ch
Feedback
GRANTH NIRMAN™

GRANTH NIRMAN™

前往频道在 Telegram

https://t.me/granthnirman ⭐ADMIN: 👉 @Admuncontactbot Web App @Webappssrobot 🌞Available all update Gujarat govt./ material gpsc1/2&3 here #Gcert #ncert https://fragment.com/username/granthnirman

显示更多

📈 Telegram 频道 GRANTH NIRMAN™ 的分析概览

频道 GRANTH NIRMAN™ (@granthnirman) 古吉拉特语 语言赛道中的 是活跃参与者。目前社区聚集了 27 302 名订阅者,在 教育 类别中位列第 7 139,并在 印度 地区排名第 15 309

📊 受众指标与增长动态

невідомо 创建以来,项目保持高速增长,吸引了 27 302 名订阅者。

根据 01 七月, 2026 的最新数据,频道保持稳定运转。过去 30 天订阅人数变化为 734,过去 24 小时变化为 7,整体触达仍然可观。

  • 认证状态: 未认证
  • 互动率 (ER): 平均受众互动率为 16.45%。内容发布后 24 小时内通常能获得 13.38% 的反应,占订阅者总量。
  • 帖子覆盖: 每篇帖子平均可获得 4 492 次浏览,首日通常累积 3 654 次浏览。
  • 互动与反馈: 受众积极参与,单帖平均反应数为 7

📝 描述与内容策略

作者将该频道定位为表达主观观点的平台:
https://t.me/granthnirman ⭐ADMIN: 👉 @Admuncontactbot Web App @Webappssrobot 🌞Available all update Gujarat govt./ material gpsc1/2&3 here #Gcert #ncert https://fragment.com/username/granthnirman

凭借高频更新(最新数据采集于 02 七月, 2026),频道始终保持新鲜度与高覆盖。分析显示受众积极互动,使其成为 教育 类别中的关键影响点。

27 302
订阅者
+724 小时
+2417
+73430
帖子存档
ગુજરાતની લોકસંસ્કૃતિ હસુતાબેન સેદાણી યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ

ગુજરાતની આર્થીક અને પ્રાદેશીક ભુગોળ મંજુલાબેન દવે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ

ભૌતિક ભુગોળ મહેન્દ્રકુમાર શાહ કાનજીભાઈ જસણી યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ

Website_Date_Change_Dt260126.pdf4.76 MB

ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરીને સતત ચોથી વખત વિજેતા બનાવો... તા. 26મી જાન્યુઆરી, 2026ના પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીના '
+1
ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરીને સતત ચોથી વખત વિજેતા બનાવો... તા. 26મી જાન્યુઆરી, 2026ના પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીના 'કર્તવ્ય પથ' પર ભવ્ય પરેડનું આયોજન થયું કે જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે-સાથે વિવિધ રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા... ગુજરાત દ્વારા પ્રદર્શિત થયેલ ટેબ્લો 'સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્'ને અહીં આપેલ લિંકનો ઉપયોગ કરીને, ભરપૂર વોટિંગ કરીને આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ! વોટિંગ કરવા માટે અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો : • Contribute to the Poll on MyGov. More details at https://www.mygov.in/node/365980/ • ત્યારબાદ રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 02 (બીજા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો. • નીચે લીલા બટનમાં Log in to Participate છે તે દબાવો • ત્યારબાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેઈલ આઈડી લખો • જેથી તમને એક OTP પ્રાપ્ત થશે • આ OTP લખતાં થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે. વોટિંગ લિંક તા. 26 જાન્યુઆરી, 2026ના રાત્રે 11:45 વાગ્યા સુધી જ ખુલ્લી હોઈ ભરપૂર વોટિંગ કરીને ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવીએ... #GujaratInformation29053

photo content

photo content

photo content

photo content

Happy republic day
Happy republic day

Padma Awards 2026 ✅ Padma Vibhushan ➡️ 05 ✅ Padma Bhushan ➡️ 13 ✅ Padma Shri ➡️ 113 #Current #Facts SHARE FAST 🩸

dp-guj-25-26.pdf19.49 MB

#GPRB #POLICE શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૪.૦૧.૨૦૨૬ સુધીમાં મળેલ અરજીઓની માહિતી.

💥ગામડાં થી ગાંધીનગર ની સફર 💥ખેતર માં પાણી વાળવા થી psi ની સફર 💥ગિરનાર નાં ટોચ થી દરીયા ના પેટાળ સુધી ની સફર 😄આફ્રિકા નાં જંગલ થી ખાખી ની સફર #Thumbnails #youtube 😁

photo content

આજે ફિઝિકલ ગ્રાઉન્ડ માં રજા હશે બરાબર ને??? #police #ground

શારીરીક કસોટીમાં GENDER બદલવા માટે તા.૨૪/૦૧/૨૦૨૬ સુધીમાં આવેલ રજુઆત/અરજીઓની માહિતી ભરતી બોર્ડની વેબસાઇટ gprb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે. #gprb

Not Qualified અમીબેન Qualified કઈ રીતે થઈ ગયા? [પાર્ટ-1] કૌભાંડીઓ/ સત્તાનો દુરુપયોગ કરનારાઓ/ અસામાજિક તત્ત્વોના હાથમાં હવે એક શક્તિશાળી હથિયાર આવી ગયું છે- બદનક્ષીનું! સત્ય શોધનારાઓ પર 100 કરોડ કે 10 કરોડનો બદનક્ષીનો દાવો સિવિલ કોર્ટમાં કરવામાં આવે છે. પરિણામે એક ડરનો માહોલ ઊભો થાય છે. જે પત્રકારો આર્થિક રીતે ઝઝૂમતા હોય તે 10/100 કરોડની રકમથી ડરી જાય તે સ્વાભાવિક છે. આવા કેસથી અન્ય પત્રકારો પણ ડર અનુભવે અને તે મૂંગા થઈ જાય તે હેતુ હોય છે, આવા કેસનો. Svaman ન્યૂઝ અને તેના પત્રકાર તુષાર બસિયા સામે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ તથા તેમના કુલપતિ અમીબેન ઉપાધ્યાયે 10 કરોડની માનહાનિનો દાવો અમદાવાદની સિવિલ કોર્ટમાં 7 જાન્યુઆરી 2026ના રોજ કર્યો છે. પત્રકાર તુષાર બસિયાએ 19 નવેમ્બર 2025ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ અમીબેન ઉપાધ્યાય ખોટી રીતે પ્રોફેસર બન્યા અને ખોટી રીતે કુલપતિ બન્યા તે બાબતે સમાચાર પ્રસારિત કર્યા હતા. એ પછી 20/ 21/ 22/ 26 નવેમ્બર 2025ના રોજ ‘ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ’ના ભાગરૂપે વધુ પુરાવાઓ સાથે અહેવાલો પ્રસારિત કર્યા હતા. ઉપરાંત 27 નવેમ્બર 2025ના રોજ તુષાર બસિયાએ ઈન્ટરવ્યુ આપ્યો તેમાં તેમણે પોતાની વાત દોહરાવી હતી. આમ આ 6 એપિસોડથી નારાજ થઈ અમીબેન ઉપાધ્યાયે બદનક્ષીનું શસ્ત્ર ઊઠાવ્યું છે. દરેક વ્યક્તિને બદનક્ષી/ માનહાનિ રોકવાનો અધિકાર છે. પરંતુ આ હથિયારનો ઉપયોગ કરનારના હાથ ચોખ્ખા હોવા જોઈએ. અસત્યનો સહારો લઈને, સત્ય માટે ઝઝૂમનારા સામે આ હથિયારનો ઉપયોગ થઈ શકે નહીં. ચોર કોટવાળને દંડી શકે નહીં! થોડા મુદ્દાઓ: [1] કુલપતિ અમીબેન ઉપાધ્યાયનો દાવો છે કે પોતે માન્ય પ્રોફેસર છે, માન્ય કુલપતિ છે અને પત્રકાર તુષાર બસિયા કહે છે કે અમીબેન ક્વોલિફાઈડ ન હતા. સત્ય શું છે? અમીબેને 2011માં PhD કર્યું અને 2013માં પ્રોફેસર તરીકે સિલેક્ટ થઈ ગયા! 10 વર્ષનો અનુભવ જોઈએ. 10 પબ્લિકેશન જોઈએ. અને બે વિદ્યાર્થીઓનું PHDમાં માર્ગદર્શન કરેલું હોવું જોઈએ. 400 API-એકેડેમિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સ જોઈએ. આ ધોરણો અમીબેન પૂરા કરતા ન હતા છતાં તેઓ પ્રોફેસર બની ગયા! શું ગુજરાતમાં આવો ચમત્કાર અગાઉ બન્યો છે? [2] પ્રોફેસરની પસંદગી પૂર્વે ઉમેદવારોની Scrutiny-સ્ક્રુટિની થાય છે. તેની એક કમિટીનક્કી કરે છે કે ઉમેદવારો Qualified/ Eligible છે કે નહીં? 5 ડિસેમ્બર 2012ના રોજ સ્ક્રુટિની કમિટીએ કુલ 6 ઉમેદવારોની ચકાસણી કરી, તેમાં પટેલ અમ્રિતા પરેશ એક માત્ર Eligible રહ્યા. અમીબેન ઉમાકાન્ત ઉપાધ્યાય ‘Not Qualified’ ઠર્યા. છતાં અમીબેન પ્રોફેસર તરીકે 11 એપ્રિલ 2013ના રોજ સિલેક્ટ થઈ ગયા! સવાલ એ છે કે આ 4 મહિનામાં એવો કયો ચમત્કાર થયો કે Not Qualified અમીબેન Qualified થઈ ગયા? આ પ્રશ્ન તુષાર બસિયાએ ઉઠાવ્યો છે. આ કારણે તેમની સામે 10 કરોડનો માનહાનિનો દાવો થયો છે. શું આ સવાલ જાહેરહિતનો નથી? ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ખોટી રીતે પ્રોફેસર તરીકે ઘૂસી જવું અને પાછળથી આ જ યુનિવર્સિટીમાં કુલપતિ બની જવું તે શંકાસ્પદ નથી? શું આ સવાલ કરવાનો કોઈ નાગરિકને/ પત્રકારને અધિકાર નથી? [3] સૌથી આશ્ચર્યની બાબત એ છે કે અમીબેને 10 કરોડની માનહાનિનો દાવો કર્યો છે તેમાં તેમણે સ્ક્રુટિની કમિટીનો ‘Not Qualified’નો દસ્તાવેજ છૂપાવ્યો છે! શું સિવિલ કોર્ટને ગેરમાર્ગે દોરીને, અમીબેને Svaman ન્યૂઝ અને તેના પત્રકાર તુષાર બસિયા સામે નોટિસ કઢાવી ચોર કોટવાળને દંડે તે કહેવતને સાર્થક કરી નથી? [4] શિક્ષણના ધામમાં પારદર્શિતાનો અભાવ અને સત્તાનો અહંકાર જ્યારે ભળે છે, ત્યારે 'સત્ય'ને કોર્ટના ઉંબરે ખેંચી જવામાં આવે છે. પરંતુ બદનક્ષીનો દાવો કરનારાએ ભૂલી રહ્યા છે કે બદનક્ષીનો દાવો માત્ર વ્યક્તિની પ્રતિષ્ઠા બચાવવા માટે હોય છે, પોતાની અપાત્રતા (Ineligibility) છૂપાવવા માટે નહીં. જો સ્ક્રુટિની કમિટીએ જ તેમને અયોગ્ય ઠેરવ્યા હોય, તો તેમની પ્રતિષ્ઠા ક્યાં ખરડાઈ? જે પ્રતિષ્ઠા કાયદાકીય રીતે જ પ્રશ્નાર્થમાં હોય, તેની કિંમત 10 કરોડ કેવી રીતે હોઈ શકે? [5] શું શિક્ષણ વિભાગ સ્ક્રુટિની કમિટીના એ રિપોર્ટની તપાસ કરશે જેમાં અમીબેન 'Not Qualified' ઠર્યા હતા? [6] શું એક કુલપતિ જેવી જવાબદાર વ્યક્તિ કોર્ટમાં દસ્તાવેજો છૂપાવીને 'ક્લીન હેન્ડ્સ' (Clean Hands) ના સિદ્ધાંતનો ભંગ કરી શકે? [7] યુનિવર્સિટીના ફંડનો ઉપયોગ પત્રકારોને ડરાવવા માટેના કાયદાકીય ખર્ચમાં કરવો કેટલો યોગ્ય છે? rs [19 જાન્યુઆરી 2026] #forward

photo content
+1

New police 🚨 ભર્તી જૂન 2027 માં આવી શકે છે ચાલુ દોડ 2025 ની ભરતી ની છે જે 2026 માં લેવાય રહી છે 🆕 જગ્યા 7000+ Ground ઓક્ટોમ્બર નવેમ્બર 2027 માં શકયતા Note: ભર્તી બોર્ડ ચેરમેન કે ગૃહમંત્રી ને પૂછવા ન જવું 😜 #probable https://t.me/granthnirman ( બરાબર 🧐વાંચી લેજો,,૨ વાર)