cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Knowledge facts

અહીંયા તમને મળશે સરકારી નોકરી ને લગતી તમામ લેટેસ્ટ અપડેટ , PDF અને વિવિધ જનરલ નોલેજ ને લગતી માહિતી

Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
Advertising posts
180Suscriptores
Sin datos24 hours
Sin datos7 days
Sin datos30 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Repost from Manish Sindhi
👨‍💻Important Notice regarding the number of Vacancies of Advt. No. 10/2022-23, Deputy Section Officer/Deputy Mamlatdar, Class-3 #GPSC #Notice
Mostrar todo...
Repost from Manish Sindhi
👨‍💻Important Notice regarding changes in Preliminary Examination Date of Advt. No. 11,12 and 14/2022-32 #GPSC #Notice
Mostrar todo...
Repost from Manish Sindhi
#LRB
Mostrar todo...
━─────⊱◈✿◈⊰─────━ ‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી ✦ Join Telegram :- ➺ https://telegram.me/English_grammar_adda ✦ Join WhatsApp :- ➺ https://bit.ly/3gphROE ━─────⊱◈✿◈⊰─────━
Mostrar todo...
Repost from Manish Sindhi
👨‍💻 હાલમાં ચાલતી વિવિધ ભરતીઓ #apply
Mostrar todo...
🎭 ભવાઇનાં અંગો વિશે માહિતી 🎭 🤹‍♂️ ભવાઈ માં ભૂગળનું મહત્ત્વ 🤹‍♂️ માં કાલિ એ કોઈ ભવાયા પર પ્રસન્ન થઈને ભૂંગળ ચૂંદડી આપેલાં ને કપાળે ચાંદલો કરેલો. પિત્તળની લાંબા વાંસ જેવા પિપૂડી પ્રકારના આ ભૂંગળના અવાજમાંથી અનેક પ્રકારના નાદ ઉપરાંત શબ્દ પણ ઉપજાય છે. ભવાઈની શરૂઆત કરતાં પહેલાં આ ભૂંગળ વગાડવાની પરંપરા છે. 🤹‍♂️ આવણું ▪️ભવાઈની શરૂઆત શ્રી ગણેશ માતાજી વગેરેની સ્તુતિથી થાય છે. ▪️ મોં આગળ થાળી રાખી ચોક્કસ પ્રકારના તાલબડુ નૃત્યગીતવાળા પગલાંની વર્તુળમાં કરે છે જેને ‘‘આવણું” કહે છે. ▪️ ભવાઈ ના પિતા અસાઈ ઠાકર ને માનવા માં આવે છે. ▪️ આ પરંપરાનો આરંભ અસાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યો. ▪️ અસાઈત ઠાકર એ સિદ્ધપુરના ઔદિસ્થ બ્રાહ્મણકુળમાં જન્મેલા કવિ અને કથાકાર હતા. ▪️ ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટ્યપ્રકારોમાંથી પ્રેરણા મેળવી અસાઈતે એક નવા નાટ્યપ્રકાર ભવાઈનું સર્જન કર્યું. ભવાઈનું વાંચન 'ગેય' પધમાં તેમજ ગધમાં પણ હોય છે. ▪️ અસાઈત પોતે સંગીતાદિ કલામાં પ્રવીણ હોવાથી લોકશિક્ષણ અને લોકરંજનના લક્ષણે સંયુક્ત કરી પોતાના ત્રણ પુત્રોની સહાયથી ભવાઈના પ્રયોગો કરવાનું શરૂ કર્યું. તેના ત્રણ પુત્રોના ઘરની ન્યાત ત્રાગાળાને નામે જાણીતી થઈ અને તેમણે આજસુધી લોકભવાઈની આ પરંપરા જાળવી રાખી છે. અસાઈને આશરે 360 જેટલી ભવાઈના વેશ રચ્યા છે. 🎭 ભવાઇના મહત્વનાં પાત્રો 🎭 🤹‍♂️ રગલો : • રંગલાને ભવાઈના વેશોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે, જેમ કે (૧) કાન-ગોપીના વેશમાં : સુખાજી (૨) ઝૂડી-ઝૂલણના વેશમાં : અડવો (૩) જસમા-ઓડણના વેશમાં : રંગલો 🤹‍♂️ પડુ ➖ ભવાયાની ટોળીને પેડુ કહે છે. ગામમાં તરગાળાનું પૈડું જોતાં જ લોકો આનંદથી ભવાઈ જોવા તૈયાર થઈ જાય છે. 🤹‍♂️ નાયક ➖ ભવાઈનું મુખ્ય પાત્ર છે, જેના પર ભવાઈ રચવામાં આવી હોય તે ટોળાની વ્યવસ્થા કરે છે. 🤹‍♂️ નાયિકા ➖ ભવાઈમાં નાયિકા એ સ્ત્રી પાત્ર છે. ▪️ મોટે ભાગે પુરુષો જ નાયિકાનું પાત્ર ભજવે છે. જેમ કે જયશંકર ભોજક જે સુંદરીથી જાણીતા બન્યા. સ્ત્રીવેશ ભજવનાર પુરુષ કાંચળિયો કહેવાય છે. 🤹‍♂️ નોંપી ➖ ભવાઈ જે ચંદરવા (મેદાન, ચાચર, શેરી)માં ભજવાતી હોય ત્યાં વાળંદ દ્વારા મશાલ પ્રગટાવવામાં આવે છે, આ મશાલ હાથમાં રાખી વચ્ચે બેસે છે, તેને નાપી કહે છે.
Mostrar todo...
🔗 Don't be confused 🔗 👉 અગત્યના તત્વોની સંજ્ઞાઓ ✨ હાઇડ્રોજન 〰️ H ✨ હિલિયમ 〰️ He 🍃 ઓક્સિજન 〰️ O2 🍃 ઓઝોન 〰️ O3 🍂 ગડોલીનીયમ 〰️ Gd 🍂 સોનુ (ગોલ્ડ) 〰️ Au 🍂 ચાંદી (સિલ્વર) 〰️ Ag 🌿 કાર્બન 〰️ C 🌿 કલ્શિયમ 〰️ Ca 🌿 સિસિયમ 〰️ Cs 🌵આયોડીન 〰️ I 🌵 ઇરીડિયમ 〰️ Ir 🌵ઇન્ડિયમ 〰️ In 🥀 ટીન 〰️ Sn 🥀 એન્ટીમની 〰️ Sb 🎍ફોસ્ફરસ 〰️ P 🎍ફલોરિન 〰️ F 🎍આર્યન 〰️ Fe 🎄નાઈટ્રોજન 〰️ N 🎄 નિકલ 〰️ Ni 🎄 નિયોન 〰️ Ne 🎄સોડિયમ 〰️ Na 🌴 કલોરિન 〰️ Cl 🌴 કોબાલ્ટ 〰️ Co 🌴 કોપર 〰️ Cu 🌳 ગલીયમ 〰️ Ga 🌳 જર્મેનિયમ 〰️ Ge 🌸 પોટેશિયમ 〰️ K 💐યરેનિયમ 〰️ U 🌷ટગસ્ટન 〰️ W 🌼 લડ 〰️ Pb 🌻 મરક્યુરી (પારો) 〰️ Hg 🥀સલ્ફર 〰️ S https://t.me/knowlegefact
Mostrar todo...
🐯પ્રાણીઓ વિશે માહિતી...🐯 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ સસ્તન વગૅ :➖જે આપણે આજુ બાજુ જોઈ શકીએ છીએ તેને સસ્તન પ્રાણીઓ કહેવાય છે.. દાત: કુતરો ,ભેસ,ગાય વગેરે.... ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ભુચર પ્રાણીઓ :➖જે જમીન પર રહેતા હોય તેવા પ્રાણીઓ ભુચર પ્રાણીઓ કહેવાય છે... દાત: માણસ,કૂતરો,બિલાડી વગેરે... ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ખેચર પ્રાણી:➖ હાડકાવાળા જે હવા મા ઉડી શકે તેવાં પ્રાણીઓ ને ખેચર પ્રાણીઓ કહેવાય છે... દાત: પોપટ, ચકલી,બાજ વગેરે... ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ જળચર પ્રાણી:➖ પાણી માં રહેતા પ્રાણીઓ ને જળચર પ્રાણીઓ કહેવાય છે.. દાત: માછલી, વ્હેલ, વગેરે.. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ઉભયજીવી પ્રાણી➖ પાણી અને જમીન બન્ને પર રહી શકે તેવાં પ્રાણીઓ ને ઉભયજીવી પ્રાણીઓ કહેવાય છે... દાત: દેડકો, મગર, કાચબો વગેરે... https://t.me/knowlegefact
Mostrar todo...
⏩ગજરાત ના શહેરો અને તેનાં સ્થાપકો⏪ ⏹પાટણ- ▪️વનરાજ ચાવડો (ઈ.સ.746)* ⏹ચાંપાનેર▪️-વનરાજ ચાવડો (ઈ.સ.747)* ⏹વીસનગર-▪️વીસલદેવ* ⏹પાળિયાદ - ▪️સજકજી ગોહિલના પરિવારજનો (13મી સદી)* ⏹આણંદ-▪️આનંદગીર ગોસાઈ (નવમીસદી )* ⏹અમદાવાદ▪️-અહમદશાહ પ્રથમ (ઈ.સ.1411 )* ⏹હિંમતનગર ▪️અહમદશાહ પ્રથમ (1426)* ⏹મહેમદાવાદ-▪️મહમ્મદ બેગડો (ઈ.સ.1479 )* ⏹પાલિતાણા-▪️સિધ્ધયોગી નાગાર્જુન* ⏹સતરામપુર- ▪️રાજા સંત પરમાર (ઈ.સ.1256)* ⏹જામનગર▪️-જામ રાવળ (ઈ.સ.1519)* ⏹ભજ-▪️રાવ ખેંગારજી પ્રથમ (ઈ.સ.1605)* ⏹રાજકોટ- ▪️ઠાકોર વિભાજી (ઈ.સ.1610)* ⏹મહેસાણા▪️-મેસાજી ચાવડા* ⏹વાંકાનેર- ▪️ઝાલા સરતાનજી* ⏹લખતર ▪️-લખધરસિંહજી* ⏹પાલનપુર -▪️પરમાર વંશના પ્રહલાદન દેવ (ઈ.સ.13મીસદી)* ⏹ભાવનગર▪️-ગોહિલ ભાવસિંહજી પ્રથમ (ઈ.સ.1723)* ⏹છોટાઉદેપુર-▪️રાવળ વંશના ઉદયસિંહજી (ઈ.સ.1743)* ⏹ધરમપુર (જિ.વલસાડ )- ▪️રાજાધર્મદેવજી (ઈ.સ.1764)* ⏹મોરબી-▪️કચ્છના જાડેજા કોયાજી* ⏹સત્રાપાડા ▪️-સૂત્રાજી* ⏹રાણપુર ▪️ગહિલ વંશના સેજકજીના પુત્ર રાણોજી* ⏹સાંતલપુર ▪️-ઝાલા વંશના સાંતલજીએ* ⏹વાંસદા ▪️- ચાલુક્ય વંશના વાસુદેવ સિંહે (13મીસદી)* ⏹ધોળકા- ▪️લવણપ્રસાદ* https://t.me/knowlegefact
Mostrar todo...