es
Feedback
Maths Buddies By Janisir

Maths Buddies By Janisir

Ir al canal en Telegram

આ ગ્રુપ માં ગણિત અને રિઝનિંગ ના ડેઇલી પ્રશ્નો મૂકવામાં આવશે જે ખાસ કરી ને વર્તમાન સમય ની ગુજરાત સરકાર ની પરીક્ષા પેટર્ન ને અનુસરે છે અને આવનાર CCE/ PSI /CONSTABLE/MPHW,FHW..તેમજ વિવિધ વર્ગ 3 ની પરીક્ષા માં ખૂબ જ ઉપયોગી થશે.

Mostrar más
1 449
Suscriptores
+424 horas
+457 días
+10230 días
Archivo de publicaciones
"જોવા ગઈતી નવલખ તારા, પણ ન મળ્યા ક્યાંય વીરા તારા." - આ પંક્તિમાં કયો શબ્દાલંકાર છે?
Anonymous voting

"એક જ શબ્દના બે અથવા બેથી વધુ અર્થ થતા હોય" ત્યારે કયો અલંકાર બને છે?
Anonymous voting

"સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર!" - આ વાક્ય કયા અલંકારનું છે?
Anonymous voting

"ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે છે સમય." - આ પંક્તિમાં કયો અલંકાર પ્રયોજાયો છે?
Anonymous voting

"ગાંધીજી એટલે ગાંધીજી." - આ વાક્યમાં કયો અલંકાર છે?
Anonymous voting

"જાણે, રખે, શકે" જેવા વાચક શબ્દો કયા અલંકારમાં વપરાય છે?
Anonymous voting

"સંસાર સાગરમાંથી તરવું સહેલું નથી." - આ વાક્ય કયા અલંકારનું ઉદાહરણ છે?
Anonymous voting

"અતળ સળ વિમળ જળ પ્રભુ સદા કાળ નિર્મળ." - આ પંક્તિમાં કયો અલંકાર જોવા મળે છે?
Anonymous voting

"દમયંતીનું મુખ પૂનમના ચંદ્ર જેવું સુંદર છે." - આ વાક્યમાં કયો અલંકાર છે ?
Anonymous voting

હાલો આજે અલંકાર ના પ્રશ્નો જોઈએ ..... તૈયાર છો ને બધા ... લીક આપી દેજો ❤️

નવી સિરીઝ અને વિષય નંબર 3 ચાલુ કરીએ છીએ બધા એક સાથે જોડાઈ જજો મિત્રો..... 👉 વિષય : ગુજરાતી 👉 ટોપિક : અલંકાર 👉 સમય : 08 વાગ્યે સવારે સવારે 08 વાગ્યે બધા વિધાર્થીઓ આવી જજો પ્રશ્નોના જવાબ આપવા માટે અને સાથે નવા વિધાર્થીઓને લેતા આવજો https://t.me/mathsbyjanisir

ચાલો આજે આટલું રાખીએ છીએ ... મળીએ છીએ નવા ટોપિક સાથે આવતી કાલે સવારે ... થોડી વારમાં તમને વિષય અને ટોપિક જણાવી દઈશું ત્યાં સુધી તમે ચેનલ ને શેર કરો અને વધુ વિધાર્થીઓ સુધી પહોંચાડો....

બંધારણ સભાના કયા સભ્યએ આમુખને "બંધારણનો સૌથી કિંમતી ભાગ અને બંધારણનો આત્મા" કહ્યો હતો?
Anonymous voting

પ્રખ્યાત ન્યાયવિદ અર્નેસ્ટ બાર્કરે આમુખને શું કહીને સંબોધ્યું છે?
Anonymous voting

આમુખમાં બંધારણ અપનાવવાની તારીખ '26 નવેમ્બર 1949' દર્શાવેલી છે, તેની સાથે વિક્રમ સંવતની કઈ તિથિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
Anonymous voting

કયા પ્રખ્યાત કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે "આમુખ એ બંધારણનો જ એક ભાગ છે અને તેમાં સુધારો કરી શકાય છે"?
Anonymous voting

ડૉ. કે. એમ. મુનશી (કનૈયાલાલ માણેકલાલ મુનશી) એ બંધારણના આમુખને શું કહ્યું છે?
Anonymous voting

નવી સિરીઝ અને વિષય નંબર 2 નો ભાગ બીજો ચાલુ કરીએ છીએ બધા એક સાથે જોડાઈ જજો મિત્રો..... 👉 વિષય : બંધારણ 👉 ટોપિક : આમુખ 👉 સમય : 08 વાગ્યે સાંજે સાંજે 08 વાગ્યે બધા વિધાર્થીઓ આવી જજો પ્રશ્નોના જવાબ આપવા માટે અને સાથે નવા વિધાર્થીઓને લેતા આવજો https://t.me/mathsbyjanisir

અત્યારે ૧૫ પ્રશ્નો સુધી રાખીએ છીએ મિત્રો ..... ચેનલ ને શેર કરો યાર ..... હજુ આમુખના પ્રશ્નો મૂકીશું થોડો બ્રેક લઈને

બંધારણના આમુખને 'બંધારણનું ઓળખપત્ર' (Identity Card of the Constitution) કોણે કહ્યું છે?
Anonymous voting