Knowledge Group
前往频道在 Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
显示更多1 487
订阅者
无数据24 小时
+87 天
+1230 天
帖子存档
1 487
*🔥રજીસ્ટ્રેશન શરૂ.🔥*
પોલીસ બેચ ,ફોરેસ્ટ બેચ ,જનરલ બેચ
લેખિત - પ્રેકટીકલ
વોટ્સઅપ 9913620444
➖➖➖➖➖➖➖➖
*🧾⭕એપ્રિલ મહિનાના વિશેષ દિવસ👇🏾*
◆5 એપ્રિલ➖નેશનલ મેરીટાઇમ ડે
◆7 એપ્રિલ➖વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
◆10 એપ્રિલ➖વિશ્વ હોમિયોપથી દિવસ
◆11 એપ્રિલ➖નેશનલ સેફ મધરહુડ ડે
◆18 એપ્રિલ➖વર્લ્ડ હેરિટેજ ડે
◆19 એપ્રિલ➖લિવર ડે
◆21 એપ્રિલ➖સિવિલ સર્વિસ ડે
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
◆22 એપ્રિલ➖વર્લ્ડ અર્થ ડે
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
◆24 એપ્રિલ➖પંચાયતી રાજ દિવસ
◆29 એપ્રિલ➖ઇન્ટરનેશનલ ડાન્સ ડે
◆30 એપ્રિલ➖આયુષ્યમાન ભારત દિવસ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
➖➖➖➖➖➖➖➖
1 487
વોટ્સએપ સ્ટેટ્સ વ્યુ 50 થી વધુ અને વોટ્સઅપ ગૃપ 5 માં સેર કરી સ્ક્રીનસોર્ટ મોકલો.. 9913620444 ઉપર અને મેળવો 50,000 વનલાઈનર પ્રશ્નોની pdf તદ્દન ફ્રી.....
સહયોગી મિત્રોનો આભાર..
1 487
👍🏼👌🏻😱 *પોલીસ પ્રેકટીકલ*
🐅 કિંગ ડિફેન્સ પાલનપુર
3 માસ ફી 3000
સમય 6-8
*પ્રેકટીકલ પાસ થનાર સભ્યોને લેખિત બેચ ફ્રી એડમીશન*
👉🏻 રજીસ્ટ્રેશન કરાવવા પોતાનું નામ,એડ્રેસ , પોલીસ બેચ 9913620444 ઉપર વોટ્સએપ કરવું.
🔥 ઝડપી રજીસ્ટ્રેશન કરી બેચ વીકમાં શરૂ થનાર છે...આ યોજનાનો લાભ રજીસ્ટ્રેશન કરનાર સભ્યોને જ મળશે.
👉🏻 પછી કોન્સ્ટેબલ બેચ ની ફી 15000 રહેશે
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
1 487
👌🏻👉🏻 *ટેટ - સામાજિક વિજ્ઞાન*
મેગા રિવિઝન લેક્ચર
તા.1,2,3 એપ્રિલ
(સમય 2 થી 6 વાગ્યા સુધી)
ફી 800/-
નોલેજ એકેડમી પાલનપુર
વોટ્સઅપ રજીસ્ટ્રેશન 9913620444
📚📚📚📚📚📚
વિષય નિષ્ણાત - નિરંજન સર
( યુનિર્વિસટી ફર્સ્ટ , phd , TET ,TAT ,HTAT પાસ,
સામાજિક વિજ્ઞાન શિક્ષક તરીકેનો 10 વર્ષ અનુભવ (ગવર્મેન્ટ)
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 2
પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ
1.ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો ?
જવાબ: સારનાથ
2.મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ?
જવાબ: 24માં
3.ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો ?
જવાબ: શંકરાચાર્યે
4.ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?
જવાબ: સિદ્ધાર્થ
5.સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું ?
જવાબ: શુદ્ધોધન
6.સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું ?
જવાબ: યશોધરા
7.સિદ્ધાર્થ કયા કૂળનાં હતા ?
જવાબ: ક્ષત્રિય
8.સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું ?
જવાબ: રાહુલ
9.સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહેવાય છે ?
જવાબ: મહાભિનિષ્ક્રમણ
10.સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયુ તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે ?
જવાબ: બોધિગયા
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
11.ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ?
જવાબ: કુશીનારા
12.મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું ?
જવાબ: વર્ધમાન
13.મહાવીરનો જન્મ ક્યા ઉપનગરમાં થયો હતો ?
જવાબ: કુંડગ્રામમાં
14.ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?
જવાબ: પાલિ
15.મહાવીરના માતાનું નામ શું હતું ?
જવાબ: ત્રિશલાદેવી
16.મહાવીરના પત્નીનું નામ શું હતું ?
જવાબ: યશોદા
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
17.મહાવીરના પુત્રીનું નામ શું હતું ?
જવાબ: પ્રિયદર્શના
18.મહાવીર સ્વામીએ કેટલાં વ્રત આપ્યાં છે ?
જવાબ: પાંચ
19.ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે કયા ધર્મની સ્થાપના થઈ ?
જવાબ: બૌદ્ધ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
20.મહાવીર સ્વામીના ઉપદેશને લીધે સમાજમાં શું બંધ થઈ ગયું ?
જવાબ: પશુહિંસા
21.લગભગ કેટલાં વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ?
જવાબ: 2500 વર્ષ
22.ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો ?
જવાબ: કપિલવસ્તુ પાસે લુમ્બિની વનમાં
23.ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ?
જવાબ: માયાવતી
24.સિદ્ધાર્થ કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા ?
જવાબ: શાક્ય
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
25.સિદ્ધાર્થ શા માટે વનમાં જઈ તપ કરવાનું ઇચ્છતા હતા ?
જવાબ: જ્ઞાનપ્રાપ્તી માટે
26.ગૌતમ બુદ્ધને આ સંસાર કેવો લાગે છે ?
જવાબ: દુ:ખનો દરિયો
27.ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા ?
જવાબ: સત્યની
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
28.ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ?
જવાબ: વૈશાખી પૂર્ણિમાએ
29.ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું ?
જવાબ: પીપળાના
30.ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો ?
જવાબ: 45 વર્ષ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
31.ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા ?
જવાબ: 80 વર્ષની
32.જયારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલાં વર્ષની હતી ?
જવાબ: 36 વર્ષની
33.ગૌતમ બુદ્ધના મતે દુ:ખનું મુખ્ય કારણ કયું છે ?
જવાબ: તૃષ્ણા
34.ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે ?
જવાબ: ગાર્ગી
35.કોણ પોતાનો દિકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા ?
જવાબ: કિસા ગૌતમી
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
36.મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું ?
જવાબ: 30 વર્ષની
37.મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું ?
જવાબ: 12 વર્ષ
38.મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?
જવાબ: સિદ્ધાર્થ
39.મહાવીર સ્વામીના ઉપદેશથી શાનો મહિમા વધ્યો ?
જવાબ: અહિંસા
40.મહાવીર સ્વામીએ નીચેનામાંથી કયું વ્રત આપ્યું નથી ?
જવાબ: અસત્ય
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
41.બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહ્યું ?
જવાબ: રાઈના દાણા
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
42.જૈન તથા બૌદ્ધ ભિક્ષુઓ ક્યાં રહેતા ?
જવાબ: સંઘો અને વિહારોમાં
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
现已上线!2025 年 Telegram 研究 — 年度关键洞察 
