GK NEWS
Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
555
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
વિજય સેવા સંસ્થા
ફ્રી ફૂડ સર્વિસ ફોર હોમ ક્વોરન્ટાઈન માટે રાજકોટમાં ફ્રી ..
તદ્દન ફ્રી.....
➖➖➖➖➖➖➖➖➖➖➖
🛑 સાહિત્ય કન્ફ્યુજન પોઈન્ટ 🛑
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌳 સિંહબત્રીસી 🔥 શામળ
🌳 નંદબત્રીસી 🔥 શામળ
🌳 જ્ઞાનબત્રીસી 🔥 ધીરોભગત
🌳 બાળલગ્નબત્રીસી 🔥 નવલરામ પઁડ્યા
👉 ■ @dabhivb_gk ■👈
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔺વિશાલ ડાભી 🔺
🚩 ભૂચરમોરીનું યુદ્ધ ક્યારે થયું હતું ?
#Gsssb
#ATDO
1540
1504
1591
1640
👉 જાણો સાચો જવાબ 👈
🔺 SEBI 🔺
🔰 સ્થાપના :- 12 એપ્રિલ 1988
● મુખ્યાલય - મુંબઈ
● કાઉદાકીય રીતે SEBI એક્ટ, 1992
✔️ ક્ષેત્રીય મુખ્યાલય – દિલ્લી, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ
🚩 પ્રથમ અધ્યક્ષ – જ્ઞાનેન્દ્ર વાજપેયી
🔰 બોર્ડના સભ્યોઃ એક અધ્યક્ષ (નિમણૂક સરકાર દ્વારા), બે સભ્યો (નાણાં મંત્રાલયના દ્વારા નિમેલા) 5 સભ્યો (સરકાર દ્વારા નિમણૂક) 👉 કુલ 9 સભ્યો
♨️ JOIN ➜ @dabhivb_gk 📚
😎 ડાભી વિશાલ 😎
🎆 SEBI માટે નીચેના વિધાનોમાં અસત્ય વિધાન દર્શાવો..Anonymous voting
- A) SEBIની સ્થાપના 1988માં થઈ પરંતુ કાયદાકીય માન્યતા 1993માં મળી.
- B) SEBI બોર્ડ માં કુલ 9 સભ્યો હોઈ તેમાં 1 સભ્યો RBI દ્વારા નિમણૂક હોઈ.
- C) SEBIના ચાર ક્ષેત્રિય મુખ્યાલયોમાંથી એક અમદાવાદમાં આવેલું છે.
- D) SEBIના હાલના અધ્યક્ષ અજય ત્યાગી છે
🚦💠 ગુજરાત ફોરેસ્ટ 💠🚦
🌳 વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયેલ ભારતના અભ્યારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનો
🌴🦋🌴🐯🙊🦁🌳🌱
✍આ સૂચિમાં કુલ સાત અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન નો સમાવેશ થાય છે.
1) કાઝીરંગા નેશનલ પાર્ક
▶️આસામ
▶️1985
2)માનસ વન્યજીવ અભ્યારણ
▶️આસામ
▶️1985
3)કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
▶️ રાજસ્થાન
▶️ 1985
4)સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
▶️બંગાળ
▶️1987
5)નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન
▶️ઉત્તરાખંડ
▶️1988
6)ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન
▶️હિમાચલ પ્રદેશ
▶️2014
7)કંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાન
▶️સિક્કિમ
▶️2016
✍ MER GHANSHYAM
🔴ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇
https://t.me/GujaratForestGuard
🎆 રાજ્યસરકારની મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા 12 મંત્રીઓ હોય છે જ્યારે વધુમાં વધુ સંબંધિત વિધાનસભા બેઠક સંખ્યાના 15%થી વધારે સંખ્યા ન હોવી જોઈએ. આવું કેટલામાં બંધારણીય સુધારા દ્વારા નક્કી કરવામાં આવેલ છે?
A)71 મો બંધારણીય સુધારો, 1992
B) 84 મો બંધારણીય સુધારો, 2002
C)91 મો બંધારણીય સુધારો, 2003
D)92 મો બંધારણીય સુધારો, 2003
કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ કેવા પ્રકારનો બંધ બનાવે છે?Anonymous voting
- આયનીય
- સહસંયોજક
- ધ્રુવીય
- હાઇડ્રોજન
🎊 નીચેના બનાવોને તેના સમયક્રમમાં ગોઠવો..
.
૧. અમદાવાદ મિલમજૂર આંદોલન. ૨.દાંડીકૂચ. ૩. ચંપારણ સત્યાગ્રહ. ૪ ખેડા સત્યાગ્રહAnonymous voting
- ૧,૪,૩,૨
- ૪,૧,૩,૨
- ૩,૧,૨,૪
- ૩,૧,૪,૨
Elige un Plan Diferente
Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.