે જાણીતા બનનાર : *દેશળજી પરમાર*
●જલિયાંવાલા બાગની કવિતાથી જાણીતા બનેલા સર્જક : *ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ*
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
●'બે ઘડી મોજ' સામયિક પ્રગટ કરનાર : *હરજી લવજી દામાણી*
●ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા સાચા અર્થમાં પ્રગટ કરનાર : *નારાયણ હેમચંદ્ર*
●ગુજરાતી તરીકે 'ઉત્કટ ગુજરાતી ભક્તિ' દાખવનાર : *રણજિતરામ વાવાભાઈ મહેતા*
●ગુજરાતી રંગભૂમિને વ્યવસ્થિત પાયા પર મૂકી આપનાર તથા નાટકમાં યુગલ ગીતોની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક : *ડાહ્યાભાઈ ધોળશાજી*
●કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક : *રાજાધ્યક્ષ*
●આધુનિક યુગનું આંદોલન ચલાવનાર સર્જક : *સુરેશ જોશી*
●નિરંજન ભગતે 'આધુનિક અરણ્ય' તરીકે ઓળખાવેલું શહેર : *મુંબઈ*
●1961માં ભારત સરકાર તરફથી વિદ્ધતા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન મેળવનાર : *પંડિત સુખલાલજી*
●'જૈન વિશારદ'ની પદવી પ્રાપ્ત કરનાર સર્જક : *દલસુખભાઈ માલવણિયા*
●સતત પ્રવાસી જીવન જીવનાર સર્જક : *સ્વામી આનંદ*
●કનૈયાલાલ મુનશીએ 'ઘનશ્યામ વ્યાસ' ઉપનામથી રચેલી સૌપ્રથમ વાર્તા : *મારી કમલા*
●મહાદેવભાઈ દેસાઈએ ખાન અબ્દુલ ગફાર ખાન પર આધારિત રચેલી કૃતિ : *બેખુદાઈ ખિદમતગાર*
●ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર : *ચંદ્રવદન ચીમનલાલ મહેતા*
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
●ગુજરાતી કવિતામાં ભાઈબહેનના પ્રેમને સૌપ્રથમવાર સફળ આવિષ્કાર કરનાર : *ચંદ્રવદન મહેતા*
●ત્રિભુવનદાસ લુહારે 'મરીચિ' ઉપનામથી સૌપ્રથમ લખેલું કાવ્ય : *એકાંશ દે*
●જયંતી દલાલની સ્વાતંત્ર્ય ચળવળ પર આધારિત નવલકથા : *પાદરના તીરથ*
●હેલન કેલરની આત્મકથા લખનાર સર્જક : *જયંતિ દલાલ*
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t
اکنون در دسترس! پژوهش تلگرام ۲۰۲۵ — مهمترین بینشهای سال 
