6 426
مشترکین
+224 ساعت
-127 روز
-6230 روز
آرشیو پست ها
જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો
Name of Company : Be The Change, Ahemdabad
જગ્યાનું નામ :
૧ ડેટાએન્ટ્રી ઓપરેટર કમ ક્લાર્ક (Male/Female)
લાયકાત : ગ્રેજ્યુએટ તથા કોમ્પ્યુટર ચલાવવાનું બૈઝીક જ્ઞાન અને ૧ થી ૨ વષનો કોમ્પ્યુટરનો અનુભવ
૨ સુપરવાઇઅઝર ક્મ એકાઉન્ટાન્ટ (Male/Female)
લાયકાત : ગ્રેજ્યુએટ તથા કોમ્પ્યુટર ચાલાવવાનું બૈઝીક જ્ઞાન અને બેંકીગ અને ફાયનાન્સનો ૩ વર્ષનો અનુભવ
પગાર : ૧૦,૦૦૦
વય મર્યાદા : ૨૦ થી ૩૦ વર્ષ સુધી
નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર- દુધરેજ-વઢવાણ નગર્પાલિકા, સુરેન્દ્રનગર (જન સેવા કેન્દ્ર –શાખા)
અરજી કરવાનો સમયગાળો : તા.૨૩/૦૩/૨૦૨૩ થી ૨૭/૦૩/૨૦૨૩ સુધી
અરજી ક્યાં અને કેવી રીતે કરવી ? :
ઉમેદવારશ્રીઓએ 6357342896 વ્હોટસપ નંબર પર અરજી મોકલી આપવી.
(ઉપરોક્ત નંબર ફક્ત અરજી માટે મર્યાદીત છે સંદેશ કે પૂછપરછ આ નંબર પર કોલ કરવો નહિ.)
વધુ વિગત માટે કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો.
અથવા
Employment Office Surendranagar ટેલિગ્રામ ચેનલની લીંક પર https://t.me/deesurendranagar કલીક કરીને વધુ મહિતી મેળવી શકશો.
Job post: Quality Control Engineer
Job Role- Inspection of incoming and inprocess material as well as making the report of the same.
Checking of inprocess production products as well as finished products,Paint inspection knowledge has added advantage.
Education / Qualification -
Degree or diploma in mechanical engineering
Job Location - GIDC Surendranagar
Salary - as per company Rules
Experience -1 to 2 years
JOB Timing - As per Company Rules
For More Details -
Call 9998904744
*સ્વરોજગારી માટે સ્ટેશનરી ની દુકાન બનાવવા ₹ 1 લાખ ની સહાય મળશે*
સ્વરોજગારી યોજના દ્વારા આદિજાતિના લોકોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના ઇસમોને સ્વરોજગારી યોજના હેઠળ સ્ટેશનરી દુકાન ના હેતુ માટે ₹ 100,000 ની લોન આપવાથી જીવન ધોરણ ઉંચું લાવી શકે અને પગભર થઇ શકે.
*સ્વરોજગારી યોજનાનો લાભ કોણ લઈ શકે?*
સ્વરોજગારી યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ:
અરજદાર આદિજાતિનો હોવા અંગેનો દાખલો/પ્રમાણપત્ર મદદનીશ કમીશ્નરશ્રી તકેદારીનું રજુ કરવાનું રહેશે.
લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(ચૂંટણીકાર્ડની તેમજ આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે)
લાભાર્થીએ જે સ્ટેશનરીની દુકાન ના હેતુ માટે (ધંધો/રોજગાર) ધીરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધી હોવી જોઇશે. આ અંગેનો સ્ટેશનરીની મોટી દુકાનમાં અગર કોઇ બુક સેલરના ત્યાં કામ કર્યા નો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે
અરજદારની કૌટુમ્બિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦ થી વધતી ન હોય તેવાને આ યોજનાનો લાભ મળશે.
સ્વરોજગારી યોજના માં લાભાર્થીને કેટલો લાભ મળશે?
આ યોજનામાં લાભાર્થીને રૂપિયા એક લાખ ની મર્યાદામાં લોન આપવામાં આવે છે.
લાભાર્થી ફાળો
આ યોજનામાં લાભાર્થી ફાળો કુલ ધિરાણના ૧૦ ટકા પ્રમાણે ભરવાનો રહે છે.
સ્વરોજગારી યોજના માં વ્યાજનો દર કેટલો છે?
સ્વરોજગારી યોજના માં વાર્ષિક ૪ ટકા તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના ૨ ટકા દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે
સ્વરોજગારી યોજના માં લોન પરત કરવાનો સમય ગાળો કેટલો આપવામાં આવે છે?
૨૦ ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઇ કરવાની રહેશે.
લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવાની અરજદારને છૂટ રહેશે.
સ્વરોજગારી યોજના માં અરજી ફોર્મ કોના દ્વારા મોકલવી?
આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે.
જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.
સ્વરોજગારી યોજના નું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?
જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.
જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https:// adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.
અગત્યની જાહેરાત
ક્રોમા –સુરેન્દ્રનગર માં દિવ્યાંગ ઉમેદવાર માટે ભરતી
(૧) દિવ્યાંગનો પ્રકાર : હાથ/પગમાં ૫૦% દિવ્યાંગતા – જગ્યાની સંખ્યા -૦૧
(૨) માતા-પિતા વગરનાં અનાથ ઉમેદવાર – જગ્યાની સંખ્યા -૦૧
લાયકાત : ધોરણ ૧૨ પાસ
ઉમર :૧૮ થી ૨૫ વર્ષ
ઇન્ટર્વ્યુની તારીખ : 22/03/2023 ને બુધવાર
સમય : બપોરે ૧૨ કલાકે
સ્થળ : ક્રોમા – સુરેંદ્રનગર, ઉપાસના સર્કલ પાસે – સુરેંદ્રનગર
વધુ માહિતિ માટે જિલ્લા રોજગાર વિમિનય કચેરી – સુરેન્દ્રનગર નાં
કોલ સેન્ટર નંબર ૬૩ ૫૭ ૩૯૦ ૩૯૦ પર કોલ કરવો.
🙏વધુ મા વધું આગળ મોકલો જરૂરીયાત વડી વ્યક્તિને કામ લગે..🙏🙏🙏
અગત્યની જાહેરાત
ક્રોમા –સુરેન્દ્રનગર માં દિવ્યાંગ ઉમેદવાર માટે ભરતી
(૧) દિવ્યાંગનો પ્રકાર : હાથ/પગમાં ૫૦% દિવ્યાંગતા – જગ્યાની સંખ્યા -૦૧
(૨) માતા-પિતા વગરનાં અનાથ ઉમેદવાર – જગ્યાની સંખ્યા -૦૧
લાયકાત : ધોરણ ૧૨ પાસ
ઉમર :૧૮ થી ૨૫ વર્ષ
ઇન્ટર્વ્યુની તારીખ : 22/03/2023
સમય : બપોરે ૧૨ કલાકે
સ્થળ : ક્રોમા – સુરેંદ્રનગર, ઉપાસના સર્કલ પાસે – સુરેંદ્રનગર
વધુ માહિતિ માટે જિલ્લા રોજગાર વિમિનય કચેરી – સુરેન્દ્રનગર નાં
કોલ સેન્ટર નંબર ૬૩ ૫૭ ૩૯૦ ૩૯૦ પર કોલ કરવો.
Job post:Quality Control Engineer
Job Role- Inspection of incoming and inprocess material as well as making the report of the same.
Checking of inprocess production products as well as finished products,Paint inspection knowledge has added advantage.
Degree or diploma in mechanical engineering
HONDA COMPANY VACANCY
હોન્ડા કંપની
માં
સુખમા સન્સ એન્ડ એસોસિઇટસ માં ભરતિ
ગામ:-વિઠ્ઠલાપુર ,તા:- માંડલ, જી:- અમદાવાદ
સેલેરી:-
ટોટલ ગ્રોસ સેલેરી :- Rs.૧૮૨૩૦
ટોટલ ડિટક્સન :- Rs.૧૯૨૭ ટોટલ
ઇન હેન્ડ :- Rs. ૧૬૩૦૩
જોબ ટાઈમ :- ૮.૫ કલાક
લાયકાત:- ૧૦પાસ,આઈ.ટી. આઈ
ડોક્યુમેન્ટ:-
૧. ૧૦ માર્કસીટ- (ઓરીજનલ + ઝેરોક્ષ, બેન્ક એકાઉેન્ટ) ૧૦ ફોટા પાસ્પોટ સાઈઝ
૨. આઈ.ટી.આઈ માર્કસીત:-(ઓલ સેમેસ્ટ ઓરીજનલ + ઝેરોક્ષ)
૩. ઉમર:- ૧૮ થી ૨૫ વજન:- ૫૦ કીલો
૪.ટ્રેડ:- પેન્ટર,વેલ્ડર, ફીટર,ટનર,મસીનીસ,એમએમવી,ડીઝલ મિકેનિકલ,અને ઈલેકટ્રીશ્યન
૫.પાસ:- થાયેલ વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૩ સુધી
☆ કંપની અંદર ની સુવિધા
● કેન્ટિન,નાસ્તો,
૨ ટાઈમચા,જમવાનું
● રહેવા માટે સુવિધા :- સુખમા બિલ્ડ કોમ કંપની થી પણ રૂમમાં નજીક.
● વ્યક્તિ ૧૦૦૦ |- ભાડુ
Rs.40 ટિફિન સુવિધા ઉપલદ
ઇન્ટરીયુ સ્થળ :- ૪૧૮, જુની સુખમ બિલ્ડકોમ,ગામ.વિઠ્ઠલાપુર,તા.માંડલ, જી.અમદાવાદ.
Contact number:-
7016387099 Mehul chavda
🙏વધુ મા વધું આગળ મોકલો જરૂરીયાત વડી વ્યક્તિને કામ લગે..🙏🙏🙏
اکنون در دسترس! پژوهش تلگرام ۲۰۲۵ — مهمترین بینشهای سال 
