fa
Feedback
Employment office Surendranagar

Employment office Surendranagar

رفتن به کانال در Telegram

نمایش بیشتر
6 427
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
-67 روز
-6030 روز
آرشیو پست ها
CISF_540_ASI_HC_Recruitment_2022.pdf

photo content
+4

👉 ગુજરાતી ભાષા નો ઇતિહાસ 👉 ગદ્ય અને પદ્ય બન્ને 👉 રઘુવીર ચૌધરી ની નવલકથા અમૃતા વાંચવી . 👉 પાટણની પ્રભુતા , સૌરાષ્ટ્રની રસધાર વગેરે . 🎯🎯🎯🎯🎯🎯🎯🎯 👉 રાજ્યસભા ટીવી જોવી . 👉 દરરોજ ન્યુઝ પેપર વાંચવું ( ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસ કે બીજું કોઈ ન્યુઝ પેપર ) 👉 મહિના નું કરંટ મેગેઝીન વાંચવું 👉 જે તમે વાંચો તેની નોટ બનાવી જેથી કરીને એક્ઝામ ના નજીક માં તમે તેનું રીવીઝન કરી શકો . 👉 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની બધી યોજના જાણવી . 👉 ભારત ના આંતર રાષ્ટ્રીય સબંધ કેવા છે તે જાણવા, તેમની વચ્ચે કઈ ડીલ થઈ છે તે બધું જ જાણવું જરુરી છે . 👉 ભારત ની મુખ્ય સમસ્યા કઈ છે ? 🎯કોણ UPSC નું ફોર્મ ભરી શકે ? 👉UPSC નું ફોર્મ ભરવા માટે તમારી ઉંમર ૨૧ વર્ષ ની હોવી જરૂરી છે . 👉 તમારું સ્નાતક પૂરું થવું જોઈએ .( લાસ્ટ સેમ માં હોય તો તમે ફોર્મ ભરી શકો પણ જો તમારું ઇન્ટરવ્યૂ આવે તો તમારે સ્નાતક ના માર્ક લખવાના હોય છે . જો ત્યાં સુધી માર્કશીટ મળી જાય તો ફોર્મ ભરી શકાય.) 👉 કોઈ પણ વિષય મા સ્નાતક થયેલા વિધાર્થી ફોર્મ ભરી શકે 👉👉લોકો એવું માનતા હોય છે કે UPSC ની એક્ઝામ તો સ્કુલ અને કોલેજ નો ટોપર જ પાસ કરી શકે . આપડું કામ નથી તો 👇 👉 UPSC ૨૦૧૭ ના ઓલ ઈંડિયા માં ૩ રેન્ક મેળવ્યો તે જુનેદ અહમદ પણ એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે. 👉 ૨૦૧૭ માં UPSC પાસ કરનાર આશિષ કુમાર પણ એક એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે . તેમના ૧૦ માં ૫૨ અને ૧૨ ના ૫૫ ટકા હતા . સ્નાતક માં પણ ૫૫ ટકા હતા . છતાં તેમને UPSC પાસ કરી . તે કુલ ૮ વખત UPSC માં ફેલ થયા હતા નવ માં ટ્રાયલ માં તે સફળ રહ્યા . 👉 મનોજ કુમાર શર્મા ૧૨ ધોરણ માં ફેલ થયા હતા છતાં તે UPSC માં સફળ રહ્યા અને આઈપીએસ થયા . હાલ માં તે એસીપી છે . 👆 આવા તો ઘણા બધા ઉદાહરણ છે . 🎯🎯🎯🎯🎯🎯🎯 એક UPSC પાસ કરેલો વ્યક્તિ કે તેની તૈયારી કરતો વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે 👇 👉 અરવિંદ કેજરીવાલ એ UPSC પાસ કરેલી છે .તે દિલ્હી માં ઇન્કમટેક્સ કમિશ્નર હતા . હાલ માં તે દિલ્હી ના મુખ્યમંત્રી છે . 👉 ભારત સરકાર ના વિદેશ મંત્રી એસ . જયશંકર એ UPSC પાસ કરેલી છે . એસ. જયશંકર આઈ .એફ .એસ ઓફિસર હતા . 👉 ભારત સરકાર ના પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હા એ UPSC પાસ કરેલી છે . યશવંત સિન્હા ક્લેક્ટર હતા . 👉 ભારત ના મહામહિમ રાષ્ટ્રપતિજી સિવિલ સર્વિસ અધિકારી રહી ગયા છે. 👉 ઉત્તર પ્રદેશ ના ચાર વખત મુખ્યમંત્રી રહેલા લોકસભાના સાંસદ રહેલા રાજ્યસભા ના સાંસદ રહેલા માયાવતી જી એ પણ UPSC ની તૈયારી કરેલી છે . જો તમે પણ IAS , IPS કે બીજા કોઈ અધિકારી બની ને દેશ અને દેશ ના લોકો માટે કામ કરવા માગતા હોય તો તૈયાર થઈ જાવ . (આ પોસ્ટ નો સ્પષ્ટ હેતુ વિદ્યાર્થીઓ ને આ પરીક્ષા માટે પ્રેરિત કરવાનો માત્ર છે)

*આ પોસ્ટ વાંચતા પહેલા પોતાની જાત ને વચન આપજો કે હું કમસેકમ એક વિદ્યાર્થી ને આ માટે પ્રેરિત કરીશ.* UPSC ( IAS - IPS - IFS ) 👉UPSC શું છે ? તેની તૈયારી કઈ રીતે કરવી ? UPSC ની એક્ઝામ કોણ આપી શકે ? UPSC ની ભરતી કેટલા વર્ષે થાય ? UPSC નો સિલેબસ શું છે ? UPSC ની ભરતી માં કઈ સર્વિસ મળે ? વગેરે સવાલો તમને થતા હશે ! 👉UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે . UPSC એ ક્લાસ ૧ ની એક્ઝામ લે છે . આઈએસ , આઈપીએસ , આઇએફએસ , આઈ આર એસ , જેવા અધિકારી બનવા માટે UPSC એક્ઝામ આપવી પડે . UPSC ઈન્ડીયન ઇકોનોમિક સર્વિસ , ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ જેવી સર્વિસ ની પણ એક્ઝામ લે છે . 🎯UPSC ની એક્ઝામ ત્રણ ભાગમાં હોય છે . 👉 પ્રિલિમ એક્ઝામ 👉 મેઈન એક્ઝામ 👉 ઇન્ટરવ્યૂ 👉પ્રિલીમ પરિક્ષા ના બે પેપર હોય છે . 👉બન્ને પેપર ૨૦૦ માર્ક ના હોય છે . 👉 જો તમે બીજા પેપર મા ૬૬ માર્ક કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર ૧ ચેક થાય છે . 👉 તમારા પેપર ૧ ના માર્ક ઉપર થી મેરીટ બને કે તમે મુખ્ય પરિક્ષા આપી શકો કે નહિ . (બીજા પેપર ના માર્ક ગણાતા નથી) 👉 ૩ એક મહિના પછી તેનું રીઝલ્ટ આવે,જો તમે પ્રથમ પેપર માં સારા માર્ક હોય તો તમે મુખ્ય પરિક્ષા આપી શકો . 👉 પ્રીલીમ પરિક્ષા મા પાસ થવાનું છે તેના માર્ક ફાઈનલ રીઝલ્ટ માં ગણાતા નથી . 🎯મુખ્ય પરિક્ષા 👇 મુખ્ય પરિક્ષા મા કુલ નવ પેપર હોય છે . # અંગ્રેજી ( જે બધા ઉમેદવાર માટે કોમન છે,પાસ થવા માટે ૩૦૦ માંથી ૭૫ ગુણ આવવા જરૂરી છે ) # બીજું પેપર ભાષા નું હોય છે, (બંધારણ ની ૮ મી અનુસૂચિ માં ૨૨ ભાષા માંથી તમે ગમે તે પસંદ કરી શકો . તેમાં ગુજરાતી પણ છે ચિંતા ના કરો😅 ,તેમાં પણ પાસ થવા ૩૦૦ માંથી ૭૫ માર્ક આવવા જરૂરી છે .) 👉આ બન્ને પેપર મા પાસ થવું જરૂરી છે આના માર્ક મુખ્ય પરિક્ષા મા ગણાતા નથી . 👉👉મુખ્ય પરિક્ષા મા ૭ પેપર ના માર્ક ગણાય છે જે નીચે મુજબ છે 👇 👉 નિબંધ નું પેપર 👉ચાર જનરલ સ્ટડી ના પેપર 👉 બે optional‌‌ ના પેપર ( જે તમારે નક્કી કરવા નો હોય છે,જે વિષય રાખવો હોય તે, ભાષા પણ રાખી શકાય, UPSC એ નક્કી કરેલા વિષય માંથી જ ) 👆આ સાત પેપર ૨૫૦ માર્કના હોય છે . 👉 ૩ મહિના પછી તેનું રીઝલ્ટ આવે છે જો તમે પાસ થાવ તો તમારું ઇન્ટરવ્યૂ થાય ( જે માટે દિલ્હી જવું પડે ) 🎯ઇન્ટરવ્યૂ 👉 ઇન્ટરવ્યૂ કુલ ૨૭૫ માર્ક નું હોય છે. 👉 ઇન્ટરવ્યૂ માં તમારા સ્નાતક ના મુખ્ય વિષય,દેશ ની સમસ્યા અને તેના નિવારણ , આંતર રાષ્ટ્રીય સબંધ,તમે જે જિલ્લા કે તાલુકા માંથી આવો છે તેના વિશે એટલે કે તેમાં શું પ્રખ્યાત છે ? તેનો ઈતિહાસ શું છે વગેરે , ધર્મ આધારિત સવાલ પુછાઇ શકે છે. ( UPSC પાસ કરેલા અધિકારીઓ નું કહેવું છે કે મોટાભાગે તમે ભરેલા એપ્લિકેશન ફોર્મ ઉપર થી જ સવાલ કરતા હોય છે.) 👉👉👉 કુલ ૨૦૨૫ માર્ક માંથી ઉમેદવાર ને માર્ક મળતા હોય છે . 👉 પછી UPSC તેમની કેડર નક્કી કરતી હોય છે કે તમને કઈ સર્વિસ આપવી . 👉 જો તમારા માર્ક સારા હોય તો તમને મનપસંદ કેડર મળે છે . 🎯UPSC ની તૈયારી ક્યાંથી શરૂ કરવી ? 👇 UPSC ની તૈયારી ની શરૂઆત NCERT થી કરવી જોઈએ જેથી કરીને તમારું બેઝિક નોલેજ ક્લીયર થાય . 🎯હિસ્ટ્રી માટે 👇 👉ધો . ૬ થી ૧૨ ની ncert 👉પ્રાચીન ભારતનો ઇતિહાસ 👉મધ્ય ભારત નો ઇતિહાસ 👉આધુનિક ભારતનો ઇતિહાસ વાંચવો . 👉 ભારત એક ખોજ જેવા એપિસોડ જોઈ શકો . 🎯 ભૂગોળ માટે 👇 👉ધો .૬ થી ૧૨ ની ncert બુક વાંચવી . 👉કરંટ અફેર્સ વાંચવું 👉 ભૂગોળ ની કોઈ સારી બુક વાંચવી 🎯 અર્થશાસ્ત્ર માટે 👇 👉 ૬ થી ૧૨ ની ncert 👉 રમેશ સિંઘ ની ઇકોનોમિક્સ ની બુક વાંચવી 👉 કરંટ અફેર્સ વાંચવું 👉 યુટ્યુબ પર ના મૃણાલ પટેલ ના લેક્ચર જોવા . 🎯પોલિટીકલ સાયન્સ માટે 👇 👉ધો ૬ થી ૧૨ ની ncert 👉 એમ.લક્ષ્મીકાંત ની પોલિટીકલ સાયન્સ ની બુક 👉 કરંટ અફેર્સ 🎯સમાજશાસ્ત્ર માટે 👇 👉ધો. ૬ થી ૧૨ ની ncert 👉 સમાશાસ્ત્ર ની કોઈ સારી બુક વાંચવી ( તમને જે સરળ ભાષા માં સમજાય તે ) 👉 Ucg ચેનલ પર મહપ્તરા સર ના લેક્ચર જોઈ શકો છો યુટ્યુબ પર. 🎯વિજ્ઞાન માટે 👇 👉 ધો .૬ થી ૧૦ ની ncert ( ૧૧ ,૧૨ સાયન્સના પુસ્તક વાંચવાની જરૂર નથી છતાં તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો. ) 👉 કરંટ અફેર્સ 🎯 ગણિત માટે👇 👉ધો. ૬ થી ૧૦ ની ncert ( ગણિત નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ,ખાલી દસમાં સુધીનું ) 🎯અંગ્રેજી માટે 👇 👉 અંગ્રેજી માં દશ માં સુધી નું ગ્રામર નું નોલેજ જોઈએ . UPSC માં અંગ્રેજી નું ૩૦૦ માર્ક નું પેપર આવે છે મેઈન એક્ઝામ માં ૩૦૦ માંથી ૨૫ ટકા માર્ક પાસ થવા જરૂરી છે એટલે ૩૦૦ માંથી ૭૫ માર્ક . આ માર્ક ફાઈનલ એક્ઝામ માં ગણાતા નથી . 🎯Optional subject માટે 👇 👉 Optional ના બે પેપર હોય છે . 👉 ઘણા બધા optional છે હું તમને ગુજરાતી ભાષા ના optional વિશે કહું .

060922-JA 2022-Detailed Advt.pdf

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં મદદનીસ વ્યાખ્યાતા તરીકેની ભરતી..........
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં મદદનીસ વ્યાખ્યાતા તરીકેની ભરતી..........

રેન્દ્રનગર યુનિવર્સિટીમાં મદદનીસ વ્યાખ્યાતા તરીકેની ભરતી.......... જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા સુરેન્દ્રનગર યુનિવર્સિટી – સુરેન્દ્રનગર દ્વારા ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેની વિગતો નીચે દર્શાવેલ છે. ભરતી મેળાનું સ્થળ : સુરેન્દ્રનગર યુનિવર્સિટી, વઢવાણ કોઠારીયા હાઇવે, વઢવાણ, જિ. સુરેન્દ્રનગર તારીખ : ૦૮/૦૯/૨૦૨૨ ને ગુરૂવાર સમય : સવારે ૧૦:૩૦ કલાકે જગ્યાનું નામ: મદદનીસ વ્યાખ્યાતા (Asst. Professor) વય મર્યાદા : 21-40 વિભાગ : English, BSC IT /BCA, Chemistry, Commerce, Sanskrit શૈક્ષણિક લાયકાત : M.A.- English, MSC IT / MCA, M.sc.- Chemistry, M.COM / MBA, M.A. Sanskrit (ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તથા તમામ સર્ટીફીકેટ્સ ઓરીઝનલ તથા ઝેરોક્ષ કોપી સાથે ઉપસ્થિત રહેવુ.) પગાર : As per Interview performance નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર યુનિવર્સિટી, સુરેન્દ્રનગર વધુ વિગત માટે કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો. અથવા Employment Office Surendranagar ટેલિગ્રામ ચેનલની લીંક પર https://t.me/deesurendranagar કલીક કરીને વધુ મહિતી મેળવી શકશો.

Food Corporation of india.pdf

SBI-SO-Recruitment-2022-Notification-PDF.pdf2.45 KB

photo content
+3

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં મદદનીસ વ્યાખ્યાતા તરીકેની ભરતી..........
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં મદદનીસ વ્યાખ્યાતા તરીકેની ભરતી..........

રેન્દ્રનગર યુનિવર્સિટીમાં મદદનીસ વ્યાખ્યાતા તરીકેની ભરતી.......... જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા સુરેન્દ્રનગર યુનિવર્સિટી – સુરેન્દ્રનગર દ્વારા ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેની વિગતો નીચે દર્શાવેલ છે. ભરતી મેળાનું સ્થળ : સુરેન્દ્રનગર યુનિવર્સિટી, વઢવાણ કોઠારીયા હાઇવે, વઢવાણ, જિ. સુરેન્દ્રનગર તારીખ : ૦૮/૦૯/૨૦૨૨ ને ગુરૂવાર સમય : સવારે ૧૦:૩૦ કલાકે જગ્યાનું નામ: મદદનીસ વ્યાખ્યાતા (Asst. Professor) વય મર્યાદા : 21-40 વિભાગ : English, BSC IT /BCA, Chemistry, Commerce, Sanskrit શૈક્ષણિક લાયકાત : M.A.- English, MSC IT / MCA, M.sc.- Chemistry, M.COM / MBA, M.A. Sanskrit (ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તથા તમામ સર્ટીફીકેટ્સ ઓરીઝનલ તથા ઝેરોક્ષ કોપી સાથે ઉપસ્થિત રહેવુ.) પગાર : As per Interview performance નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર યુનિવર્સિટી, સુરેન્દ્રનગર વધુ વિગત માટે કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો. અથવા Employment Office Surendranagar ટેલિગ્રામ ચેનલની લીંક પર https://t.me/deesurendranagar કલીક કરીને વધુ મહિતી મેળવી શકશો.

Photo from Nitin Parmar
Photo from Nitin Parmar

photo content
+3