fa
Feedback
Employment office Surendranagar

Employment office Surendranagar

رفتن به کانال در Telegram

نمایش بیشتر
6 425
مشترکین
-424 ساعت
-147 روز
-6430 روز
آرشیو پست ها
photo content
+1

GNFC.pdf

photo content
+1

photo content
+1

PosterITIAgniveer-16022023[DIRCP_RTG_IHQA-1676627133][DIRRTG_ZROP-1676878276][DIRRECT_ZROP-1677391058].pdf

આવતી કાલે તા. ૦૩/૦૩/૨૦૨૩ ને શુક્રવાર નાં રોજ રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા બાબત. ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર કચેરી – સુરેંદ્રનગર,કલેકટર ઓફીસ સામે- સુરેંદ્રનગર સમય : સવારે ૧૦:૩૦ કલાકે ઉપસ્થિત રહેનાર કંપનીઓ : ૧. દિવ્ય ભાસ્કર –સુરેન્દ્રનગર ૨ મેકસન ફાર્માસ્યુટીકલ્સ (ઇ.) પ્રા.લી. સુરેન્દ્રનગર ૩ ડેલ પીડી પમ્પસ & ગેયર પ્રા.લી. - વઢવાણ લાયકાત : ધો. ૭ પાસ/૧૨/ITI(કોઇપણ ટ્રેડ)/ ડીપ્લોમા મીકેનીકલ /બી.ઇ. મીકેનીકલ/ બી.એસ.સી. કેમીસ્ટ્રી / એમ.એસ.સી. કેમીસ્ટ્રી / CNC/VMC/HMC મશીન ચલાવવાનો અનુભવ (ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.) નોકરીનું સ્થળ : જી.આઇ.ડી. સી. ,વઢવાણ ,તથા સમગ્ર સુરેંદ્રનગર જિલ્લો વધુ વિગત માટે કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો. અથવા

photo content
+2

શારીરિક ક્ષમતા કસોટીમાં તમે જાવ ત્યારે તમારે એડમિટ કાર્ડની સાથે અહીં જણાવેલ ડોક્યુમેન્ટ્સ તથા તેની બે પ્રમાણિત નકલો અવશ્ય સાથે લઈ જવાની રહેશે. જો આમાંથી કોઈ ડૉક્યુમેન્ટ તમારી પાસે ન હોય તો તે તમારે મેળવી લેવાનું રહેશે. હવે ભાઈઓ માટેની જે શારીરિક ક્ષમતા કસોટી છે તેમાં ૧.૬ કિમી દોડ, ૫ મિનિટ અને ૩૦ સેકન્ડમાં, પુલઅપ્સ ૬ થી ૧૦ (જેમાં તે પ્રમાણે માર્કસ મળશે.), ૯ ફૂટ ઊંડી ખાઈ કૂદ તથા જિગજેગ બેલેન્સ વગેરે પરીક્ષણો હશે. જે ઉમેદવારો આ શારીરિક ક્ષમતા કસોટીમાં સફળ થશે તે ઉમેદવારોની છેલ્લે મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષા ફી : અહીં અરજી કરનાર ઉમેદવારોએ ઓનલાઈન અરજીની પ્રોસેસ પુર્ણ કર્યા બાદ પરીક્ષા ફી પેટે રૂ.૨૫૦ ફી ઓનલાઈન પેમેન્ટથી ચૂકવવાની રહેશે. અરજીપ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી માટે તથા ઓનલાઈન અરજી માટે આપે વેબસાઇટ https://joinindianarmy.nic.in/ ઉપર સંપર્ક કરવાનો રહેશે. અહીં ઓનલાઇન અરજી કરતાં સમયે તમારું આધારકાર્ડમાં લખેલ નામ ધોરણ ૧૦ની માર્કશીટમાં લખેલ માર્કસ સાથે મેચિંગ છે કે નહીં તે ખાસ જોવું. આ સાથે તમારા આધારકાર્ડમાં જે નંબર આપેલ હોય તે પણ ઓનલાઈન ફોર્મ ભરવા જાવ ત્યારે સાથે લઈ જવો. અહીં અગ્નિવીરની પોસ્ટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૧૫ માર્ચ, ૨૦૨૩ રાખવામા આવી છે, તમારે જેમ બને તેમ જલ્દી ફોર્મ ભરી દેવું.

(--) ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી :- ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિવીરની ભરતી પ્રક્રિયા ઓલ ઈન્ડિયા લેવલે શરૂ કરી દેવામાં આવી છે. સૌપ્રથમ ઓનલાઈન ટેસ્ટ લેવાની હોવાથી ઓલ ઈન્ડિયા લેવલે એકજ તારીખ દરમિયાન આ ટેસ્ટ લેવાશે. ગુજરાતમાં અગ્નિવીરની પોસ્ટ ઉપર ભરતી માટે આર્મી રિક્રૂટિંગ ઓફિસ, અમદાવાદ દ્વારા ત્યાંના આજુબાજુના જિલ્લાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તથા આર્મી રિક્રૂટિંગ ઓફિસ, જામનગર દ્વારા સૌરાષ્ટ્ર અને આજુ બાજુના જિલ્લાઑમાં ભરતી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત : (1) અગ્નિવીર જનરલ ડ્યૂટીની પોસ્ટ માટે ૪૫ ટકા સાથે ધોરણ ૧૦ પાસ જરૂરી. દરેક વિષયમાં ૩૩ ટકા માર્કસ હોવા જરૂરી. લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારોને ડ્રાઈવરની પોસ્ટ ઉપર ભરતી માટે પ્રાથમિક્તા આપવામાં આવશે. (2) અગ્નિવીર ટેકનિકલની પોસ્ટ માટે ફીઝીકસ, કેમિસ્ટ્રી, મેથ્સ અને અંગ્રેજી વિષય સાથે ૫૦ ટકા માર્કસ સાથે ધોરણ ૧૨ સાયન્સ પાસ કરેલ હોય અથવા તો PCME વિષય સાથે ધોરણ ૧૨ સાયન્સ પાસ અને NSQF લેવલ આઈ.ટી.આઈ. કોર્ષ કરેલ હોય અથવા ૫૦ ટકા સાથે ધોરણ ૧૦ પાસ ઉપરાંત બે વર્ષ આઈ.ટી.આઈ. કે ત્રણ વર્ષ ડિપ્લોમા એન્જીનિયરીંગ કોર્ષ અહીં આપેલ વિષયમાં કરેલ હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે. (3) અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપરની પોસ્ટ માટે ૬૦ ટકા માર્કસ સાથે આર્ટ્સ/કોમર્સ કે સાયન્સમાં ધોરણ ૧૨ પાસ કરેલ તેમજ ધોરણ 12માં અંગ્રેજી વિષયમાં એગ્રીગેટ ૫૦ ટકા માર્કસ તથા મેથ્સ/એકાઉન્ટ કે બુક કીપીંગ વિષયમાં ૫૦ ટકા માર્કસ મેળવેલ હોવા જરૂરી છે. દરેક વિષયમાં પણ ૫૦ ટકા માર્કસ હોવા જરૂરી છે. (4) અગ્નિવીર ટ્રેડ્સમેન ધોરણ ૧૦ પાસની પોસ્ટ માટે માત્ર ધોરણ ૧૦ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. દરેક વિષયમાં ૩૩ ટકા માર્કસ હોવા જરૂરી છે. (5) અગ્નિવીર ટ્રેડ્સમેન ધોરણ ૮ પાસની પોસ્ટ માટે માત્ર ધોરણ ૮ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. આ વર્ષે ધોરણ ૧૦ની કે ધોરણ ૧૨ ની પરીક્ષા દેનાર ઉમેદવારો પણ અરજી કરી શકે છે. પરંતુ આવા ઉમેદવારોએ બીજા તબક્કામાં શારીરિક કસોટી સમયે પાસિંગ પરિણામ રજૂ કરવાનું રહેશે. વયમર્યાદા : અહીં અરજી કરનાર ઉમેદવારની વય સાડા સત્તર થી એકવીશ વર્ષ હોવી જરૂરી છે. એટલે કે ઉમેદવારનો જન્મ તા.૧-૧૦-૨૦૦૨ થી તા.૧-૪-૨૦૦૬ વચ્ચે કે આજ તારીખે થયો હોવો જરૂરી છે. શારીરિક ધોરણ : અહીં અગ્નિવીર જનરલ ડ્યૂટી તથા ટ્રેડ્સમેનની પોસ્ટ ઉપર અરજી કરનાર ઉમેદવારો માટે ઊંચાઈ ૧૬૮ સે.મી., અગ્નિવીર ટેકનિકલ માટે ઊંચાઈ ૧૬૭ સે.મી તથા અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપરની પોસ્ટ માટે ઊંચાઈ ૧૬૨ સે.મી. તથા ઊંચાઈના સપ્રમાણમાં યોગ્ય વજન જરૂરી છે. છાતીનું માપ અગ્નિવીર જીડી તેમજ અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર માટે ૭૭ સે.મી., તથા અગ્નિવીર ટેકનિકલ તથા ટ્રેડ્સમેન માટે ૭૬ સે.મી. હોવી જરૂરી છે. દરેક ઉમેદવારો માટે છાતીનો ફુલાવો પાંચ સેમી હોવો જરૂરી છે. અહીં આર્મીમેન તથા એક્સ આર્મીમેન તેમજ આર્મીમાં શાહિદ થયેલ જવાનોના સંતાનોને તથા રમતવીરને નિયમાનુસાર ઊંચાઈ અને છાતીમાં છૂટછાટ મળવાપાત્ર થશે. ભરતીપ્રક્રિયા : પ્રથમ તબક્કામાં ઓનલાઈન CEE કોમન એન્ટ્રન્સ એકઝામિનેશન લેવાશે બીજા તબક્કામાં સફળ ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી લેવાશે અને છેલ્લે મેડિકલ પરીક્ષા લેવાશે. ઓનલાઈન CEE તા.૧૭ એપ્રિલ, ૨૦૨૩થી ઓલઈન્ડિયા લેવલે એકજ તારીખે શરૂ થશે. પરીક્ષા ઓનલાઈન લેવાની હોવાથી ઉમેદવારની સંખ્યા અને કેન્દ્રોની સંખ્યા પ્રમાણે વધારે દિવસો પણ ચાલી શકે છે. પરીક્ષા ગુજરાતમાં અમદાવાદ/ગાંધીનગર, આણંદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે લેવામાં આવશે. તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમારે આ કેન્દ્રોમાંથી કુલ પાંચ કેન્દ્રોની ચોઈસ ફોર્મમાં આપવાની રહેશે. ઓનલાઈન પરીક્ષા અગ્નિવીરની પોસ્ટ પ્રમાણે અલગ અલગ લેવામાં આવશે. આ વર્ષે આ જે ઓનલાઈન CEE ટેસ્ટ પ્રથમ લેવાની છે તેની ઉમેદવારો પ્રેક્ટિસ કરી શકે તે માટે ઇન્ડિયન આર્મીની વેબસાઇટ ઉપર અગ્નિપથ સ્કીમની અંદર પ્રેક્ટિસ ટેસ્ટનો વિકલ્પ પણ આપેલ છે. તેમાં ક્લિક કરીને તમે જે પોસ્ટ માટે ઓનલાઈન ફોર્મ ભરેલ હશે, તે પોસ્ટ માટે લાગુ પડતી ટેસ્ટની તમે અહીં ઓનલાઈન પ્રેક્ટિસ કરી શકશો. અહીં ટેસ્ટની પ્રેક્ટિસ તમે હિન્દી અને અંગ્રેજી બંનેમાંથી કોઈ પણ એક ભાષાનો વિકલ્પ પસંદ કરીને આપી શકશો. જે પણ ઉમેદવારો અહીં CEE પરીક્ષા પાસ કરી આર્મી દ્વારા તૈયાર કરેલ મેરીટ યાદીમાં સ્થાન મેળવશે તેમની બીજા તબક્કામાં શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે. શારીરિક ક્ષમતા કસોટી તારીખ અને સ્થળની જાણકારી આર્મી રિક્રૂટિંગ ઓફિસ દ્વારા પછીથી કરવામાં આવશે.

photo content
+2

photo content

ચાલો તા. ૦૩/૦૩/૨૦૨૩ ને શુક્રવાર નાં રોજ સુરેન્દ્રનગર.... રોજગાર ભરતી મેળામાં.. જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર કચેરી – સુરેંદ્રનગર,કલેકટર ઓફીસ સામે- સુરેંદ્રનગર તારીખ : ૦૩/૦૩/૨૦૨૩ ને શુક્રવાર સમય : સવારે ૧૦:૩૦ કલાકે ઉપસ્થિત રહેનાર કંપનીઓ : ૧. દિવ્ય ભાસ્કર –સુરેન્દ્રનગર ૨ મેકસન ફાર્માસ્યુટીકલ્સ (ઇ.) પ્રા.લી. સુરેન્દ્રનગર ૩ ડેલ પીડી પમ્પસ & ગેયર પ્રા.લી. - વઢવાણ લાયકાત : ધો. ૭ પાસ/૧૨/ITI(કોઇપણ ટ્રેડ)/ ડીપ્લોમા મીકેનીકલ /બી.ઇ. મીકેનીકલ/ બી.એસ.સી. કેમીસ્ટ્રી / એમ.એસ.સી. કેમીસ્ટ્રી / CNC/VMC/HMC મશીન ચલાવવાનો અનુભવ (ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.) નોકરીનું સ્થળ : જી.આઇ.ડી. સી. ,વઢવાણ ,તથા સમગ્ર સુરેંદ્રનગર જિલ્લો વધુ વિગત માટે કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો. અથવા Employment Office Surendranagar ટેલિગ્રામ ચેનલની લીંક પર https://t.me/deesurendranagar કલીક કરીને વધુ મહિતી મેળવી શકશો.

*નિશુલ્ક તાલીમ ફક્ત બહેનો માટે ........ નિશુલ્ક તાલીમ ફક્ત બહેનો માટે.......... નિશુલ્ક તાલીમ ફક્ત બહેનો માટે* સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન , સુરેન્દ્રનગર દ્વારા *તારીખ: ૨૭/૦૨/૨૦૨૩* ના રોજથી beauty parlour management (બ્યુટી પાર્લર) નો 30 દીવસની નિવાસી તાલીમ કોર્સ શરૂ થઈ રહ્યો છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામીણ વિસ્તારના બેરોજગાર બહેનો માટે ખાસ *beauty parlour management (બ્યુટી પાર્લર)* 30 દીવસની નિવાસી તાલીમ કોર્સ અને વ્યવસાય શરુઆત કરવા માટે સચોટ તાલીમ તથા માર્ગદર્શન. -beauty parlour management (બ્યુટી પાર્લર)ને લગતી દરેક પ્રકારની તૈયાર કરતા અને કામગીરી કરતાં શિખડવામા આવશે. - તાલીમ સમયગાળો ૩૦ દિવસ નો છે. - તાલીમ in-campus (નિવાસી તાલીમ) જ રાખવામાં આવેલ છે - તાલીમ બાદ પ્રમાણપત્ર - તાલીમ બાદ બેંક લોન માટે મદદ - કોલેજ મા ભણતા વિધાર્થીઓએ અરજી કરવી નહી. ફક્ત બેરોજગાર બહેનો માટે જ છે. - નિષ્ણાત શિક્ષક દ્વારા પાયાથી તાલીમ - તાલીમમા સ્વરોજગાર લગતા ખાસ તાલીમ વર્ગો (સ્કીલ ડેવલપમેન્ટ , મોટીવેશન , ટાઇમ મેનેજમેન્ટ, બેંકિંગ વગેરે) - ૧૮ થી ૪૫ ની વયના સુરેન્દ્રનગર ગ્રામીણ વિસ્તારના જ રહેવાસી. - તાલીમનો સમય સવારે ૯:૧૫ થી ૫:૩૦ વાગ્યા સુધી નો રહેશે. - તાલીમાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવા,જમવાની સગવડ છે *ખાસ નોંધ:-* *રજિસ્ટ્રેશન ચાલુ છે અરજી આપીને નામ નોંધવું ફરજિયાત છે.* *૨૦ ઉપર તાલીમાર્થીની અરજી આવશે એટલે તાલીમ ની જાણ કરવામાં આવશે.* *તાલીમ કોર્ષમાં કોણ જોડાઈ શકે ??* *વય મર્યાદા :- ૧૮ થી ૪૫ ની વયના સુરેન્દ્રનગર ગ્રામીણ વિસ્તારના જ રહેવાસી.* *શૈક્ષણિક લાયકાત: વાચતા લખતા આવડતું હોવું જરૂરી છે.* ૧. પરિવારના સભ્ય NRLM મિશન મંગલમ્ અંતર્ગત સક્રિય સખી મંડળમાં જોડાયેલા હોવા જોય, *અથવા* ૨. બીપીએલ રેશન કાર્ડ ધરાવતા હોય તે, *અથવા* ૩. મનરેગા જોબકાર્ડ હોય ધરાવતા હોયે અને ગત વર્ષ દરમિયાન ૩૫ દિવસની રોજગાર મેળવેલ હોય તે *અથવા* ૪. પી.આઇ.પી ઠરાવ ગ્રામ પંચાયત તથા તલાટી કામ મંત્રી દ્વારા મેળવેલ હોય *અથવા* ૫. SECC house holding ડેટામાં સમાવેશ હોવો જોઈએ. ઉપર જણાવેલ ૧ થી ૫ માંથી ગમે તે એક લાયકાત હોવું જરૂરી છે. *તાલીમ લેવા માટે* શાળા છોડ્યાનું પ્રમણપત્ર અથવા જન્મનો દાખલો નકલ-2 આધાર કાર્ડની નકલ - 2 તાજેતરનાં પાસપોર્ટ ફોટો - 4 રેશન કાર્ડની નકલ - 2 પાન કાર્ડની નકલ - 2 બેંક પાસબુક ની નકલ ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ સાથે લઇને આવવાનું રહેશે. *વધારે માહિતી માટે રૂબરૂ તથા ફોન કરીને જાણી શકો છો.* *હાલ જ સંપર્ક કરો.* નિયામક, શ્રી. પવન કુમાર ગૌર *વધુ માહિતી માટે સંપર્ક* *ખાસ નોંધ:કામકાજના દિવસ દરમિયાન ફોન કરવાનો સમય સવારે 10:30 થી સાંજે 6:00* ફેકલ્ટી :- ચિરાગ જોષી Mo.7383859393, કલ્પેશ દેત્રોજા Mo.9723152722 rseti.surendranagar@sbi.co.in

*નિશુલ્ક તાલીમ ફક્ત બહેનો માટે ........ નિશુલ્ક તાલીમ ફક્ત બહેનો માટે.......... નિશુલ્ક તાલીમ ફક્ત બહેનો માટે* સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન , સુરેન્દ્રનગર દ્વારા *તારીખ: ૨૭ /૦૨/૨૦૨૩* ના રોજથી Women's Tailor (સીવણ ક્લાસ) નો 30 દીવસની નિવાસી તાલીમ કોર્સ શરૂ થઈ રહ્યો છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામીણ વિસ્તારના બેરોજગાર બહેનો માટે ખાસ *Women's Tailor (સીવણ ક્લાસ)* 30 દીવસની નિવાસી તાલીમ કોર્સ અને વ્યવસાય શરુઆત કરવા માટે સચોટ તાલીમ તથા માર્ગદર્શન. - Women's Tailor (સીવણ ક્લાસ)ને લગતી દરેક પ્રકારની સિલાઈ કરતાં શિખડવામા આવશે. - તાલીમ સમયગાળો ૩૦ દિવસ નો છે. - તાલીમ in-campus (નિવાસી તાલીમ) જ રાખવામાં આવેલ છે - તાલીમ બાદ પ્રમાણપત્ર - તાલીમ બાદ બેંક લોન માટે મદદ - કોલેજ મા ભણતા વિધાર્થીઓએ અરજી કરવી નહી. ફક્ત બેરોજગાર બહેનો માટે જ છે. - નિષ્ણાત શિક્ષક દ્વારા પાયાથી તાલીમ - તાલીમમા સ્વરોજગાર લગતા ખાસ તાલીમ વર્ગો (સ્કીલ ડેવલપમેન્ટ , મોટીવેશન , ટાઇમ મેનેજમેન્ટ, બેંકિંગ વગેરે) - ૧૮ થી ૪૫ ની વયના સુરેન્દ્રનગર ગ્રામીણ વિસ્તારના જ રહેવાસી. - તાલીમનો સમય સવારે ૯:૧૫ થી ૫:૩૦ વાગ્યા સુધી નો રહેશે. - તાલીમાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવા,જમવાની સગવડ છે *ખાસ નોંધ:-* *રજિસ્ટ્રેશન ચાલુ છે અરજી આપીને નામ નોંધવું ફરજિયાત છે.* *૨૦ ઉપર તાલીમાર્થીની અરજી આવશે એટલે તાલીમ ની જાણ કરવામાં આવશે.* *તાલીમ કોર્ષમાં કોણ જોડાઈ શકે ??* *વય મર્યાદા :- ૧૮ થી ૪૫ ની વયના સુરેન્દ્રનગર ગ્રામીણ વિસ્તારના જ રહેવાસી.* *શૈક્ષણિક લાયકાત: વાચતા લખતા આવડતું હોવું જરૂરી છે.* ૧. પરિવારના સભ્ય NRLM મિશન મંગલમ્ અંતર્ગત સક્રિય સખી મંડળમાં જોડાયેલા હોવા જોય, *અથવા* ૨. બીપીએલ રેશન કાર્ડ ધરાવતા હોય તે, *અથવા* ૩. મનરેગા જોબકાર્ડ હોય ધરાવતા હોયે અને ગત વર્ષ દરમિયાન ૩૫ દિવસની રોજગાર મેળવેલ હોય તે *અથવા* ૪. પી.આઇ.પી ઠરાવ ગ્રામ પંચાયત તથા તલાટી કામ મંત્રી દ્વારા મેળવેલ હોય *અથવા* ૫. SECC house holding ડેટામાં સમાવેશ હોવો જોઈએ. ઉપર જણાવેલ ૧ થી ૫ માંથી ગમે તે એક લાયકાત હોવું જરૂરી છે. *તાલીમ લેવા માટે* શાળા છોડ્યાનું પ્રમણપત્ર અથવા જન્મનો દાખલો નકલ-2 આધાર કાર્ડની નકલ - 2 તાજેતરનાં પાસપોર્ટ ફોટો - 4 રેશન કાર્ડની નકલ - 2 પાન કાર્ડની નકલ - 2 બેંક પાસબુક ની નકલ ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ સાથે લઇને આવવાનું રહેશે. *વધારે માહિતી માટે રૂબરૂ તથા ફોન કરીને જાણી શકો છો.* *હાલ જ સંપર્ક કરો.* નિયામક, શ્રી. પવન કુમાર ગૌર *વધુ માહિતી માટે સંપર્ક* *ખાસ નોંધ:કામકાજના દિવસ દરમિયાન ફોન કરવાનો સમય સવારે 10:30 થી સાંજે 6:00* ફેકલ્ટી :- ચિરાગ જોષી Mo.7383859393, કલ્પેશ દેત્રોજા Mo.9723152722 rseti.surendranagar@sbi.co.in