Mains Masterclass
الذهاب إلى القناة على Telegram
GPSC, CCE & PSI મુખ્ય પરીક્ષાની તૈયારી માટે 360° ડીસ્ક્રિપ્ટિવ આન્સર રાઇટીંગ ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને GS knowledge sharing platform. Plz use ur discretion Authentic, Original and Quintessential One stop solution
إظهار المزيد4 794
المشتركون
لا توجد بيانات24 ساعات
-37 أيام
-1230 أيام
أرشيف المشاركات
4 794
Repost from 360° Approach Guidance- લક્ષ્યવેધ
જાહેરાત ક્રમાંક : 14/2024-25,
જેલર ગ્રુપ -1,વર્ગ -2 ની જગ્યાનો અભ્યાસક્રમ.....
# GPSC
4 794
દુર્જન એટલે
દર્પદલન'માં ક્ષેમેન્દ્રે ઉચિંત જ કહ્યું છે કે
"જેનામાં વિદ્યા વિવાદ માટે છે,
ધન અભિમાન માટે,
બુધ્ધિ બીજાને ઠગવા માટે
આવા માણસોની ઉન્નતિ સંસારના તિરસ્કાર માટે છે.
એવા લોકો માટે પ્રકાશ પણ અંધકાર માટે છે."
દુર્જન એક સજ્જન માટે શું કહેશે ??
જો ગુણવાન વ્યક્તિ લજ્જાશીલ હશે તો દુષ્ટ કહેશે કે તે મૂર્ખ છે. વ્રત વગેરેમાં સજ્જન રુચિ દાખવતો હોય તો દુર્જન તેને દંભ કહેશે. શુધ્ધ આચરણ કરશે તો દુષ્ટ તેને ઢોંગી કહેશે. શૂરવીર હશે તો તેને નિર્દય કહેશે. પ્રિયભાવુક હશે તો તેને દીન (ગરીબડો) કહેશે. તેજસ્વી હશે તો તેને અભિમાની કહેશે, વક્તા હશે તો તેને બકવાસી અને સ્થિર હશે તો તેને શક્તિહીન.આમ ગુણવાન વ્યક્તિનો દરેક ગુણ દુષ્ટ દોષ ગણાવશે. દુષ્ટ માણસ માટે આખી દુનિયા નિંદા માટેનું વિશાળ ક્ષેત્ર છે. દુર્જન માણસને જે દિવસે કોઇની નિંદા કરવાનો મોકો ન મળ્યો હોય તે દિવસ વ્યર્થ લાગે છે
4 794
Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
4 794
Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
