Yusuf e zehra as
આ ટેલીગ્રામ ચેનલમાં અહાદીસે માસુમીન અને સબક આમુઝ વાકેઆત પોસ્ટ કરવામાં આવે છે.
Mostrar más233
Suscriptores
-124 horas
Sin datos7 días
-130 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
https://youtu.be/ngoMvxddJZs?si=uIZZeeUznoH6zcoU
*ગુજરાતી તકરીર*
*ફઝાએલે હ. ઝહરા સલામુલ્લાહે અલય્હા*
*_ખાસ હાજત માટે બીબી થી તવસ્સુલ નો ખાસ તરીકો_*
*Please subscribe*
https://youtu.be/oaGwkEOEMMg?si=Dio68S0AQUBTTG1d
*ગુજરાતી મજ્લિસ*
વિષય : *જીવનમાં તકલીફો આવવાનું કારણ અને તેનો હલ*
Please subscribe 🙏
જીવનમાં તકલીફો આવવાનું કારણ અને તેનો હલ |by sajjadbhai lakhotara|
Istighfar....
*_સૌથી મોટો ગુનાહ_*
*હ. અમીરૂલ મો'મેનીન અલય્હિસ્સલામ* :
*"સૌથી મોટો ગુનાહ એ મુસલમાન નો માલ હડપ કરી જવો એ છે."*
(ઈઝ્દેવાજ દર ઈસ્લામ પા.૨૦)
*_આ મુજબ કરવાથી ગરીબી દૂર થાય છે_*
*હ. અમીરૂલ મો'મેનીન અલય્હિસ્સલામ* :
*"જ્યારે તમારા માંથી કોઈ પોતાના ઘરમાં દાખલ થાય તો કહે : _સલામુન અલય્કુમ_ જો ઘરમાં કોઈ ન હોય તો કહે : _અસ્સલામો અલય્ના મિર્રબ્બેના_ અને _સુરા એ કુલ્ હોવલ્લાહો અહદ_ ની તિલાવત તેના ઘરમાં દાખલ થતી વખતે કરે તો બેશક આ મુજબ કરવાથી ગરીબી દૂર થાય છે."*
(તોહ્ફુલ ઉકૂલ)
*_ઔલાદ થી મોહબ્બત.._*
*હ. રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ* :
*"જે કોઈ પોતાના ફરઝંદ થી મોહબ્બત કરશે તેના માટે અલ્લાહ એક નેકી લખશે. જે પોતાના ફરઝંદ ને ખૂશ કરશે તેને અલ્લાહ કયામત ના દિવસે ખૂશ કરશે."*
(અલ કાફી ભાગ. ૬ પા. ૪૯)
*_વાસણ ધોવા અને ઝાડું કાઢવા ના ફાયદા_*
*હ. ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામ* :
*"વાસણ ધોવા અને આંગણામાં ઝાડું લગાવવાથી રોઝી આવે છે."*
(મીઝાનુલ હિકમહ ભાગ.૧૦ પા. ૯૩)
❤ 1