Knowledge Group
Ir al canal en Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
Mostrar más1 484
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
+1330 días
Archivo de publicaciones
1 485
✍🏻 દીપડા વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?
A.દીપડાએ બિલાડી કુળનો છે,સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે.
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
B.તેની વસ્તી સમગ્ર ભારતમા જોવા મળે છે.તે સંપૂર્ણે કાળા રંગના પણ જોવા મળે છે.
C ગુજરાતનાં જંગલોમાં તે મોટી સંખ્યામાં છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 વિશ્વનાં ફક્ત કયા ખંડમાં ચિત્તો કુદરતી આવાસમાં જોવા મળે છે ?
- આફ્રિકા ✔
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
1 485
Repost from Knowledge Academy palanpur
👉🏻📚 *તલાટી કમ મંત્રી તથા જુ.ક્લાર્ક માટે સ્પેશ્યલ નવી બેચ*
1 નવેમ્બરથી શરૂ થાય છેઃ
*વહેલા તે પહેલાના ધોરણે*
માત્ર 25 સીટ
*ફ્રી ફ્રી ફ્રી*
40,000 પ્રશ્નોનું મટેરિયલ
10 મોડેલ ટેસ્ટ
Fee - 3500/-(પુરુષ દરેક કેટેગરી)
Fee 2500/-(મહિલા દરેક કેટેગરી)
બેચ 1 - સવારે 8-10
બેચ 2 - 11- 01
નોલેજ એકેડમી પાલનપુર
વોટ્સએપ 9913620444
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
1 485
Repost from Knowledge Academy palanpur
🪹🎍🌳🦔🦜🦬🐅🐍
*ફોરેસ્ટ વનરક્ષક બીટગાર્ડ*
ફ્રી ટ્રાયલ લેક્ચર 28/29 નવેમ્બર
સમય 10:00 કલાકે
વિષય નિષ્ણાત - મનહર સર
*પસંદગી પેટર્ન*
પ્રથમ લેખિત MCQ પરીક્ષા
દ્વિતીય શારીરિક કસોટી
તૃતીય વોકિંગ કસોટી
👉🏻 ફ્રી ટ્રાયલ લેક્ચર માટે આપનું નામ ,સરનામું વોટ્સએપ કરો
9913620444
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
નોલેજ એકેડમી પાલનપુર
✍🏻 ભારત ' રાઈનો વિઝન'(Raino vision)2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા કેટલા સુધી લઈ જવાની લક્ષ્યાંક રખાયો છે ?
- 3000 ✔
✍🏻 ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ?
- 9 ✔
✍🏻 ભારત સરકારે ગીધ પરિયોજના ક્યારે શરૂ કરી ?
- 2004 ✔
✍🏻 એકશિંગી ભારતીય ગેંડા વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?
A.એકશિંગી ભારતીય ગેંડો ભારતમાં અસમમાં બ્રહ્મપુત્રનાં દલદલનાં ક્ષેત્રો,બંગાળમાં સુંદરવનના વિસ્તારોમાં જોવા મળે છે.
B.તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે.
C.તે તૃણાહારી જીવ છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 ભારત સરકારે હિમદીપડા પરિયોજના ક્યારે શરૂ કરી ?
- 2000 ✔
✍🏻 મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે કઈ પરિયોજના અમલમાં છે ?
- મણિપુર થામિલ પરિયોજના ✔
✍ ક્યા વિસ્તારમાં ચોક્કસ મર્યાદામાં માનવીની પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે.
- અભયારણ્ય ✔
✍🏻 *નિચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્યસરકાર દ્રારા કરી શકાય છે.
B.રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારનાં સંકલનથી થાય છે.
C.જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.
D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.✔
🪹🎍🌳🦔🦜🦬🐅🐍
*ફોરેસ્ટ વનરક્ષક બીટગાર્ડ*
ફ્રી ટ્રાયલ લેક્ચર 28/29 નવેમ્બર
સમય 10:00 કલાકે
વિષય નિષ્ણાત - મનહર સર
*પસંદગી પેટર્ન*
પ્રથમ લેખિત MCQ પરીક્ષા
દ્વિતીય શારીરિક કસોટી
તૃતીય વોકિંગ કસોટી
👉🏻 ફ્રી ટ્રાયલ લેક્ચર માટે આપનું નામ ,સરનામું વોટ્સએપ કરો
9913620444
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
નોલેજ એકેડમી પાલનપુર
✍🏻 કોનો વિસ્તાર સરેરાશ 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે ?
- જૈવ આરક્ષિત ક્ષેત્રનો ✔
✍🏻 ગુજરાતનાં કરછના રણને ક્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે.
- 2008 ✔
✍🏻 એતુરનાગરમ્ વન્યજીવ અભયારણ્ય ભારતનાં કયા રાજ્યમાં આવેલું છે ?
- તેલંગણા✔
✍🏻 કર્નાલા વન્યજીવ અભયારણ્ય ભારતનાં કયા રાજ્યમાં આવેલું છે ?
- મહારાષ્ટ્ર ✔
✍🏻 વેદાનથાંગલમ પક્ષી અભયારણ્ય ભારતનાં કયા રાજ્યમાં આવેલું છે ?
- તમિલનાડુ ✔
✍🏻 રંગાનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય ભારતનાં કયા રાજ્યમાં આવેલું છે ?
કર્ણાટક ✔
✍🏻 શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનાં કયા રાજ્યમાં આવેલું છે ?
- મધ્યપ્રદેશ ✔
✍🏻 સારિસ્કા વન્યજીવ અભયારણ્ય ભારતનાં કયા રાજ્યમાં આવેલું છે ?
- રાજસ્થાન ✔
🪹🎍🌳🦔🦜🦬🐅🐍
*ફોરેસ્ટ વનરક્ષક બીટગાર્ડ*
ફ્રી ટ્રાયલ લેક્ચર 28/29 નવેમ્બર
સમય 10:00 કલાકે
વિષય નિષ્ણાત - મનહર સર
*પસંદગી પેટર્ન*
પ્રથમ લેખિત MCQ પરીક્ષા
દ્વિતીય શારીરિક કસોટી
તૃતીય વોકિંગ કસોટી
👉🏻 ફ્રી ટ્રાયલ લેક્ચર માટે આપનું નામ ,સરનામું વોટ્સએપ કરો
9913620444
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
નોલેજ એકેડમી પાલનપુર
1 485
🌈⭐ *ટેટ 1-2 ફ્રી ટ્રાયલ લેક્ચર*
તા.27 નવેમ્બર (10:00 AM)
સ્પેશ્યલ શનિ-રવિ બેચ
👉🏻લેક્ચર ભરનાર સભ્યોને સ્પેશ્યલ ઓફર
👉🏻 *125% માર્ક્સ ગેરંટેડ*👌🏻
👉🏻 નોલેજ એકેડમી પાલનપુર
✅ 9913620444
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
1 485
🌈⭐ *ટેટ 1-2 ફ્રી ટ્રાયલ લેક્ચર*
તા.27 નવેમ્બર (10:00 AM)
સ્પેશ્યલ શનિ-રવિ બેચ
👉🏻લેક્ચર ભરનાર સભ્યોને સ્પેશ્યલ ઓફર
👉🏻 *125% માર્ક્સ ગેરંટેડ*👌🏻
👉🏻 નોલેજ એકેડમી પાલનપુર
✅ 9913620444
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
1 485
🌈⭐ *ટેટ 1-2 ફ્રી ટ્રાયલ લેક્ચર*
તા.27 નવેમ્બર (10:00 AM)
સ્પેશ્યલ શનિ-રવિ બેચ
👉🏻લેક્ચર ભરનાર સભ્યોને સ્પેશ્યલ ઓફર
👉🏻 *125% માર્ક્સ ગેરંટેડ*👌🏻
👉🏻 નોલેજ એકેડમી પાલનપુર
✅ 9913620444
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
1 485
Repost from Knowledge Academy palanpur
🌈⭐ *ટેટ 1-2 ફ્રી ટ્રાયલ લેક્ચર*
તા.27 નવેમ્બર (10:00 AM)
સ્પેશ્યલ શનિ-રવિ બેચ
👉🏻લેક્ચર ભરનાર સભ્યોને સ્પેશ્યલ ઓફર
👉🏻 *125% માર્ક્સ ગેરંટેડ*👌🏻
👉🏻 નોલેજ એકેડમી પાલનપુર
✅ 9913620444
https://chat.whatsapp.com/B8H1eiDmsNL46mHkU6SNSG
1 485
Repost from Knowledge Academy palanpur
📖📖📖📖📖📖📖
*TET 1-2*
👉🏻 ફ્રી ટ્રાયલ લેક્ચર
👉🏻 27 નવેમ્બર (10 વાગે)
👉🏻 125% ગેરંટેડ બેચ
👉🏻 ટ્રાયલ લેક્ચર દરમ્યાન વિશેષ ઓફર મળવાપાત્ર
👉🏻 મો.૯૯૧૩૬૨૦૪૪૪
પ્ર. 1 ) દલપતરામના ‘વેનચરિત્ર’માં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે?
જવાબ: - બાળવિધવાની સમસ્યા
પ્ર. 2 )દલપતરામના એક જાણીતા નાટકોનું નામ આપો.
જવાબ: - મિથ્યાભિમાન
પ્ર. 3 )દલપતરામનું નાટક ‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે?
જવાબ: - પ્લૂટ્સ
પ્ર. 4 )દાસી જીવણ કોનો અવતાર ગણાય છે?
જવાબ: - રાધા
પ્ર. 5 ) દ્વિરેફ’ ઊપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો.
જવાબ: - રામનારાયણ વિ. પાઠક
પ્ર. 6 ) નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ?
જવાબ: - કવિ કલાપી
પ્ર. 7 ) નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ?
જવાબ: - શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
પ્ર. 8 ) નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ?
જવાબ: - જ્ઞાન
પ્ર. 9 ) નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ?
જવાબ: - ભકિતયુગ
પ્ર. 10 ) નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું?
જવાબ: - કુંવરબાઇ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
¡Ya disponible! Investigación de Telegram 2025 — los principales insights del año 
