ACCOUNTANCY By Websankul
Ir al canal en Telegram
Mostrar más
El país no está especificadoLa categoría no está especificada
5 109
Suscriptores
+3524 horas
+2047 días
+39530 días
Archivo de publicaciones
નીચેના વિધાનો તપાસો
1.કાચા સરવૈયામાં આપેલ '10% ની બેંક લોન' એ ગુપ્ત હવાલો સૂચવે છે, જેનું વ્યાજ ગણવું પડે.
2.જો લોનની તારીખ ન આપી હોય, તો આખા વર્ષનું વ્યાજ ગણવામાં આવે છે.
નીચેના વિધાનો તપાસો
1.પાકું સરવૈયું એ ધંધાની ચોક્કસ સમયગાળા (Period) ની નફાકારકતા દર્શાવે છે.
2.પાકું સરવૈયું એ ધંધાની ચોક્કસ દિવસની આર્થિક સ્થિતિ (Financial Position) દર્શાવે છે.
નીચેના વિધાનો તપાસો
1.જો હવાલામાં 'અગાઉથી મળેલ આવક' હોય, તો તેની એક અસર પાકા સરવૈયામાં મિલકત-લેણા બાજુ થાય.
2.અગાઉથી મળેલ આવક જે-તે આવકમાંથી નફા-નુકસાન ખાતામાં બાદ થાય છે.
નીચેના વિધાનો તપાસો
1.ઘાલખાધ અનામતમાં થયેલો વધારો નફા-નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ/નુકસાન તરીકે ઉમેરાય છે.
2.લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ એ વહીવટી ખર્ચ છે.
નીચેના વિધાનો તપાસો
1.ફેક્ટરીનું ભાડું અને ફેક્ટરીનો વીમો વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધાય છે.
2.ઓફિસ સ્ટાફનો પગાર પણ વેપાર ખાતામાં જ ઉત્પાદન ખર્ચ તરીકે ઉધારાય છે.
નીચેના વિધાનો તપાસો
1.વળતર ખર્ચની બાકી ઉધાર હોય, ખરીદ પરતની બાકી ઉધાર હોય.
2.વેચાણ પરતની બાકી ઉધાર હોય, બેંક સિલ્લકની બાકી ઉધાર હોય.
નીચેના વિધાનો તપાસો
1.સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ કાચા સરવૈયામાં ઉધાર થાય છે.
2.પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ધંધાનો ખર્ચ હોવાથી કાચા સરવૈયામાં ઉધારાય છે.
નીચેના વિધાનો તપાસો
1.સરવાળાની પદ્ધતિ (Total Method) થી બનાવેલ કાચા સરવૈયાનો સરવાળો, આમનોંધના કુલ સરવાળા જેટલો જ થાય છે.
2.બાકીની પદ્ધતિ (Balance Method) વ્યવહારમાં સૌથી વધુ પ્રચલિત છે.
✅ Hisab Kitab Series Ep 06
👉 નાણાકીય હિસાબી પદ્ધતિ Solid MCQs
🔴 LIVE NOW
➡️https://youtube.com/live/KasDsYNI-UE?feature=share
નીચેના વિધાનો તપાસો
1.મળેલ વટાવ અને રોકાણો પર મળવાનું બાકી વ્યાજ બંને જમા બાજુ દર્શાવાય છે.
2.લેણીહુંડીની બાકી ઉધાર હોય છે અને દેવીહુંડીની બાકી જમા હોય છે.
નીચેના વિધાનો તપાસો
1.કાચું સરવૈયું મળી જવું એ હિસાબો સંપૂર્ણ ભૂલરહિત હોવાનો આખરી પુરાવો છે.
2.વિસરાઈ ગયેલી ભૂલો (Errors of Omission) થી કાચા સરવૈયાના સરવાળાને કોઈ અસર થતી નથી.
નીચેના વિધાનો તપાસો
1.જો કાચા સરવૈયાની બહાર (હવાલામાં) આખર સ્ટોક હોય, તો તેની વેપાર ખાતામાં નોંધ થતી નથી.
2.જો કાચા સરવૈયાની અંદર આખર સ્ટોક આપેલો હોય, તો ખરીદી 'વ્યવસ્થિત ખરીદી' હશે.
નીચેના વિધાનો તપાસો
1.ઘસારા અનામત (Provision for Depreciation) ની બાકી હંમેશા કાચા સરવૈયામાં ઉધાર બાજુ હોય છે.
2.બેંક ઓવરડ્રાફ્ટ (BOD) ની બાકી કાચા સરવૈયામાં જમા બાજુ દર્શાવાય છે.
નીચેના વિધાનો તપાસો
1.કાચું સરવૈયું એ એક પત્રક (Statement) છે, ખાતું (Account) નથી.
2.કાચું સરવૈયું હંમેશા વર્ષના અંતે જ તૈયાર કરી શકાય, વચગાળામાં નહીં.
✅ Accountant, Sub Accountant & Sub Auditor
👉 3 મહિનાના સમયમાં શું કરવું ?
🔴 LIVE NOW
➡️ https://youtube.com/live/EEsRKycRoLk?feature=share
✅ Hisab Kitab Series Ep 05
👉 નાણાકીય હિસાબી પદ્ધતિ
🔴 LIVE NOW
➡️https://youtube.com/live/8Z6SnGXShyQ?feature=share
Accountant, Class-III and Sub-Accountant/Sub Auditor, Class-III પરીક્ષાની તારીખ જાહેર...
અંદાજિત ઓક્ટોબરમાં પરીક્ષા લેવાશે...
નીચેના વિધાનો તપાસો
1.આખર નોંધો (Closing Entries) હંમેશા ખાસ આમનોંધમાં લખવામાં આવે છે.
2.રોકડ ખરીદ-વેચાણની બાકી રહેલી અસરો ખાસ આમનોંધમાં જાય છે.
નીચેના વિધાનો તપાસો
1. લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા' એ માલ-મિલકત ખાતાનો નિયમ છે.
2. ઘસારા ખાતું એ ઉપજ-ખર્ચ પ્રકારનું ખાતું છે.
નીચેના વિધાનો તપાસો
1.ચાલુ ધંધાના ખ્યાલ (Going Concern) મુજબ મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે.
2.નાણાકીય માપનના ખ્યાલ મુજબ ધંધાના કુશળ કર્મચારીઓની કિંમત પાકા સરવૈયામાં દર્શાવાય છે.
