fa
Feedback
Sanatan Sanstha Gujarati

Sanatan Sanstha Gujarati

رفتن به کانال در Telegram

Official Telegram Channel of Sanatan Sanstha, an NGO engaged in the spread of spirituality in scientific way

نمایش بیشتر
403
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
-17 روز
-630 روز

در حال بارگیری داده...

ابر برچسب‌ها
هیچ داده‌ای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
اشارات ورودی و خروجی
---
---
---
---
---
---
جذب مشترکین
سپتامبر '26
سپتامبر '260
در 0 کانال‌ها
اوت '26
+4
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '26
+6
در 0 کانال‌ها
Get PRO
ژوئن '26
+2
در 0 کانال‌ها
Get PRO
مه '26
+2
در 0 کانال‌ها
Get PRO
آوریل '260
در 0 کانال‌ها
Get PRO
مارس '26
+2
در 0 کانال‌ها
Get PRO
فوریه '26
+1
در 0 کانال‌ها
Get PRO
ژانویه '260
در 0 کانال‌ها
Get PRO
دسامبر '25
+50
در 0 کانال‌ها
Get PRO
نوامبر '250
در 0 کانال‌ها
Get PRO
اکتبر '25
+4
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '25
+2
در 0 کانال‌ها
Get PRO
اوت '25
+4
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '25
+3
در 0 کانال‌ها
Get PRO
ژوئن '25
+1
در 0 کانال‌ها
Get PRO
مه '25
+5
در 0 کانال‌ها
Get PRO
آوریل '25
+2
در 0 کانال‌ها
Get PRO
مارس '25
+3
در 0 کانال‌ها
Get PRO
فوریه '25
+3
در 0 کانال‌ها
Get PRO
ژانویه '25
+6
در 0 کانال‌ها
Get PRO
دسامبر '24
+27
در 0 کانال‌ها
Get PRO
نوامبر '24
+105
در 0 کانال‌ها
Get PRO
اکتبر '24
+34
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '24
+9
در 0 کانال‌ها
Get PRO
اوت '24
+10
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '24
+3
در 0 کانال‌ها
Get PRO
ژوئن '24
+7
در 0 کانال‌ها
Get PRO
مه '24
+12
در 0 کانال‌ها
Get PRO
آوریل '24
+18
در 0 کانال‌ها
Get PRO
مارس '24
+10
در 0 کانال‌ها
Get PRO
فوریه '24
+8
در 0 کانال‌ها
Get PRO
ژانویه '24
+29
در 0 کانال‌ها
Get PRO
دسامبر '23
+2
در 0 کانال‌ها
Get PRO
نوامبر '23
+242
در 0 کانال‌ها
تاریخ
رشد مشترکین
اشارات
کانال‌ها
03 سپتامبر0
02 سپتامبر0
01 سپتامبر0
پست‌های کانال
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કુશળ રાજનીતિજ્ઞ, મહાન તત્ત્વવેત્તા, સમાજરક્ષણ એ જ ધ્યેય રાખનાર, સામાજિક કર્તવ્યો બાબતે દક્ષ રહેનારા, બધુ
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કુશળ રાજનીતિજ્ઞ, મહાન તત્ત્વવેત્તા, સમાજરક્ષણ એ જ ધ્યેય રાખનાર, સામાજિક કર્તવ્યો બાબતે દક્ષ રહેનારા, બધું જ અન્યોના કલ્યાણ માટે જ કરનારા, અન્યાય સહન ન કરનારા, દુર્જનોનો નાશ કરનારા, આ બધી ભગવાન શ્રીકૃષ્ણની મહત્ત્વની વિશિષ્ટતાઓ છે. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/3548.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.

2
શીતળા સાતમ શીતળા સાતમના દિવસે કોઈએ ચૂલાનો ઉપયોગ કરવામાં આવતો નથી,નહીંતર માતા કોપાયમાન થાય છે, એવી પુરાણોમાં કથા છે. વધુ વાંચો
શીતળા સાતમ શીતળા સાતમના દિવસે કોઈએ ચૂલાનો ઉપયોગ કરવામાં આવતો નથી,નહીંતર માતા કોપાયમાન થાય છે, એવી પુરાણોમાં કથા છે. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/3534.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
45
3
રાંધણ છઠ ગુજરાતમાં કેટલાક સ્થાને રાંધણ છઠ શ્રાવણ સુદ પક્ષ છઠના દિવસે ઊજવવામાં આવે છે. વધુ વાંચો https://www.sanatan.org/gujar
રાંધણ છઠ ગુજરાતમાં કેટલાક સ્થાને રાંધણ છઠ શ્રાવણ સુદ પક્ષ છઠના દિવસે ઊજવવામાં આવે છે. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/3538.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
49
4
નાગપાંચમ નાગદેવતા ઇચ્છા સાથે સંબંધિત કનિષ્ઠ દેવતા છે. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/3530.html અમારી ટેલીગ્રામ ચે
નાગપાંચમ નાગદેવતા ઇચ્છા સાથે સંબંધિત કનિષ્ઠ દેવતા છે. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/3530.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
49
5
હલાહલ હલાહલ એટલે સૃષ્ટિની નિર્મિતિ થતી વેળાએ નિર્માણ થયેલી અનાવશ્યક અને સમય જતાં સૃષ્ટિના નિયમોને હાનિકારક પુરવાર થનારી બાબતો
હલાહલ હલાહલ એટલે સૃષ્ટિની નિર્મિતિ થતી વેળાએ નિર્માણ થયેલી અનાવશ્યક અને સમય જતાં સૃષ્ટિના નિયમોને હાનિકારક પુરવાર થનારી બાબતો. તેમને જ આપણે ‘અનિષ્ટ શક્તિ’ એમ સંબોધીએ છીએ. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/1661.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
79
6
હિમાચલ પ્રદેશ સ્‍થિત કુલુ જિલ્‍લામાં આવેલા ‘મણિકર્ણ તપ્‍તકુંડ’ સ્‍થાન ‘કુલુ’ એટલે અગાઉના સમયગાળાનું ‘કુલાંતપીઠ !’ જ્‍યાં મનુષ
હિમાચલ પ્રદેશ સ્‍થિત કુલુ જિલ્‍લામાં આવેલા ‘મણિકર્ણ તપ્‍તકુંડ’ સ્‍થાન ‘કુલુ’ એટલે અગાઉના સમયગાળાનું ‘કુલાંતપીઠ !’ જ્‍યાં મનુષ્‍યકુળ સમાપ્‍ત થાય છે અને દેવકુળ ચાલુ થાય છે, એટલે જ જે દેવોનું નિવાસસ્‍થાન છે, તે એટલે ‘કુલાંતપીઠ’ ! એવા કુલુ પ્રદેશમાં ‘મણિકર્ણ’ નામનું સ્‍થાન છે. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/12537.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
83
7
શિવજીનાં વિવિધ રૂપો રુત્ એટલે દુ:ખ અને રાતિ એટલે નાશ કરે છે. દુ:ખનો નાશ કરનારો તે રુદ્ર. દુ:ખ એટલે અવિદ્યા અથવા સંસાર. રુદ્ર
શિવજીનાં વિવિધ રૂપો રુત્ એટલે દુ:ખ અને રાતિ એટલે નાશ કરે છે. દુ:ખનો નાશ કરનારો તે રુદ્ર. દુ:ખ એટલે અવિદ્યા અથવા સંસાર. રુદ્ર એટલે અવિદ્યામાંથી અથવા સંસારમાંથી નિવૃત્ત કરનારો. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/14185.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
93
8
રક્ષાબંધન પાતાળમાં રહેનારા બળીરાજાના હાથ પર લક્ષ્મીજીએ રાખડી બાંધીને તેને પોતાનો ભાઈ બનાવ્યો અને નારાયણની મુક્તતા કરી. તે દિવ
રક્ષાબંધન પાતાળમાં રહેનારા બળીરાજાના હાથ પર લક્ષ્મીજીએ રાખડી બાંધીને તેને પોતાનો ભાઈ બનાવ્યો અને નારાયણની મુક્તતા કરી. તે દિવસ શ્રાવણ પૂર્ણિમાનો હતો. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/3523.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
102
9
નારિયેળી પૂર્ણિમા નદી કરતાં સંગમ અને સંગમ કરતાં સાગર અધિક પવિત્ર છે. ‘सागर सर्व तीर्थानि’ એવી કહેવત છે, અર્થાત્ સાગરમાં સર્વ
નારિયેળી પૂર્ણિમા નદી કરતાં સંગમ અને સંગમ કરતાં સાગર અધિક પવિત્ર છે. ‘सागर सर्व तीर्थानि’ એવી કહેવત છે, અર્થાત્ સાગરમાં સર્વ તીર્થ છે. સાગરની પૂજા અર્થાત્ વરુણદેવની પૂજા છે. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/3518.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
104
10
શિવતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી કેટલીક રંગોળીઓ આ રંગોળીઓના ચિત્રોમાં દર્શાવેલા રંગ જ બને ત્‍યાં સુધી રંગોળીઓમાં પૂરવા
શિવતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી કેટલીક રંગોળીઓ આ રંગોળીઓના ચિત્રોમાં દર્શાવેલા રંગ જ બને ત્‍યાં સુધી રંગોળીઓમાં પૂરવા; કારણકે તે રંગો સાત્ત્વિક છે. આવા રંગોને કારણે રંગોળીની સાત્ત્વિકતા અધિક થવામાં સહાયતા થાય છે. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/14300.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
115
11
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત નાગેશ્વરના મંદિરનું છાયાચિત્ર જોઈને એક સંતને જણાયેલી તેની સૂક્ષ્મમાંની વિશેષતાઓ ! ભગ
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત નાગેશ્વરના મંદિરનું છાયાચિત્ર જોઈને એક સંતને જણાયેલી તેની સૂક્ષ્મમાંની વિશેષતાઓ ! ભગવાન શિવે દારુકા રાક્ષસથી પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે અવતાર લીધો. તેથી તેમને વિશ્વના રક્ષક અને નાગ ધારણ કરનારા દેવ તરીકે ‘નાગેશ્વર’ નામ પ્રાપ્ત થયું. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/14697.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
122
12
કેવળ દર્શનમાત્રથી માનવીના પાપો નષ્‍ટ કરનારાં નર્મદામાતા ! સરસ્‍વતી નદીમાં ૩ દિવસ સ્‍નાન કરવાથી, જમના નદીમાં ૭ દિવસ સ્‍નાન કરવ
કેવળ દર્શનમાત્રથી માનવીના પાપો નષ્‍ટ કરનારાં નર્મદામાતા ! સરસ્‍વતી નદીમાં ૩ દિવસ સ્‍નાન કરવાથી, જમના નદીમાં ૭ દિવસ સ્‍નાન કરવાથી અને ગંગા નદીમાં ૧ દિવસ સ્‍નાન કરવાથી માનવીના પાપો ધોવાઈ જાય છે; જ્‍યારે નર્મદા નદીના કેવળ દર્શનમાત્રથી જ તેના સર્વ પાપો ધોવાઈ જાય છે. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/8983.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
109
13
શિવતત્ત્વનો લાભ કરાવી આપનારા પ્રમુખ વ્રતો અને ઉત્‍સવ શ્રાવણ સોમવાર અને કારતક સોમવાર. આમાંથી શ્રાવણ સોમવાર દયાસ્‍વરૂપ, જ્‍યારે
શિવતત્ત્વનો લાભ કરાવી આપનારા પ્રમુખ વ્રતો અને ઉત્‍સવ શ્રાવણ સોમવાર અને કારતક સોમવાર. આમાંથી શ્રાવણ સોમવાર દયાસ્‍વરૂપ, જ્‍યારે કારતક સોમવાર ન્‍યાયસ્‍વરૂપ હોય છે. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/14291.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
126
14
ચોમાસું અને દૂધ ચોમાસામાં શરીરમાંનો અગ્‍નિ (પાચનશક્તિ) મંદ હોય છે. એવો અગ્‍નિ કેટલીક વાર દૂધનું પાચન કરાવવામાં અસમર્થ નીવડે છ
ચોમાસું અને દૂધ ચોમાસામાં શરીરમાંનો અગ્‍નિ (પાચનશક્તિ) મંદ હોય છે. એવો અગ્‍નિ કેટલીક વાર દૂધનું પાચન કરાવવામાં અસમર્થ નીવડે છે. દૂધ ભલે ગમે તેટલું સારું હોય, પણ જો તેનું પાચન ન થાય, તો તે શરીર માટે ત્રાસદાયક જ બને છે. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/13519.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
128
15
આકાશમાં વીજળીનો ગડગડાટ થતો હોય ત્‍યારે નીચે જણાવેલી કાળજી લઈને સુરક્ષિત રહો ! ઘરમાંની ભીનાશ ધરાવનારી ભીંતો, ધાતુનું ફર્નિચર ઇ
આકાશમાં વીજળીનો ગડગડાટ થતો હોય ત્‍યારે નીચે જણાવેલી કાળજી લઈને સુરક્ષિત રહો ! ઘરમાંની ભીનાશ ધરાવનારી ભીંતો, ધાતુનું ફર્નિચર ઇત્‍યાદિ વીજળીના સંવાહક છે. ઘરની બહાર વીજળી પડવાથી ઘરની ભીનાશને કારણે જોખમ ઉદ્‌ભવી શકે છે. તેથી ચોમાસા પહેલાં ઘરમાંની ભીંતોની ભીનાશ દૂર કરવી અને ‘ભવિષ્‍યમાં ફરીવાર ભીનાશ આવે નહીં’, એ માટે બાંધકામ તજ્‌જ્ઞોનું માર્ગદર્શન લઈને ઘરની દુરસ્‍તી કરવી. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/10038.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
152
16
શ્રી સંત તુલસીદાસનું જીવન ચરિત્ર શ્રાવણ સુદ સાતમે તુલસીદાસજીનો જન્મ થયો. તેઓ માતાના ગર્ભમાં બાર મહિના રહ્યા હતા. જન્મ સમયે મૂ
શ્રી સંત તુલસીદાસનું જીવન ચરિત્ર શ્રાવણ સુદ સાતમે તુલસીદાસજીનો જન્મ થયો. તેઓ માતાના ગર્ભમાં બાર મહિના રહ્યા હતા. જન્મ સમયે મૂળ નક્ષત્ર હતું, મુખમાં બત્રીસ દાંત હતા, શરીર પાંચ વર્ષના બાળક જેવું હતું, અને જન્મતાની સાથે જ બાળક રડ્યું નહીં, પરંતુ તેના મુખમાંથી ‘રામ’ નામ આવ્યું. આવા અદ્દભુત, પરંતુ દુષ્ટ ચિહ્‌નોને કારણે માતા-પિતાએ તે બાળકને સુવર્ણદાન સાથે ચુનિયા નામની દાસીને સોંપી દીધું. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/14525.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
140
17
ક્રાંતિવીર મદનલાલ ધિંગ્રા (૧૭ ઑગસ્‍ટ – બલિદાનદિન) ૨૦મી સદીના ભારતીય સ્‍વાતંત્ર્ય ચળવળમાંની પ્રથમ ક્રાંતિકારી ઘટનામાંથી એક તરી
ક્રાંતિવીર મદનલાલ ધિંગ્રા (૧૭ ઑગસ્‍ટ – બલિદાનદિન) ૨૦મી સદીના ભારતીય સ્‍વાતંત્ર્ય ચળવળમાંની પ્રથમ ક્રાંતિકારી ઘટનામાંથી એક તરીકે આ ઘટનાનો ઉલ્‍લેખ કરવામાં આવે છે. મદનલાલની ત્‍યાં જ ધરપકડ કરવામાં આવી. લંડન ખાતે ‘પેન્‍ટેનવ્‍હિલી’ કારાગૃહમાં ૧૭ ઑગસ્‍ટ ૧૯૦૯ના દિવસે સવારે ૯ કલાકે આ ક્રાંતિવીરને ફાંસી આપવામાં આવી. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/8926.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
145
18
નાગપાંચમ નાગ એ પરમેશ્વરના અવતારો સાથે, અર્થાત્ સગુણરૂપ સાથે સંબંધિત છે. સમુદ્રમંથન સમયે કૂર્મ અવતારને વાસુકી નામક નાગદેવતાએ સ
નાગપાંચમ નાગ એ પરમેશ્વરના અવતારો સાથે, અર્થાત્ સગુણરૂપ સાથે સંબંધિત છે. સમુદ્રમંથન સમયે કૂર્મ અવતારને વાસુકી નામક નાગદેવતાએ સહાયતા કરી હતી. શ્રીવિષ્ણુના તમોગુણ દ્વારા શેષનાગની નિર્મિતિ થઈ. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/3530.htm અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
134
19
શિવતત્ત્વનો લાભ કરાવી આપનારા પ્રમુખ વ્રતો અને ઉત્‍સવ સંપૂર્ણ દિવસ ઉપવાસ અને ઉપાસના કરીને, રાત્રે શિવપૂજા કરીને ભોજન કરવું. પ્
શિવતત્ત્વનો લાભ કરાવી આપનારા પ્રમુખ વ્રતો અને ઉત્‍સવ સંપૂર્ણ દિવસ ઉપવાસ અને ઉપાસના કરીને, રાત્રે શિવપૂજા કરીને ભોજન કરવું. પ્રદોષના બીજા દિવસે શ્રીવિષ્‍ણુનું પૂજન અવશ્‍ય કરવું. વધુ વાંચો https://www.sanatan.org/gujarati/14291.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
145
20
૧૫ ઑગસ્ટ ! ભારતનો સ્વતંત્રતા દિવસ ! સ્વતંત્રતા દિવસના નિમિત્તે સર્વ રાષ્ટ્રપ્રેમી નાગરિકોને હાર્દિક શુભેચ્છા ! વધુ વાંચો http
૧૫ ઑગસ્ટ ! ભારતનો સ્વતંત્રતા દિવસ ! સ્વતંત્રતા દિવસના નિમિત્તે સર્વ રાષ્ટ્રપ્રેમી નાગરિકોને હાર્દિક શુભેચ્છા ! વધુ વાંચો https://www.sanatan.org/gujarati/73.html અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્‍ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્‍યાત્‍મનો પ્રસાર કરતી સનાતન સંસ્‍થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
155